________________
વલ્લભીપુર : ઢારિકા
[ જૈન તીર્થને છે. શત્રુ ગિરિરાજની પ્રાચીન તલાટીરૂપ મનાય છે. અ૭થી શત્રુંજ્ય ૧૩ ગાઉ દર છે. વિરનિર્વાણુ સંવત ૯૮૦ થી ૯૯ સુધી દેવગિણિ 8માશમણે અહીં ન આગમ પુસંકટ કરાવ્યાં હતાં. અહીં. જૈન સંઘ ઘણી જ ઉન્નત સ્થિતિમાં હું અને વિપુલ સંખ્યામાં જિનમદિરે હતાં. વત્રુભીપુરના રાજા શિલાદિત્યને ધનેશ્વરસૂરિજીએ ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા (વિ. સં. ૪૭૭), શત્રુજ્ય તીર્થની રક્ષા કરી હુતી અને શત્રુંજયને ઉદ્ધાર કરાવી શકુંજ્યમાહાસ્ય બનાવ્યું હતું.
સુપ્રસિદ્ધ વાદી શ્રી મન્નુવાદી વિઠ્ઠભીપુરના જ વતની હતા. તેમણે શ્વવાદીએને ડરાવી જૈન સંઘનું મુખ ઉજજવલ કર્યું હતું. સુપ્રસિધ્ધ “નયચફસાર ગ્રંથ તેમણે બનાવ્યા હતા.
કાકુ નામના એક વચ્ચે તેની છોકરીની રત્નમય કસકી ગજાએ લઈ લેવાથી ગુસ્સામાં આવી , ઍને બેલાવી વિઠ્ઠલીને લંગ કરાવ્યો હતે. હૃભીના ભગસચ્ચે અર્ધીની ચંદ્રપ્રભુની સ્મૃતિ વગેરે પ્રભાસપાટ ગઈ હતી અને શ્રી વરપ્રભુની પ્રતિમાજી આ શુ ૧૫ મે ભિન્નમાલાશ્રીમાલનમાં ગઈ હતી. આ બંગ વિ. સં. ૪૫ માં થયો હેતે. ત્યારથી વિદ્યુલીની પડતી દશા શરૂ થઇ હતી. આ પણ વલ્લભીની ગામ બહાર ઘણાં ખંડિચેરે છે. જૂના સિક્કા વગેરે મળે છે. શત્રુંજયની પુરાણી તલનું સ્થાન છે, ક્યાંથી શત્રુંજયગિરિરાજનાં દર્શન થાય છે. ત્યાં જૈન ધર્મશાળા અને ચાતો છે.
હારિકા કાઠિયાવાડના વાયવ્ય ખૂણામાં એના નામને એક પ્રાંત છે. અહીં ગુપ્ત રાજએના ચમતુ એક પ્રાચીન ભવ્ય જિનાલય છે. શકરાચાર્યજીના વખત પછી આ સ્થાન અજેનેના હાથમાં ગયું છે અને જૈન તીર્થ મટી વૈષ્ણવ તીર્થ બન્યું છે.
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજી અહીંથી જાન જોડાવી રાઇમતીને પરણવાને બહાને ટીફાને સકેત કરવા ગયા હતા. બાદ વાષિક દાન દઈ અહીંથી જ દિશા મહેન્સવના સમાપૂર્વક વિતાચલના ઉદ્યાનમાં જઈ દીક્ષા લીધી હતી.
ઢારિકાનું હાલનું વૃવમદિર- છ મદિર જૈન મંદિર છે. શાસ્ત્રી રેવાશકર મેવજી દેલવામકર લખે છે કે-“જગત દેવાલય કયા વર્ષમાં કે બનાવ્યું તેના સ્થા પણ આધાર કે ઈતિહાસ પુરામાંથી મળી શકી નથી. કેટલાક એમ કહે છે કે-આ મન્દિર નજન કરાવ્યું નથી પણ ત્રણ હજાર વર્ષ ઉપર જેની લાએ કરાવ્યું છે અને તેમાં પાર્શ્વનાથની મૃત્તિ કથાયત કરી હતી. તે મૃત્તિ હાલા નગરમાં છે. વળી મૂર્તિના ચરમાં લખ્યું છે કે આ મૂર્તિ જગદેવાલયમાં સ્થાપન હતી સદગત ગુજરાતી સાકર તનચુખરામ મ. ત્રિપાઠી પણ જણાવે છે કે “વિ. સં. ૧૨૦૦ પછી હારિકા વ તી રૂપે વિશેષ પ્રસિદ્ધિ પામ્યું હોય એમ જણાય છે