________________
ઇતિહાસ ]
: ૧૩૫ :
અન્તરા
ઉપર્યુંક્ત શિલાલેખ ત્રણ પુટ લાંબા અને સવા પુટ પહેાળા પથ્થરમાં છે. આવી જ રીતે ખીચ્છ દેરીઓમાં પણ મહત્ત્વપૂર્ણ શિલાલેખા છે પણ સ્થાનાભાવથી બધા શિલાલેખા નથી આપી શકયા. દાદાવાડીમાં બીજી દેરીઓ સિવાય અનેક જાતનાં સુંદર વૃક્ષેા, જેવાં કે આંખા, આંખલી, નાથીએરી, ખેરસલી આદિ છે. આ વિશાલ ઉદ્યાન જેવા લાયક છે.
આવી રીતે ઉના એક પ્રાચીન ગુરુતી તરીકે બહુ જ પ્રસિદ્ધ છે. આજથી ત્રણસે વર્ષ પૂર્વની એની જે જાહેાજલાલી હતી, જૈન સઘની જે વિશાલ વસ્તી હતી તે વગેરે અત્યારે નથી ઘેાડાં શ્રાવકાનાં ઘર છે પણુ તે ભાવિક અને શ્રધ્ધાળુ છે. અહીંના ગુરુમદિરા, આ દેરીએ આદિ જોતાં અને તે વખતના ઉન્નતપુરનું હીરસૌભાગ્ય કાવ્ય આદિમાં વર્ણન વાંચતા રેશમાંચ ખડા થાય છે. ખરેખર કાલની ગતિ વિચિત્ર છે. ઉનાથી અન્તરા એક કૅશ દૂર છે.
અજારા પાર્શ્વનાથજી
અચૈાધ્યા નગરીમાં રામચંદ્રજીના પૂર્વજ સૂર્યવંશી રાજા રઘુ બહુજ પ્રમિક્ષ થઈ ગયા છે. તે રઘુ રાન્તના પુત્ર અનરણ્ય-અજયપાલ થયા. તેમણે પાતાની રાજધાની સાકેતપુર નગરમાં સ્થાપી. તેએએ પેાતાના અજિત ખલથી અનેક શત્રુ રાન્તએને જીત્યા હતા. ખાદ ઘણા સમય પછી તેમને ભયકર રાગે એ ઘેરી લીધા. કાઢ જેવે રાગ પણ શરીરમાં વ્યાખ્યા.અજયપાલે રાજ છેાડી મિગિરિની યાત્રાર્થે પ્રયાણુ કર્યું. ત્યાંથી યાત્રા કરી પાછા વળતાં દ્વીપપત્તન(દીવાદર )મા આવી નિવાસ કર્યા આ અરસામાં . રત્નસાર નામને વ્યવકારી અનેક વાગે લઇ સમુદ્રમાર્ગ વ્યાપાર ખેડી રહ્યો હતેા. દ્વીપળદરની નજીકમાં જ તેના વડાજીને ભયકર ઉપદ્રવ થયે અને વહાણુ ડુબવાની અણી પર આવ્યું. રત્નમારે વિચાર્યું કે-મારા દેખનાં વા ાની આ સ્થિતિ થાય તે રીક નહિ માટે હું વઠ્ઠાણુમાંથી સમુદ્રમાં જ કૂદી પડી જીવનના અંત લાવુ. જેવા તે સમુદ્રમાં પડવા તૈયાર થયે કે તરત જ ત્યાંના અધિશાયિક દૈવીએ કહ્યું કે વીર ! ધીરજ રાખ.આ ઉપદ્રવ મે` જ કર્યા છે અહીં નીચે કપટ્ટાના પઢિયા ના 'પુટમાં શ્રી પાöનાથ પ્રભુની અપૂર્વ પ્રતિમા છે, તેને બહાર કાટી દ્વીપ બંદર માં રહેલા રાન્ત અયપાલને તે પ્રતિમા આપ જેથી તેના ગવ રાગ દૂર થઇ જાય. રત્નસારે આ વાત સ્વીકારી અને નાવિકને જલમાં ઉત્તર્યા તેંગે પુટ લાવ્યા. શેઠે રાતને ખાર આપ્યા. રાન્ત કિનારે આવ્યે હોઠ તેને પ્રનિમાજી આપ્યા. રાજા દર્શન કરી તીવ પ્રસન્ન થયે, પ્રભુના અભિષેકજળથી ચાના નાશ પામી ગયા. છ મહિનામાં તા તેના શરીરમાંથી ૧૦૭ કાર્ડ ન શ પરી ાથ! કીટ નિરી થયા પછી તેણે ત્યાં સુદર જિનમંદિર બંધ થ્યું તેમજ પેતાના નામથી અપન વસાવ્યું. આ મંદિરના રણુ અને વ્યવસ્થા માટે તે દર ભેટ બપ્પા,
તેને મેટ્રો પુત્ર અનનથ થયે અને તેમના જ પુ! ૬૨ ૨ શ્યા કે જેએ! રામચંદ્રજીના પિતા તરીકે મહુર છે.