________________
શ્રી જય
: ૭૬ :
[ જેને લીધે શ્રી ઋષભદેવનું રહે આ દહે ઉજનવાળા પાંચ ભાઈઓએ બંધાવેલું હોવાથી પાંચ ભાઈના દહેરાના નામે ઓળખાય છે. આ દહે શ્રી પુંડરીકસ્વામીજીના દેરાસરના પગથિયા પાસે દક્ષિણ તર છે. એમાં પ્રતિમાજી ૧૫, ધાતુની પ્રતિમાજી ૧, દેવીની મૂત્તિ ૨, બહાર ગોખલામાં શ્રી હેમપ્રભ સુનિની મૂર્તિ છે.
- સહસ્ત્રફુટતું રહે શ્રી મૂલનાયક આદિનાથજીના દહેરાની જમણી તરફ એટલે દક્ષિણ દિશાએસસઈ દહે છે. આ દહેરામાં આરસની એક ઊંચી રસ પીલિકામાં ચારે બાજુ નાના આકારના જિન િહજાર ઉપરાંતની સંખ્યામાં છે. પ્રતિમાજી ૧૦૩૫ છે.*
સમવસરણનું દહનું પાટવાળા સંઘવી શા. મોતીચદે સંવત ૧૨૭૫ (૧૩૭૯ માં બધાવ્યું હતું. તેની પાસે પાણીનું ટાંકું છે. મંદિરમાં પ્રતિમાજીક તથા પગલાં લેક ૨ છે. ટાંકાને લગતી ઉતર બાજુ તરફ ખલા માં પ્રતિમાજી ૬, પગલાં જેડ ૧ છે. ઉત્તરઢા બારણે ખલા ૪માં પ્રતિમાજી ૫ તથા પગલાં જેઠ ૮ છે.
આ દહેરાના ઉગમણે બારણે ગોખલા ૪માં પ્રતિમાજી દે છે. દક્ષિણ બારણે અલા પમાં પ્રતિમાજીક છે. પગલાં લેડ ૨ તથા આથમણે બારખલા ૪માં પ્રતિમાજી ૫, પગલાં જેઠ ૧ છે*
॥ संवत् १४१४ वर्ष वैशाख शु. १० गुरौ संघपति देसलभुत संघपति समग, समरा सगग सं.मालिग, सा. साजन, सिंहाभ्याम् कारापितं प्रतिष्ठितं श्रीकलमृरिशिज्यों श्रीदेवगुनमृरिमिः शुभं भवतु ॥
આવી જ રીતે સીમંધર પ્રભુજીના મંદિરમાં પણ જે વિજય શેઠ અને વિજયા શેઠાણીની મૂર્તિ છે તે પણ શ્રાવકથાવિકાની મૂર્તિ છે.
તેમાં આટલું વંચાય છે,
૧૩૭૧ મહા . ૧૪ સેમ” પછી શ્રાવકથાવિકાનાં નામ છે.
# આ સત્રના મંદિરમાં ૧૭૧૦ માં શ્રસિદ્ધ ભપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિએ નિ કરાવી છે. ત્યાં લેખ છે જેને અનિત્તમ ભાગ આ પ્રમાણે છે “xxx शिष्योपाध्याय श्रीविनयविजयगणिमिः प्रतिष्ठितं श्रीरस्तु श्री शवजयमहातीर्थ कार्यकर पंडित श्री शान्तिविजयग. देवविजयग, मेघविजयग. साहाय्यता farofa Yyy!
૪ અત્યારનું આ સમવસરનું મંદિર છે સં. ૧૭૮૪ માં બન્યા લેખ છે, પરનું મંદિરમાં જે ત્રણ પરિકર છે તે પ્રાચીન છે અને તેમાં જુદા જુદા લે છે. સં. ૧૦ર૭, ૧૪ અને ૧૭૮ એટલે કે તે આ પરિટ અહીં બીથી આવ્યો હોય અથવા તે આ મંદિરમાં પાછળથી ફેરફાર થયે હેય.