________________
૨૩૪
ખંડ ૮ મા
જે ગુરૂ પેાતાનુ કલ્યાણ નથી કરી શકતા તે ગુરૂ પ્રજાવનને ઉત્કર્ષ તા કયાંથી સાધી શકે ?
ઉમ્મેદપુર છેાડયા પછી રેતીનાં રણનાં દન શરૂ થાય છે.
ત્યાંથી સૌ માલાણીના પરગણામાં આવી પહોંચ્યા હતા એને માટે એક હુડ્ડા જાણીતા છે.
" મુલક મારવાડ,
જહાં દેશ હૈ માલાણી; બહુ વસે મૂઢ, તહાં ઘણાં વસે બંધાણી. ’
જોધપુર રાજ્યનું આ માલાણી પરગણું બહુ માથુ કહેવાય છે આ પરગણામાં ૫૫૦ ગામા છે.
આ પ્રદેશના જૈનેનાં જીવન સંસ્કારહિન, શિક્ષાવિહિન અને જગલી જોવામાં આવે છે.
આ પ્રદેશના લાકા સંસ્કારવિહિન ડાવા છતાં શહેરી જીવનનાં કપટ એમને સ્પશી શકયાં નથી.
રસ્તે ચાલતાં જંગલમાં એક બકરાં યારનારને વિદ્યાવિજયજીએ
પૂછ્યું':
તમે માંસ ખાવ છે ??
એણે જવાબ આપ્યા: હા જી !
વિદ્યાવિજયજીએ એને ઉપદેશ આપ્યા. અને તે જ વખતે તે માણસને હૃદયપલટા થતાં એણે માંસાહારના ત્યાગ કર્યાં.