________________
શ્રી શત્રુ જય
ઃ ૯૬ :
[ જૈન તીર્થાના રાક્ષસ પ્રમુખના ગમે તવા વળગાડ જતા રહે છે તથા ખીજા વિકાર પણુ થઈ શકતા નથી.
એ ઉત્તમ વૃક્ષના પત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલા હૈાય તે તેને આદર સહિત લઇ આવી જીવની જેમ સાચવવા. એના જળનુ સિંચન કરવાથી સ વિઘ્નની શાતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે ઢાસ્તી બાંધે છે તે અને અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે.
એ રાયણ વૃક્ષની પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસફુપિકા છે. શ્રધ્ધા સહિત અઠ્ઠમ તપના આરાધનથી કેાઇ ભાગ્યવાન્ પુરુષ તેના રસ મેળવી શકે છે. જે રસની ગધ માત્રથી લાઢું સુવર્ણ ચઇ જાય છે. એક રાજાદની જ જો પ્રસન્ન હાય તેા બીજી શાની જરૂર છે?
શ્રી શત્રુંજયા નદી.
સૌરાષ્ટ્ર દેશમાં અનંત મહિમાથી પૂર્ણ અને અન ંત સુકૃતનું સ્થાન એવું શત્રુજય નામે મહાતીર્થ છે. એનાં દર્શન, સ્પેન, શ્રવણુ અને સ્તવનથી પણ પાપના લેાપ થઇ જાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગનાં તથા મેાક્ષનાં સુખ આપે છે. તેના જેવું ત્રણ લેાકને પાવન કરનારું કેઈપણુ ખીજી તી નથી. એ મહાતીની દક્ષિણ ખાજીએ પ્રભાવિક જલથી પૂર્ણ શત્રુજયા નદી વહે છે. શ્રી શત્રુંજય તીર્થને સ્પર્શી રહેલી હાવાથી તે નદી મહાપવિત્ર છે અને ગંગા ાસના દ્રવ્ય જળના ફૂલથી પણ અધિક લદાતા છે.
તેમાં સ્નાન કરવાથી સકલ પાપ ધાવાઈ જાય છૅ. (અત્ર યાદ રાખવું કે જૈનેતરની જેમ જૈનોએ ડુબાડુખ કરી અનુપયેાગે સ્નાન કરવાનું નથી પણુ કિનારે એસી પાણી ગળીને સ્નાન કરવાનુ છે).
શ્રી શત્રુ ંજય મહાતીર્થંની તે જાણે વેલી હેાય તેવી Àાલે છે. તે ગંગા નદીની જેમ પૂર્વ દિશા તરફ વહેનારી, અપૂર્વ સુકૃત્યના સ્થાનરૂપ, અનેક ઉત્તમ દ્રાવડ પ્રભાવશાળી અને અનેક આશ્ચય ઉત્પન્ન કરનારી છે.
શત્રુજયા, જાહ્નવી, પુડિરિકણી, પાપકષા, તીર્થ ભૂમિ, હુસા એવા અનેક અભિધાના( નામેા )થી તે પ્રખ્યાત છે. તેમાં કદ્દમગિરિ અને પુરિકગિર નામના શિખરની મધ્યમાં કમલ નામના એક મહાપ્રભાવક દ્રહ છે. તેના જલવડે માટીનો પિંડ કરી જો નેત્ર ઉપર બાંધવામાં આવે તે રતાંધળાપણું વગેરે અનેક પ્રકારનાં નેત્રવિકારને નાશ થઇ જાય છે. વળી તે જલના પ્રભાવથી બીજા પણુ ભૂતવૈતાલાક્રિક અન્ય દાષા દૂર થાય છે અને તેમાં જીવની ઉત્પત્તિ થતી નથી. સૂર્યાવાન તથા તેમાં આવેલા સૂચવત અથવા સૂર્યકુંડનુ વર્ણન. શ્રી શત્રજય ગિરિની પૂર્વ દિશામાં નદનવન સમાન સૂર્યોદ્યાન નામનું ઉદ્યાન છે.