________________
ગુરૂદેવનુ સ્મારક
૧૭૧
અને એમ એક સાચા શિષ્ય ગુરૂદેવનુ' સમાધિ મંદિર સ પેાતાની નમ્ર ફરજ અદા કરી. અને એ સમાધિ મદિરને જોતાં વખતે વખત એમના મુખમાંથી નીકળી જાય છેઃ
આચાયો. ટ્રેàમ્યાનમઃ।
શિવપુરીમાં શ્રી. વિજયધર્માંસૂરિજીના સમાધિસ્થાન ઉપર બનેલ આ વિશાળ સમાધિ ભારતીય શિલ્પના નમૂના તરીકે, શિવપુરીની અનેક દનીય વસ્તુઓમાંની એક પ્રધાન સ્થાન તરીકે, દશ કાને ‘ ગુરૂભક્તિ’ તે આદશ રજૂ કરે છે. એનેા ઊંચા આકાશમાં લહેરાતા શિખરધ્વજ, માલો દૂરથી શિવપુરીના કાઇ ભવ્યસ્થાનનું ભાન કરાવે છે. સમાધિ મદરની સાથે જ શ્રી. વીરતત્ત્વ પ્રકાશક મંડળના છાÀાની સવાર સાંજની મધુર પ્રાથના, તેમજ શ્રી. વિદ્યાવિજયજીના સાનિધ્યમાં ઉચ્ચ ક્રાટિના સદાચારી વિદ્યાગુરૂની સમક્ષ સંસ્કૃત-પ્રાકૃતનું અધ્યયન કરતા બ્રહ્મચારીઓને, તથા ગુલાબ, મેાગરા, ચમેલી, જાઇ, જુઇ આદિ સુંગધિત ફૂલોની ફૂલવાડીવાળા સ્થાનને જોતાં, ખરેખર પ્રાચીન સમયનાં ઋષિ આશ્રમેાનું સ્મરણ થાય એ રવાભાવિક છે.