________________
-
ચૌદ હજાર એક હજાર
5 છે
) ?
ઈતિહાસ ]
શ્રી શત્રુંજય શાન્તિનાથ પ્રભુજીના ચેમાસા વખતે ૧૫ર૫૫૭૭૭ મુનિવરેદમિતારિ મુનિ થાવગ્ના પુત્ર સેલગાચાર્ય
પાંચશે સુભદમુનિ
સાતશે બાહુબલિના પુત્ર
એક હજાર ને આઠ સંપ્રતિજિનના થાવણ્યા ગણધર
એક હજાર સાથે ભરત ચકવતીને પાટે
અસંખ્યાતા રાજાઓ પુંડરીક ગણધરને પાટે
_ પટેધર મુનિઓ રામ ને ભારત (દશરથપુત્ર)
ત્રણ કેડ સાથે . શ્રી સારમુનિ
એક ક્રોડ સાથે , જ કાલિક સનિ.
એક હજાર સાથે છે , ૧૫૨૫૫૭૭૭ મુનિ સાથે
(સહસકમલગિરિ) આ સિવાય જેની સાથે પરિવારની સંખ્યા કહેવામાં આવી નથી એવા ભરત પુત્ર બ્રહ્મષિ, ચાર પુત્ર સહિત શાંતનુ રાજા, ચંદ્રશેખર, ઋષભસેન જિન, દેવકીજીના છ પુત્ર (કૃષ્ણના ભાઈ), જાળી મયાળી ને ઉવયાળી (જાદવકુમાર), સુવ્રત શેઠ, મંડક મુનિ, આણંદષિ, ૫ મુનિ, સાત નારદ, અંધકવિણુ, ધારણી ને તેના ૧૮ કુમાર વિગેરે ઘણા ઉત્તમ સિદ્ધિપદ પામ્યા છે. આ ગિરિરાજ ઉપર અનંતા જીવો મેક્ષે પધાયા છે. સિદ્ધિપદ પામ્યા છે. માટે જ કહેવાય છે કે “કાંકરે કાંકરે અનંતા સિધા »
પરિશિષ્ટ ૩
સિદ્ધગિરિનાં નવાણું નામ ૧ શત્રુંજય
૧૧ મુક્તિનિલય (૨) ૨ બાહુબલી
૧૨ સિધ્ધાચળ (૭) ૩ મરુદેવી
૧૩ શતટ. ૪ પુંડરિકગિરિ (૫)
૧૪ ઢક (૧૭) ૫ રેવતગિરિ
૧૫ કદંબ (૨૦) ૬ વિમલાચલ (૧)
૧૦ કેડિનિવાસ (૧૯) (વિમળાદ્રિ)
૧૭ લેડિત (૧૯) ૭ સિદ્ધરાજ (૮)
૧૮ તાલધ્વજ ( ૨૧ ) ૮ ભગિરથ (૧૧) ૯ સિદ્ધક્ષેત્ર (૪)
૧૯ પથરાશિ ૧૦ સહસ્ત્રકમળ (૧૬)
૨૦ મહાબળગિરિ