________________
-
શ્રી શત્રુંજય
| જૈન તીર્થોને શ્રી આદીશ્વર ભગવાનની ટુંક શેઠ મોતીશાહના મંદિરમાંથી આ ટુંકમાં જવાને રસ્તે છે, તેમજ હનુમાન દ્વારથી એક સીધા રસ્તે પણ જાય છે. ગઢ ઉપર મદિરાના કેટના બીજા રક્ત થઈ અહીં અવાય છે.
શત્રુંજય ગિરિરાજના બીજા શિખર ઉપર ભગવાન આદિનાથની ટુંક બની છે. ગિરિરાજ પર આ ટુંક સૌથી મોટી અને સૌથી વધુ પવિત્ર મનાય છે. આ એક જ કે આખા પર્વતનું બીજું શિખર રહ્યું છે. આ તીર્થરાજનું આટલું મહત્ત્વ આ ટુંક ઉપર જ અવલંબેલું છે. તીર્થપતિ શ્રી આદિનાથ ભગવાનનું પ્રાચીન ઐતિહાસિક પરમ દર્શનીય મંદિર આ ટુંકના મધ્યભાગમાં છે. મોટા કેટના વિશાલ દરવાજામાંથી પ્રવેશ કરતાં આરસથી મઢેલા સુંદર રાજમાર્ગ દેખાય છે, જેની બન્ને બાજુ પંક્તિબદ્ધ સેંકડો જિનમંદિરનાં દર્શન થાય છે. આ મંદિરે તેમની વિશાળતા, ભવ્યતા, ઉચ્ચતાના કારણે દર્શકનું હદય એમ આકર્ષે છે. આ મન્દિરનાં દર્શન કરતાં ભવ્યાત્માઓનું હદયકમલ વિકસિત બને છે અને મંદિરમાં બિરાજમાન જિનવરેંદ્રદેવની મૂતિઓનાં દર્શન-પૂજન માટે પાછળ બીજાને મેગલ દરબારમાં જવાની તક મળી છે. તેથી અને જૈન સંઘને સંપન્નસ્વતંત્ર કરવામાં તેમને જ અસાધારણ હિસ્સો છે. એ જ રિપુંગવે સં. ૧૬પ૦ માં આ મહાતીર્થના છલા ઉધારમાં પ્રતિષ્ટા કરાવી છે, જે અદ્યાવધિ દર્શનીય અને પૂજનીય છે. સમસ્ત જૈન સંઘ ત્યાં આજે પ્રભુભક્તિને અપૂર્વ લાભ લઈ આત્મકલ્યાણ સાધે છે.
મારા આ કથનની પુષ્ટિમાં ઐતિહાસિક પ્રખર વિદ્વાન શ્રીમાન જિનવિજ્યજીના શબ્દો આપું છું જે બિલ્ડલ ઉયુક્ત છે. - સેલવી શતાબ્દિ કે ઉત્તરાર્ધમેં ચિત્તોડ થી વિભૂમીમેં કમોસા, નમક કર્મવીર શ્રાવક કા અવતાર હુઆ જિસને અપને ઉશ્રવીર્યસે ઇસ તીર્થાધિરાજ કા પુનરુદ્ધાર કિયા ઇસી મહાભાગ કે પ્રયત્નસે યુટ મહાતીર્થ મૂચ્છિત દશા ત્યાગ કર કિર જાગ્રતાવા કે ધારણ કરને લગા ઔર દિનપ્રતિદિન અધિકાધિક ઉન્નત ને લગા ! કિર જગર હીરવિજયરિકે સમુચિત સામર્શને ઇસકી ઉન્નતિકી ગતિએ વિશે વેગ દિયા લિકે કારણ યહ આજ જગત મેં “મન્દિર કા શર” (The city of Temples) કદ્દા જારા હૈ.”
આજે શત્રુંજયના આ ભવ્ય મંદિરને જોઈને પાશ્ચાત્ય વિદાન અને મુસાકરે પણ મુગ્ધ થાય છે. સન ૧૯૧૬માં મુંબઈના ગવર્નર લે વિલન પાલીતાણા આવ્યા હતા ત્યારે ટાઈમ્સ ઍટ ઈન્ડિયાના એ જ વર્ષના તા. ૧૪ ફેબ્રુઆરીના અમાં સુંદર લેખ અપાયા છે તેના લેખનું દેડીંગ આ પ્રમાણે છે. “The Governor's Tour in the City of Temple –મંદિરના શહેરમાં ગવર્નરની મુસાફરી... જેમાં શત્રનું સુંદર વર્ણન છે.
(“શત્રય વીદ્વાર પ્રબંધ.”)