________________
ઇતિહાસ ].
: ૮૩ •
શ્રી શત્રુંજય ૪. ધર્મનાથજીનું મંદિર–મતીશા શેઠના દિવાન અમરચંદ દિવાને આ મંદિર બંધાવ્યું છે. આ મંદિરમાં મળનાયકજીની ભીંતે માણેક રતનના બે સાથીયા જડેલા છે.
૫. ચેમુખનું દેહ––મતીશા શેઠના મામા શેઠ પ્રતા૫મહલ જોઈતારામે આ મદિર બંધાવ્યું છે.
૬. ચેમુખનું દહેજ–ઘોલેરાવાળા શેઠ વીરચંદભાઈએ આ મંદિર બંધાવ્યું છે.
૭. રાષભદેવનું મંદિર--વાવાળા પારેખ કીકાભાઈ વજેચંદે આ મંદિર બંધાવ્યું છે.
૮. ચૌમુખજીનું દેહ–માંગરોળવાળા નાનજી ચીનાઈએ બંધાવ્યું છે. ૯ શ્રી પ્રભુનું દેહ–અમદાવાદવાળાં ગુલાલબેને આ મંદિર બંધાવ્યું છે. ૧૦. છ , પાટણવાળા શેઠ પ્રેમચંદે બંધાવ્યું છે. ૧૧, પાર્શ્વનાથજીનું દહેરા--સુરતવાળા શેઠ તારાચંદ નથુભાઈએ બંધાવ્યું છે. ૧૨. ગણધર પગલાંનું દેહરુ સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદે બંધાવ્યું છે.
૧૩ સહસકૂટનું દેહ--મુંબઈવાળા શેઠ જેઠાભાઈ નવલાશાહે આ મંદિર બંધાવ્યું છે.
૧૪. શ્રી પ્રભુનું દેહ–આ મંદિર કરમચંદ પ્રેમચંદે બંધાવ્યું છે. તેઓ દિવાન અમરચંદજી દમણના કાકા થતાં હતા.
૧૫. શ્રી પ્રભુજીનું દેહ–ખંભાતવાળા પારેખ સ્વરૂપ હેમચદે આ મંદિર બંધાવ્યું ૧૬ શ્રી પ્રભુજીનું દેરાસર-પાટણવાળા શેઠ જેચંદભાઈ પારેખે આ મંદિર બંધાવ્યું.
આ રીતે આ ટૂંકમાં કુલ ૧૬ મોટા મંદિરે મેળ રાઉન્ડમાં આવેલા છે તેની ફરતી ૧૨૩ દેરીઓ છે. આથી આખી ટુંક બહુ જ મનહર અને દર્શનીય લાગે છે. આ ટુંકમાં વચલી બારીમાં નાકે એક ગોખલામાં તપાગચ્છાધિરાજ મહાપ્રતાપી
૧. જેમણે અમદાવાદમાં હડીભાઈની વાડીનું પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું છે તેમજ ત્યાં પણ મુલનાયક શ્રી ધર્મનાથ પ્રભુજી છે. આ મંદિરમાં સુંદર કારણી અને ઉત્તમ શિલ્પ છે. અમદાવાદમાં આ એક બહુ જ દર્શનીય અને પ્રસિદ્ધ મંદિર ગણાય છે. આ સિવાય તેમણે ઘણાયે જીનમંદિર અને ધર્મશાળાઓ બંધાવી છે.
૨. આ શેઠજીએ ગિરિરાજ નીચે જતાં તલાટીમાં ડાબી બાજુનો મંડપ બંધાવ્યો છે.
૩. તેમણે મુંબઈમાં પાયધૂની પર સુપ્રસિદ્ધ ગોડીજીની ચાલી અને ગોડીજીનું મંદિર બંધાવવામાં ઘણો જ સારો સહયોગ આપ્યો હતો,