________________
ઇતિહાસ ]
: ૧૨૭ •
ગિરનાર
ઈંચ ઊંચા છે. ખીજા એ તેર તેર ઇંચના કાઉસ્સગ્ગીયા છે. આ સિવાય ર્ગમ ડપ તથા ગભારામાં ૩૫ જિનપ્રતિમાઓ છે. રંગમંડપમા શ્રી વિમલનાધ ભગવાનની ૪૮ ઇંચ મૂર્ત્તિ છે, તેમાં નીચે ૧૫૦૯ મહા શુદ ૨ શુષ્ક અને પ્રતિષ્ઠાપક મૃત્તપાગચ્છના શ્રી રતનસિ’હસૂરિ છે. સ. ૧૯૩૨ ના છ ારસમયે આ ટ્રકના ચેાકમાંથી ઘણી પ્રતિમા નીકળી હતી. તેમાથી નીકળેલુ' એક પ્રાચીન પરિકર કે જે કલાના આદર્શરૂપ છે તેમાં લેખ છે કે-વિ. સ. ૧૫૨૭ વર્ષે વૈશાખ શુદિ ૧૨ ગુરુ, બુદ્ધત્તપાપક્ષે ભટ્ટારક ઉદયવલ્લભસૂરિજીના ઉપદેશથી શ્રી સ ંધે વિમલનાથદેવ પરિકર સહિત બનાવ્યા અને પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનસાગરસૂરિષ્ટ એ કરેલ છે. આ સિવાય આ મદિરમાં વિ. સ. ૧૨૧૫ ના તથા ૧૪૬૧ ના લેખે છે,
કાટનાં ખીજા દેવાલયા
સંપ્રતિરાજાની બૂકની ઉત્તરે જ્ઞાનવાવ તથા સંભવનાથજીનું ચૌમુખ મદિર આવે છે. તેની સામે સગરામ સેાનીની દૂકનુ પૂર્વ દ્વાર છે. કેટલીક નિશાનીએ જોતાં પ્રાચીન સમયમાં તે એક મેટ્ટુ મંદિર હુશે એમ લાગે છે,
તેની ડાબી તરફના રસ્તે ભીમકુડ જવાય છે. આવી જ રીતે રાગરામ સેનીની અને કુમારપાળની ટ્રક વચ્ચે ગરનાળામાં થઇ ચંદ્રપ્રભુજીના મંદિરમાં જવાય છે. વચમાં એવીનિશાનીએ છે કે પૂર્વે અહીં પણ મદિર હશે. ચંદ્રપ્રભુજીની પ્રતિમા ઉપર વિ. સ’, ૧૭૦૧ ના લેખ છે. તેની સામે શાસનદેવીની એક મૂર્તિ તેમાં સ'. ૧૩૧૮ ના લેખ છે. ત્યાંથી આગળ હાથી પગલા આગળના કુંડ આવે છે. ત્યા રસ્તામા એક મેટ્રો લેખ છે. આ લેખ છે તે ખડિત પરન્તુ તેમાં મનુત્ત્વના ઇતિહુાસ છે. સિધ્ધરાજના મંત્રી શ્રીમાલજ્ઞાતીય ઉદાયનની વાવલી તેમાં ૧ચાય છે ( વિશેષ 1 માટે જીએ પ્રાચીન લેખસગ્રડુ ભા. ૨, પૃ. ૯૪ ૯૫, ગિરનાર પર્વત પરના લેખા નું અવલેાકન) હાથી પગલાંને ડ વગેરે દેવચંદ લખમીચંદનો સમરાવેલ છે. નવા કુંડની દક્ષિણે ચાવીશ તીથ કરાની ચાવંશ દેરીએ હંસરાજ જીહા ખખાઈએ શરૂ કરાવેલી પણ કાર્ય અધૂરું જ રહ્યું છે. કાટની બહારનાં મદિરા.
સંપ્રતિ મÎારાજાની ટૂંક તથા વસ્તુપાલ તેજપાલની ટ્રક વચ્ચેના રસ્તે આગળ જતાં ફૅટના બીજે દરવાજો આવે છે. તે દરવાળ બહાર સામે જ પથ્થર ઉપર ૩૧૦૦ ફુટ લેવલ લખેલુ છે ત્યાંથી ચેર્ડ ઊંચે ચઢીએ એટલે ૪૦૦૦ પર્યાયમાં થાય છે. તે દરવાજે પસાર કરીએ એટલે શ્રીનેમિનાથ ભગવાનના મંદિરના કિલ્લાની વિશાલ દિવાલ દેખાય છે. ત્યાંથી ડાબી તરફ થી ર્કાન્તનાયજીનું માંદર આવે છે. તેમા નવપ્રતિ માઓ છે. આ મંદિર માંગળવાળા ધરમની ઉંમર કે મુબઇ ગુરીજી મહારાજના ભંડારની મદદથી વિ. સ. ૧૯૩૨મા સમરાપુરંતુ પગથિયાની ડાળી બાજીએ વર મલનુ` મ`દિર આવે છે. તેમા સ્કૂલનાયક શ્રી ચાન્તિનાય ભગવાન છે. ખાસમ