________________
ઇતિહાસ ].
: ૭ :
શ્રી શત્રુંજય જેમાં સર્વ કાર્યમાં ઉપયોગી અનેક દિવ્ય ઔષધિઓ થાય છે. તેમાં નિર્મલ જલથી ભરેલો સૂર્યાવર્ત નામને કુંડ છે તે સર્વ રોગ સંબધી પીડાને નાશ કરે છે. આ કુંડના જલના એક બિંદુ માત્રથી અઢાર પ્રકારના કેઢ દૂર થઈ જાય છે.
ચંદ્રચૂડ નામે વિદ્યાધર પિતાની પ્રિયતમા સાથે ચિત્રી પૂર્ણિમાની શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા કરીને પિતાને અહોભાગ્ય માનતે જતા હતા ત્યાં નજદીકમાં આ મનહર ઉદ્યાન જોયું. પ્રિયાની પ્રેરણાથી વિમાન નીચે ઉદ્યાનમાં તથા સૂયવર્ત કુંડમાં યથેચ્છ કડા કરી પાછાં ફરતાં તે કુંડનું પ્રભાવિક નિર્મલ જલ સાથે લઈ વિમાનમાં બેસી ચાલ્યા. આગળ ચાલતાં માર્ગમાં એક સ્થળે નીચે દષ્ટિ નાખી જોતાં મહીપાળ નામે રાજાની ચતુરંગી સેનાને પડાવ જે. મહીપાળદેવ રેગા હતે. ઘણા માણસે તેને વીંટી વળી સેવા ચાકરી તથા ઉપચારાદિ કરતા હતા. વિદ્યાધરની સીએ આ કરુણ દ્રશ્ય જોઈ, દયા લાવી, પ્રિયતમની આજ્ઞા મેળવી મહીપાળ ઉપર તે ચમત્કારી જલના બિંદુ પ્રક્ષેપ્યા છે કે તરત જ તાપથી કરમાઈ ગયેલું વૃક્ષ વષગે જેમ નવપલ્લવીત થઈ જાય તેમ રાજાનું શરીર રોગરહિત (નિરોગી) બનીનવપલાવીત બની ગયું. કુષ્ટાદિક રોગ પલાયન થઈ જવાથી તેની કાયા દિવ્ય કાંતિવાળી થઈ ગઈ.
અદ્યાપિ પણ આ ઉદ્યાન તથા કુંડને, અને તેના જલને મહિમા સુપ્રધ્ધિ છે. શ્રી શત્રુજય ગિરિરાજ ઉપરના મુખ્ય મુખ્ય પર્વ ઉત્સવોની
તિથિઓ અને તેનાં કારણે
પરિશિષ્ટ ૧ ૧. કાર્તિક શુદિ ૧૫ શ્રી ઋષભદેવજીના પુત્ર દ્રવિડને વારિખિલ દશ કોડ મુનિ
વર સાથે મોક્ષે ગયા. ૨. પિષ વદિ ૧૩ શ્રી કષભદેવ ભગવાન અષ્ટાપદે સિદ્ધિ પામ્યા. ૩. ફાગુન શુદિ ૮ શ્રી કષભદેવજી આ તિથિએ પૂર્વ નવ્વાણુ વાર સિદ્ધા
ચળ પર સમવસર્યો. ૪. “ શુદિ ૧૦ શ્રી ઋષભદેવજીના પાલક પુત્ર (પૌત્ર) નામિવિનમિ વિદ્યાધર બે :
ક્રોડ મુનિવરો સાથે સિદ્ધિપદ પામ્યા. ૫. . ઇ ૧૩ શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શામ્બ અને પ્રદ્યુમ્ન સાડી આઠ
ક્રોડ મુનિ સાથે આ તીર્થના ભાડવા ડુંગરવાળા ભાગમાં
સિદ્ધિ પામ્યા. * ચોરાશી લાખને ચોરાશી લાખે ગુણવાથી એક પૂર્વ થાય. એવા નવાણ પૂર્વ એટલે ૬૯૮૫૪૪૦૦૦૦૦૦૦૦૦૦ વખત પધાય અહીં નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિનું મળ કારણે પણ આ જ છે.