________________
શ્રી શત્રુંજય
૩૪ -
[ જૈન તીર્થાના ધારના ગેાડેલાને ચેાકીનું કામ સેાષાણુ અને તે નિમિત્તે ગારીઆધારથી ગેાહેલ કાંધાજી, ખાઇ પદમાજી, ખાઇ પાટલદેને લઈને કડવા દોશી અમદાવાદ ગયા; તેમજ ખારેાટ પરબત, ગેરજી ગેમલજી તથા લખમણુજી વગેરે તેમની સાથે ગયા, અને ત્યાં શેઠ શાંતિદાસ સહસકરણુ તથા શાહ રતનસૂરા વગેરે સધ ભેગું ખત લખી આપ્યું.૧
મુગલસમ્રાટ મુરાદખક્ષ પછીના સમય ભારતમાં અરાજકતાનેા હતેા, ચાતરમ્ નાના રાજાએ સ્વતત્ર થઇ રાજઅમલ સ્વતંત્ર ચલાવવા ઇચ્છતા હતા. આ સમયે
નાડલાઇથી એક સ`ધ સિદ્ધાચલજીની યાત્રાએ નીકળ્યા હતા, જેમાં નાડલાઈના રહેવાસી મેહાજલ, ચાપા, કેશવ અને કૃષ્ણ ચાર ભાઈએ મુખ્ય હતા. સાધુઓમાં મુખ્ય દેવવિજય વાચક અને ભાવવિજયજી સાથે હતા. સવ્ર અનુક્રમે ચાલતા ચાલતા અમદાવાદ આવ્યા. ત્યાથી મેાળકા આવતા ત્યાં શ્રી વિજયાનદર અને ઉ. શ્રી સિદ્ધિચંદ્રજી વાચક વગેરે સત્રને મળી ગયા.
સંધમા વીશ હજાર શ્રાવકા હતા. પાસે ધાડેસ્વાર અને એક હુજાર ઉપરાન્ત હથિયારબન્ધ માણસા હતા. સત્ર પાલીતાણે આવ્યા ત્યારે પાલીતાણાના ગરાસીયાના ચોકીયાતા ત્યાં આવ્યા, પરન્તુ સધના ચેકીઆતેથી તેમનું અપમાન થયું જેમા તેમણે જઈને પેાતાના ઉપરીને ખબર આપ્યા. ગરાસીયાએ આવી સધતિને કહ્યું કે સ ધ કાની રજાથી ઉપર ચઢે છે. સ ધપતિએ કહ્યું તમારે ખાલવાની કાંઇ જરૂર નથી. આમ કરતાં વધુ ખાલાચાલી થતાં સધના ચેાકિયાતેા શસ્ત્રસજજ થઇને આવી પહાચ્યા અને ગરાસિયાઓને નસાડી મૂકયા હતા.
tr
ગિરી ગરાસીઆ જે કૂતાએ,
ઉઠી ગયા તે અપાર તેના અતિ અપમાનીઆ એ, જાણી ગિરીનેા ગરાસીએ એક આવ્યે। માણસ મેલી તા, કઇ ફિલ્મ દુધવી એ, કે આવ (૧૯૬) અન્ન હુકમ વિષ્ણુ અણુષ્ટ ગિરીએ, ન ચડઇ ! નરનારી, તુમ જન કિમ ચડ એ; કૅલેઈ સ ધપતિ નૃપ હકસિ એ, યાત્રા કરઈ સદ્ લાક તા, લાગ કસ્યા તુમ્તિતણે એ. કે આવ॰ (૧૯૭)
બહૈસી કરતાં સુભટ સર્વે એ, સનજ કર્યાં ચિઆર તા હક્કારવ ક્રૂ એ; નાઠા ગિરિના ગરાસી એ, પછા જઇ ગઢિ ગામ તે,સંધ દિલ વીટીએ એ. કે આવ॰(૧૯૮) નિવારઈ માણસ ભલાં એ, ામિ ગયા સાતેય તે, મીનતિ બહુ કરઇ એ, સંધ દદેખી કરી એ, છાના છપી તેહ તેા, કઈ મુઝ કાઇ દીએ એ. કે આવ॰ (૧૯૯) ( વિજયતિલકસૂરિ રાસ સ. ૧૬૯૭ ૫. દનવિજયજીકૃત; —ઐતિહાસિક રાસ સગ્રહ' ભા. ૪, પૃ. ૧૪૯
૧. આ ખતની અસલ નકલ શેઠે આ, ક.ની પેઢી પાસે વિદ્યમાન છે. તે ખતમા વ્હેલા નીચેના શબ્દો તે વખતની પરિસ્થિતિ ઉપર સારા પ્રકાશ નાખે છે.