Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પરમધન નિજ વિરાજ
લેખક: મૂળજીભાઇ પી. શાહ
Page #2
--------------------------------------------------------------------------
________________
“ મહારાજશ્રીએ તપોમય સંયમી અને જૈન સાધુઓને ઉપયુક્ત જીવન ગુજાર્યો છતાં એમની પ્રવૃત્તિઓ લોકકલ્યાણ અને પરોપકારમાં ખૂબ તન્મય થાય છે. ”
૮૬ જે માગે આ દિવ્ય પુરૂષ જઈ રહ્યો છે, તે માગ વીર ભગવાન મહાવીરનો છે, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમથી પેખતો કર્મચાગના ધોરી માર્ગે વિચરતા એ પવિત્ર પુરૂષ કેણ હશે ? જેને ખીતાબ યે નથી, આગળ પાછળ પૂછડાનો ભાર પણ નથી, પદવીની અભિલાષા નથી, એવા એ નરપુંગવ * વિદ્યાવિજય ' જે જીવનના પંથે પ્રકાશ પાથરે છે. એ પ્રેમળ જ્યોતિના તેજ અમર રહા !
હટાલીદ દિનાટ રે ;
Page #3
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પરમધન
Page #4
--------------------------------------------------------------------------
________________
Lives of great men all remind us That we can make our lives sublime, And by their overflow, Raise us from what is low.
-Longfellow
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
-
'
નવયુગપ્રવર્તક, શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય
શ્રી વિજયધર્મ સૂરિ
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજયધર્મસૂરિજન ગ્રન્થમાળા પુત્ર દૂર
ગુજરાતનું પરમધન મુનિરાજ વિદ્યાવિજયજી
લેખકઃ મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહ
વિર સં. ૨૪૭પ
ધર્મ સં. ૨૭
વિ. સં. ૨૦૦૫
મૂલ્ય : ૭6-૦
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી રાયચુરા ગોલ્ડન જ્યુબિલી
પ્રિન્ટિંગ વર્કસ, રાવપુરા, વડેદરા,
પ્રાપ્તિસ્થાન : સત્યનારાયણ પંડયા
મંત્રી : શ્રી વિજયધર્મસૂરિ જન ગ્રન્થમાલા
શિવપુરી (ગ્વાલીયર)
રાયચુરા બૂક ડીપ રાવપુરા : વડેદરા.
મુદ્રક : મુદ્રણ થાન કુલદાસ દ્વારકાદાસ રાયચુરા, શ્રી રાયચુરા ગોલ્ડન જ્યુ. પ્રિ. વર્કસ,
વડોદરા, તા. ૩૦ : ૮ : ૪૯
Page #9
--------------------------------------------------------------------------
________________
એક કિરણ છે ઊતર્યું આકાશથી રે લોલ, એનાં દેવદીધાં વિશ્વમેઘાં તેજ જે!'
---કવિશ્રી ખબરદાર
Page #10
--------------------------------------------------------------------------
________________
જીવનજોગી
માનવભક્તિ મંત્રથી રંગ્યાં, નિજનાં ઉર ને અંગ; એ અને જીવનગી, છતિયે જીવન-જંગ. દેવભૂમિથી દેવ કે આ , માનવ સેવા કાજ; ચિંતન ચિત્તે ધર્મનું નિત્ય, સજિયે સાધુ સાજ. સેવના કેરાં પિયૂષ પાતાં, વેરિયાં જીવન-ફૂલ; ઉત્કર્ષ કાજે લેકના જેણે, દાખવી શકિત અતૂલ. રંગની છાલક આજ છટા, ફૂલડાં નાંખે સૂર; આજ શે ઉત્સવ ઉર ઉમંગ, ઉજવે લેક આતુર. માનવતાની દિવ્ય પ્રતિમા, પૂજન એનાં થાય; ભાવને સિંધુ ઉછળે આજે, પ્રાણનાં પુષ્પ વેરાય. ત્યાગ છે જેને જનતા જાણે, જાણે જીવન મ; જીવજે જોગી ! જનતા કાજે, શીખવી વીરને ધર્મ.
– મૂળજીભાઈ પી. શાહ
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
92118 'in file a Ile Drills
Page #13
--------------------------------------------------------------------------
________________
નિવેદન
Sજરાતનાં પરમ ધન સમા વિદ્વાન મુનિ મહારાજ શ્રી. વિદ્યા
9 વિજ્યજીના જીવન પરિચયનો આ વિસ્તૃત ગ્રંથ તૈયાર કરી ગુર્જર જનતા સમક્ષ રજૂ કરતાં મને આનંદ થાય છે.
મુનિરાજનું આખું યે જીવન અભ્યાસ કરવા જેવું છે. શ્રદ્ધા અને સાધના દ્વારા માનવી કેવી અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે-માનવતાના કેવા અનોખા શિખરે જઈ બેસે છે-જ્ઞાનનો પરમ પ્રકાશ કેવી રીતે પામી શકે છે-એ બધું મુનિરાજનાં જીવનદર્શનમાં જોઈ શકાય છે.
તેઓશ્રીએ રચેલા અનેક ગ્રંથ ગુર્જર પ્રજાના વારસા સમાન છે. એમાં ધર્મ અને જ્ઞાનનાં તેજ ઝળહળે છે. આ જીવનપરિચય તૈયાર કરવાને અંગે એમના તમામ ગ્રંથોનો અભ્યાસ કરવાની મને તક મળી અને ત્યારે જ મને લાગ્યું કે આવા પરમ સાધુનાં જીવનમાંથી જનતાએ ઘણું શીખવાનું છે. આ ગ્રંથ તૈયાર કરવામાં પણ એમના એ ગ્રંથો મને ખૂબ સહાયભૂત થઈ પડયા છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
[<]
કર્તવ્યની કડી ઉપર જનતાને લઇ જવી-સાચા જીવનધર્મ સમજાવવા–સંસારમાં માનવતા અને જ્ઞાનનાં અજવાળાં પાથરવાંએ પ્રત્યેક સાચા સાધુને ધર્મો છે. મુનિરાજે સંસારની સુંદર સેવા કરી છે. એ જીવનસાધના આ ગ્રંથમાં આલેખાઇ છે.
આ ગ્રંથ જેમની પ્રેરણાથી હું તૈયાર કરી શકયા છું એ સુપ્રસિધ્ધ ‘ શારદા માસિકના તંત્રી અને આપણા જાણીતા લાકસાહિત્યકાર શ્રી. રાયચુરાભાઇના હું ઘણા આભારી છું. આ ગ્રંથની રચનાને અંગે મુનિરાજ જેવા પરમ સાધુપુરુષને હું પરિચય પામી શકયા એટલું જ નહિ, ગ્રંથ દ્વારા ગુર્જર પ્રજાને પણ હું એમનું જીવનદર્શીન કરાવવા શક્તિમાન થયા એથી મને વિશેષ આનંદ થાય છે.
જીવન તે ગુજરાત વધાવી લેશે
2
આવા પરમ સાધુપુરુષના એવી આશા રાખી વિરમું છું.
રાધાષ્ટમી : સ* ૨૦૦૫ વડાદરા ઃ તા. ૩૮-૮-૪૯
} મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહુ
Page #15
--------------------------------------------------------------------------
Page #16
--------------------------------------------------------------------------
________________
છે
કે
શ્રી. ગોકુળદાસ દ્વારકાદાસ રાયચુરા
Page #17
--------------------------------------------------------------------------
________________
આદિ વચન
ભારતવર્ષના રમણિય બગીચા સરીખું ગુજરાન આજે જગતમશહુર છે. ગુજરાત સંત મંહતોની ભૂમિ હોવાથી કવિઓ એને પુણ્યભૂમિ કહે છે અને સાચે જ ગુજરાત એ ઉપમાને ઉજજવળ બનાવે એવા સંતના ઈતિહાસની અણમૂલી સામગ્રી જગત સમક્ષ આજે ધરી શકે તેમ છે.
ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. વિરાગની પરમદશાએ પહોંચેલા જૈન સાધુઓના કૃપાપાત્ર થવાની એ વખતે મને અનેક તક સાંપડતી. મહાવીર જન્મદિન હોય કે જિન ધર્મને લગતી અન્ય કોઈ પણ સમારંભ હોય એમાં વ્યાખ્યાન આપવા માટે વારંવાર માટે જવાનું થતું. બહુ ભાવથી અને પ્રેમપૂર્વક સમારંભમાં હું હાજરી આપતો.
મારાં ચુસ્ત વૈષ્ણવ ગણાતાં માશીબા એ વખતે મને કહેતાં કે “ દીકરા ! જૈનોના અપાસરામાં આપણાથી ન જવાય.” હું એ
Page #18
--------------------------------------------------------------------------
________________
[૧૦]
માશીબાને વિનયપૂર્વક સમજાવતઃ “માશીબા ! જેને ધર્મ કહેવામાં આવે છે એમાં અધર્મ ન હોય. નવો યુગ આવે છે. જેમાં ધર્મ ધર્મ વચ્ચે ઝગડા ન હોય, મત મતાંતર ન હોય, વાદવિવાદ ન હોય, ભેદભાવ ન હેય”
મારા આ શબ્દો પર એ વષ્ણવ હૃદય વિચાર કરતું થયું. મેં એમને ધર્મોનું સાચું દર્શન કરાવવા વધુ પ્રયત્નો કર્યા એમાં હું સફળ થયો ને પરિણામે એમણે નીચેની મારી કાવ્ય પંકતિઓને વધાવીઃ
સર્વ ધર્મના સૂત્રમાં,
સત્ય પ્રેમ ને નેક; જુદા જુદા માર્ગ છે,
અંતે એકનું એક. જન સાધુઓના કૃપાપાત્ર તરીકે, વિલેપારલેમાં પોતાના શિષ્યમંડળ સહિત પધારેલા આપણા મહાન જ્યોતિર્ધર પૂ. વિજયધર્મ સુરિજી મહારાજના વ્યાખ્યાન પ્રસંગે જન આગેવાનોએ મને બોલાવ્યો.
ત્રીસ વર્ષ પહેલાંનાં એ પ્રભાતનું પ્રથમ દર્શન આજે પણ હું ભૂલત નથી. ધર્મધર્મ વચ્ચેની સમાનતાની મૂર્તિ સમા એ ગુરુવાર વિજયધર્મસૂરિનાં વ્યાખ્યાનોએ તથા એ મહાન ગુરુના વિદ્વાન શિષ્યમંડળે હું વધુ ને વધુ આકર્ષાયો ને સાક્ષર સાધુઓની સંસ્થાને પણ હું કૃપાપાત્ર બન્યો.
એકૃપા મારા પર ચાલુ રહી તે આજ દિવસ સુધી એ જ ભાવ અને એજ પ્રેમ અખંડિત ચાલુ રહ્યો છે. મારા પર પ્રભુની એ પરમ કૃપા છે એમ હું માનું છું.
Page #19
--------------------------------------------------------------------------
________________
[૧૧] પ્રાતઃસ્મરણીય શ્રી. વિજયધર્મસૂરિ પછી એમના શિષ્ય સાક્ષર સાધુવર્ય શ્રી. વિદ્યાવિજ્યજી મહારાજે પોતાના વિદ્વાન ગુરુની પ્રણાલિકા ચાલુ રાખી ગુજરાતના છેલ્લા પચાસ વર્ષના સામાજિક અને ધાર્મિક ઈતિહાસમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત ક્યું છે. લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ વિદ્વાન ગુરુના આ વિદ્વાન શિષ્ય ભારે શ્રમ ઉઠાવી પરમ સેવા સાધી છે.
વિદ્યાવિય' એ નામમાં અજબ વિજય સમાયેલો છે. સાક્ષર સમુદાયમાં એ નામ જેટલું પ્રિય છે એટલું જ એ નામ લોકસમૂહમાં પણ માનીતું છે. એ નામ પર હજારે લોકો એકઠાં થાય છે. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, સિંધ, બંગાલ અને મધ્યપ્રાંતના સેકડો ને હજારો કુટુંબનું
મુનિરાજ વિદ્યાવિજ્યજી એ મારું નામ છે. વિદ્યાવિજયજીની વાણમાંથી પ્રેરણા ઝીલી અનેક કુટુંબોએ પિતાના જીવનમાર્ગમાં સંસ્કારના ફૂલછોડ રેપ્યા છે, પડ્યા છે અને એનાં ફૂલડાંની ફોરમ આજે ચારે કોર મઘમઘી રહી છે.
આવા સાક્ષર સાધુ, વિદ્વાન વક્તા, મહાન પંડિત અને સર્વ ધર્મ અભ્યાસી પુરુષ એ જન્મભૂમિ ગુજરાતનું પરમ ધન છે.
ગુજરાતના એ પરમધન સમા સાધુવયંનો એક પ્રસંગ આલેખવાની લાલચ હું રોકી શકતો નથી.
પોરબંદરમાં ગુરૂવર વિજયધર્મસૂરિજીનો સંવત્સરી મહોત્સવ હતો. હું તથા મારા મિત્ર શ્રી. ગઢવી મેરૂભા એ પ્રસંગે પોરબંદર ગયા. જૈન વાડીમાં સવારે મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજી મહારાજનું વ્યાખ્યાન હતું. આખી યે વાડી સ્ત્રી પુરૂષોથી ઉભરાતી હતી.
Page #20
--------------------------------------------------------------------------
________________
[15]
ગુજરાતનુ વતૃત્વ સાચે સ્વરૂપે જે વકતાઓએ ખીલવ્યું છે એમાં અગ્રસ્થાનના વકતાએમાં મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી એક છે.
હમેશની સૌમ્યવાણીવાળા વિદ્યાવિજયજીની આજની વાણી તાતી તરવારની ધાર જેવી જણાતાં મેં શ્રી. મેરૂભાનું ધ્યાન ખેંચ્યું. અમે બંને સાવધ થયા અને લક્ષપૂર્વક એ મહાન સમાજસુધારક સાચા સાધુની વાણી સાંભળી.
વાત એમ હતી કે પારદર એ શ્રીમંત વિકાનું મહાનગર. જૈન વણિક ગૃહસ્થાની સારી વસતિ પારબંદરમાં છે. વ્યાખ્યાનમાં માટી સખ્યામાં આવેલ જૈન સ્ત્રી સમુદાયના આછાં વસ્ત્ર અને એમાંથી ઝળકતાં હીરા મેતીનાં આભૂષાથી આ સાચા સાધુ અકળાયા હતા. એક મહાન ધર્મોપદેશક અને સાચા સમાજ ઉત્તારકની લાગણીથી ભરપૂર એ વ્યાખ્યાનના કેટલાક ભાવ આજે પણ હું ભૂલ્યા નથી.
હું આ શું બેઉં છું ? તમે સહુ જૈન મુનિના વ્યાખ્યાનમાં આવ્યા છે કે સિનેમાને ખેલ જોવા આવ્યા છેા? પાતપાતાની ઢીંગલીએને શણગારી પોતાની લક્ષ્મીનુ પ્રદર્શન કરવાની હરીફાઇ કરતા હેય તેમ શ્રીમ તે। . અહી એકઠા થયા છે કે શું ? હું કઇ સમજતા નથી. વિકાર ઉત્પન્ન કરનારાં વઆભૂષણોથી સજ્જિત અેનાને જોઈ. હું લાઉ છું. આ સ્થળ અત્યારે કાષ્ઠ ધાર્મિક વ્યાખ્યાનનું લાગતું નથી. પણ કા સિનેમાના શે। જેવું લાગે છે કારણ કે વિકારના અગ્નિ સળગાવે એવી વસ્ત્ર અને આભૂષણાની સામગ્રીનું અહીં પ્રદર્શન ભરાયું છે. મારી સાથે મારા જુવાન શિષ્યા છે ઉપરાંત વ્યાખ્યાનમાં પણ જુવાને ને સમૂહ મેટા છે. એ સહુમાંથી એકાદ જણુમાં પણ જે ક અનિષ્ટ વિકાસ જન્મે તે। આ વ્યાખ્યાનાના અથશે! ? ’
Page #21
--------------------------------------------------------------------------
________________
[૧૩]
આ શબ્દોમાં કેટલાક મૂળ શબ્દો છે જ્યારે કેટલાક જે ભાવથી એ બોલાવ્યા હતા એના સારરૂપ છે પણ આજે પણ એ શબ્દો બોલનાર એ મહાન સુધારક સાચા સાધુને મારું શિર કોટિ કોટિ વાર વંદે છે. આવા સાધુ ઉપદેશકે એ સમાજનું, દેશનું અને રાષ્ટ્રનું સાચું ધન છે.
બીજે દિવસે એ વાડીમાં જે ઑને આવી એ સર્વેએ સાદાં વસ્ત્રો પરિધાન કર્યા હતાં. દાગીનાને ઠઠેરે દૂર થયો હતો હતો અને એને સ્થાને સાદાઈની પ્રભુતા ઝળકતી હતી.
ગુજરાતના એ પરમધન સમા મુનિરાજ વિદ્યાવિજયજીના જીવન પ્રસંગે આલેખી ગુજરાતના જાહેર જીવનનો પચાસ વર્ષનો ઇતિહાસ તૈયાર કરવાના મારા વર્ષો જુના અભિલાષ હતા. એ અભિલાષ ગુજરાતના લોકપ્રિય રાસકવિ અને જાણીતા લેખક, વડોદરાના મારા જુવાન મિત્ર શ્રી. મૂળજીભાઈ પી. શાહ સમક્ષ મેં જાહેર કર્યા અને એમણે ઉત્સાહપૂર્વક આ કાર્ય ઉપાડી લઈ ગુજરાતી ભાષાના જીવનચરિત્રના સાહિત્યમાં આ એક અણમૂલું પુસ્તક અર્પણ કર્યું છે.
જેવા વિશિષ્ટ છે મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીના જીવનપ્રસંગો એટલી જ વિશિષ્ટતાથી શ્રી. મૂળજીભાઈએ એ પ્રસંગોની રજૂઆત કરી આખા એ પુસ્તકની સફળ સંકલના કરી છે.
આપણું જીવનચરિત્રના સાહિત્યમાં એક વિશિષ્ટ પુસ્તકનો ઉમેરો કરતું આ નવિન પુસ્તક નૂતન ગુજરાતમાં જરૂર ભાત પાડશે અને સમગ્ર ગુજરાત-મહાગુજરાત એ પુસ્તકનો સાચે સત્કાર કરશે એવી મારી દઢ શ્રદ્ધા છે.
શારદા કાર્યાલય : વડોદરા રે ) શ્રાવણી પૂર્ણિમા : સંવત ૨૦૦૫ - -
ગેકુલદાસ દ્વારકાદાસ રાયચુરા
Page #22
--------------------------------------------------------------------------
________________
આભાર
પુસ્તકના વિષય સબંધી તે અમારે શુ કહેવાનું હોય ? આ પૂજ્યપાદ મહારાજશ્રી વિદ્યાવિજયજી જેવા ત્યાગી અને સયમી, લેખક અને વકતા, સાહિત્યકાર અને શિક્ષાપ્રચારક ધ વીર સાધુપુરુષના આંતર અને ખાદ્ય જીવનને પરિચય જનતા કરે અને એમના આદતે આદર કરી પેાતાનું જીવન બનાવે, એ અભિલાષા અમે નિરંતર સેવીએ છીએ.
આ અભિલાષાની સફળતાના સાધન તરીકે મહારાજશ્રીનું આદર્શ અને ચેાગ્ય જીવનચરિત્ર લખી આપવાની અમારી વિનંતિને સ્વીકાર કરી શ્રદ્દા, ભકિત તેમજ લેખનકળાયુકત આવું અપૂર્વ જીવનચરિત્ર લખી આપવા માટે ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર, લેખક અને કવિ શ્રીયુત મૂળજીભાઇ પી. શાહને; ગુજરાતી સાહિત્યમાં પેાતાનું અનેાખું સ્થાન મેળવવા માટે નિર્માણ થયેલા આ ગ્રંથ ઉપર વિદ્વતાપૂર્ણ તેમજ ઘણા વર્ષોંના મહારાજશ્રીના અંગત પરિચયમાં આવી પેાતાનેા જાતીય અનુભવ
Page #23
--------------------------------------------------------------------------
________________
[૧૫].
મેળવી હૃદયના ભાવોના નવનીતરૂપે સુંદર પ્રસ્તાવના લખી આપવા માટે આપણા લેકસાહિત્યના ઉદ્ધારક અને પ્રસિધ્ધ “શારદા' પત્રના સંપાદક શ્રીયુત રાયચુરાભાઈનો, તેમજ આવા સુંદર ગ્રંથને સુંદર આકારમાં છાપી આપી એના મહત્વમાં વધારો કરી આપવા માટે “શ્રી રાયચુરા ગોલ્ડન જ્યુબીલી પ્રીન્ટીંગ વકર્સ'ના મેનેજર શ્રીયુત દુર્લભદાસ વિઠલાણીનો-એમ આ ગ્રંથની સર્વાગ–સુંદરતામાં સાથ આપનાર ત્રિપુટી બંધુઓને અમે અંતઃકરણથી આભાર માનીએ છીએ.
તા. ૪ : ૮ : ૪૯ ) શિવપુરી (ગ્વાલિયર)
સત્યનારાયણ પંડ્યા
મંત્રીશ્રી વિ. ધ. સૂરિ ગ્રંથમાળા
Page #24
--------------------------------------------------------------------------
________________
વીરનાં સતાના
જૈ
ન સંધ એટલે ચતુર્વિધ સંધ. રાજસિંહાસનની પેઠે એ ધર્માં.
શ્રાવિકા. એનું અકકેક અંગ સરમુખત્યાર નહિ; ચારે દિશાઓની ચતુર્વિદ જ્યાત મળે ત્યારે તે સ સંગમ ધર્માં'ચક્રવર્તી થાય.
પુણ્ય ને પાપના ભેદ એ એમનેા ધર્મોપદેશ; સદાચરણ એ એમની સિદ્ધિ ને તી . પણ વૈરાગ્ય તે તપશ્ચર્યાની જૈન પ્રથા નવીન નિરાળી ને અનેાખી છે. આયુષ્યભરનાં સંસાર ત્યાગ ન કરાય, સદાની સંન્યસ્ત દીક્ષા ન લેવાય એવી આત્મનિળ વિશાળ માનવતાને કાજે માસ માસના પક્ષપક્ષના તિથિતિથિના પ્રહરપ્રહરના ત્યાગ ને તપશ્ચર્યાનાં વિધવિધનાં વિધાને એમના દી દર્શી સંસારશાસ્ત્રીઓએ નિર્ધારેલાં છે. પ્રત્યેક માનવી કાંઇ વૈરાગ્યયેાધ નથી કે સની કાંચળીની પેટે સંસારને ગાડી દે. બહુધા જતેા નિ`ળ છે, મનુષ્ય સ્વભાવ અસ્થિરતા રંગી છે; જૈન મહાત્માએએ એ જોયું તે ઉપાયેા નિયેાજ્યા. પગલાંનાં તેર જેટલું માનવી ચાલે ને પાંખમાંનાં વ્હેર જેટલું પંખી ઉડે.
Page #25
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
ન્હાયા એટલું પુણ્ય, અને ઘડીકે સંસાર ત્યાગ્યા એટલા સન્યાસ. એ બે વિચાર તે જૈન સ`સારશાસ્ત્રીઓએ આંખેલ પેાસહ ઉપધાન, ઉપાશ્રયવાસ અપવાસ નિયેાજ્યા ને પળાવ્યા, અને એમ વૈરાગ્યને ને સંસારત્યાગને સ્વાદ જનતાને ચખાડયા. દુનિયા દેવાની નથી, માનવીની છે, એ જૈનાચાર્યાં વીસર્યાં નથી, અને છતાં મધ્યવતી ભાવની સાળે કળામાંથી એક ખંડિત થવા દીધી નથી.
તે તે જૈનઃ હિરપુતે, ઋત્રિયકુળના મહાવેગાને વશ કરે તે વીરપુત્ર. એ ભાવ તે અખંડ જ રાખ્યા.
સરવાળે તે। . સાચે જૈન એટલે જિતેન્દ્રિય; ભીષ્મ પિતામહના નાનેરા ભાઇ.
ગુજરાતના જૈન એટલે મૂળ વતને બિનમાલના શ્રીમાળી, એશિયાના એસવાલ, પ્રાગવટને પારવાડ. અને ગુજર દેશને તન કીધે સૂરતના ગોપીપરાતા સાગરસફરી ઝવેરી, અમદાવાદના માણેકચોકને મહાભાગ મહાજિનયા, અને અણહિલપુર પાટણનેા ધમવીર, રાજવીર, ધનવીર, સાગરવીર, તે ડહાપણવીર વૈશ્યરત્ન.
પણ એની મહામાનવતાએ ગુજરાતનેા જૈન એટલે પદ્ગુણસ’પન્ન સંન્યાસી ને પદ્ગુણસંપન્ન ગૃહસ્થાશ્રમ. સંન્યાસીપક્ષે આપા કાળમંડપને સાઢાવી ગયા પાદલિપ્તસૂરિ, શીલગુણસૂરિ, હેમચંદ્રાચાય, મેરંતુ ંગાચાય, આનંદઘનજી, અને હીરવિજયસૂરિ
અને ગૃહસ્થપણે આપણા કાળમંડપને સેાહાવી ગયા જગડ્રશાહ, વસ્તુપાળ-તેજપાળ, શાંતિદાસ નગરોની વંશવેલ, હઠીસિંહ શેઠ અને
* સ્વ. કવિ ન્હાનાલાલે રજૂ કરેલી એ નામાવિલમાં આપણે બીજા મે નામેા જરૂર ઉમેરી શકીએ-એક શ્રી. વિજયધ સૂરિજી અને ખીજા શ્રી. વિદ્યાવિજયજી.
Page #26
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
એમનાં સખાવતે બહાદુર હરકુંવર શેઠાણી.
ગુજરાતની જૈનસ'સ્કૃતિની એ શિખરમાળ, એ જેટલાં આભને સાપે એટલી જૈન સંસ્કૃતિ આભને માપે. જૈન સંઘનું એ જ્યેાર્તિમ`ડળ. એવા સમથૅ ત્યાગ વૈરાગ્યના અવધૂતા અને એવાં સમથગૃહસ્થાશ્રમનાં મહારત્ને ગુજરાત ! તારે ખેાળે પાકયાં છે, તેનાં મારાં તને અભિનંદન છે !
ચતુર્વિધ જૈન સંધ ! આપના ઇતિહાસ યશપ્રભાળે છે. વાંચે, વિચાર। . તે નવઇતિહાસ ઘડે. ભૂતકાળથી ભવિષ્ય સવામાં સરળે. ત્યાગધમ` તે સંસાર ધર્મ બન્યેય ોગવતાં આપની સંસ્કૃતિને આવડયાં છે. જૈન એટલે ગુજરાતના રાજવ શને રક્ષણહાર અને ગુજરાતનેા શણગારણહાર.
સ્વ૦ કવિવર ન્હાનાલાલ
Page #27
--------------------------------------------------------------------------
________________
અ નું ક્રમ
0
ખંડ ૧ લો : વતનમાં ખંડ ૨ જી : ગુરૂકુલવાસમાં ૧ જન્મ
૫ ૧૪ માર્ગદર્શક મિત્રનું ૨ કૌટુમ્બિક જીવન - ૯ પુનર્મિલન ૩ પ્રાથમિક શિક્ષણ ૧૩ ૧૫ કાશી-બનારસ ૪ સ્વભાવ
૧૮ ૧૬ મનની મુંઝવણ ૫ પિતાજીનું સુખદુઃખ ૨૪ ૧૭ પાઠશાળાના વિદ્યાથી ૭૪ ૬ છપ્પનિયો દુકાળ ૨૮ ૧૮ ગુરુજીની છત્રછાયા ૭ સાઠંબાનું ધાર્મિક જીવન ૩૨ ૧૯ પાઠશાળાની પ્રસિદ્ધિ ૮ અનાથતા
૩૭ ૨૦ પ્રસ્થાન ૯ દેહગામમાં
૪૦ ૨૧ ભક્તિની કસોટી ૧૦ શરમાળ પ્રકૃતિ ૪૫ ૨૨ મુસાફરીમાં ઘડા અને ૧૧ જીવન પલટો ૪૮ ઘેટાની ઘટના ૧૨ શ્રદ્ધાનો પ્રભાવ પર ૨૩ દીક્ષાનો નિર્ણય ૧૩ વતનમાંથી વિદાય ૫૫ ૨૪ બહેચરદાસના
Page #28
--------------------------------------------------------------------------
________________
વિદ્યાવિજય ૨૫ વડી દીક્ષા
[ ૨૦ ]
૯૯
૧૦૩
ખંડ ૩ જો : સાધ્યસિદ્ધિ ૨૬ પાઠશાળાને પુનરુદ્ધાર ૧૦૯
૧૧૨
૨૭. આરાધના
૨૮ સાધનાને માગે
૧૧૮
૨૯ અંતરના ઉદ્ગાર
૧૨૧
૩૦ કાની જીત ? મેહ કે ૧૨૪ પ્રેમની ?
ખ'ડ ૪ થા : મારવાડ મેવાડ ને ગુજરાતમાં ગર્જના
૩૧ મારવાડ
૩૨ સગ્રામ
૩૩ ઉદયપુરનું અદ્ભુત ચતુર્માસ ૩૪ પ્રતિજ્ઞાની પૂર્ણતા ૭૫ અમદાવાદને આંગણે ૭૬ ગુરૂદેવના અ’ગરક્ષક તરીકે ૧૫૦
૪૦ ગુરૂદેવનું સ્મારક
ખંડ પ મેા : ગુરૂદેવના સ્વર્ગવાસ અને સ્મારક ૩૮ ગુરૂદેવના સ્વર્ગવાસ ૩૯ ગુરૂદેવને વિયાગ
૧૯૬
ખંડ : ૬ ઠ્ઠો વીરતત્ત્વ પ્ર મ`ડળ (સંસ્કૃત મહાવિદ્યાલય) ૪૧ શિવપુરીમાં
૪ર વિદ્યાવિજયજીનાં જમન
શિષ્યા
૪૩ જંગલમાં મંગલ
૪૪ ‘આઇડિયલ મક’માં શિવપુરીની સંસ્થા ૪૫ શિવપુરીથી પ્રયાણુ
૧૭૫
૧૮૦
૧૮૩
૧૮૭
૧૯૦
૧૩૧
૧૩૬ ૪૬ ગુજરાતમાં પુનઃપ્રવેશ ૧૯૮ ૪૭ મુનિસમ્મેલનની પ્રાથમિક ભૂમિકા ૧૪૩ ૪૮ સાધુસંમેલન ૧૪૮ ૪૯ જન્મભૂમિમાં
૧૩૮
ખંડ ૭ મે ઃ પુનઃ ગુજરાતની ગાદમાં
૨૦૦
૨૦૮
૨૧૪
ખંડ ૮ મા : સિંધના પ્રવાસ ૫૦. કરાચીનું નિમ ત્રણ ૫૧ કરાચીના નિર્ણાય ૧૫૫ પર સિંધમાં પ્રવેશતાં
૧૬૯ ૫૩ સિંધની સફરે
૨૨૨
૨૨૪
૨૩૦
૨૩૩
Page #29
--------------------------------------------------------------------------
________________
[૨૧]
૩૩૬
૨૭૩
૫૪ હાલા ને હૈદ્રાબાદ ૨૪૦ ૭૩ કચ્છના પાટનગરમાં ૩૨૯ ૫૫ કરાચીને કિનારે ૨૪૪ ૭૪ ભૂજથી વિદાય ૩૩૩ ૫૬ પ્રવેશ પ્રસંગે ૨૪૭ ૭પ માંડવીમાં મહાવીર ૫૭ સજ્જનોનો સંપર્ક ૨૫૦ જયન્તી ૫૮ સમસ્તજનોનો
૭૬ વિદ્યાર્થી પરિષદ ૩૪૦ ભક્તિ ભાવ ૨૫૬ ૭૭ ભૂજમાં ચતુર્માસ ૩૪૨ ૫૯ કરાચીમાં વિવિધ પ્રવૃત્તિ ર૬૩ ૭૮ કચ્છનાં અન્ય ગામમાં ૩૪૯ ૬૦ કેટલાંક વિશિષ્ટ
૭૯ ગામડાની ગોદમાં વ્યાખ્યાનો ૨૭૦ (મંજલ)
૩૫૩ ૬૧ સિંધ કેલેનિઓમાં ૬૨ કુક્કાની પાપી પ્રથા ર૭૭ ખંડ ૧૦ મે : ભ્રમણું ૬૩ જૈન ધર્મ પ્રવૃત્તિ ૨૮૧ શિવપુરી-શરણું ચ ૬૪ જીવદયા પરિષદ ૨૮૩ ૮૦ પાલીતાણાનાં પવિત્ર ૬૫ નવરાત્રિ હિંસાનિષેધ
ધામમાં પ્રવૃત્તિ
૨૮૭ ૮૧ પોરબંદરનું ચતુર્માસ ૩૬૯ ૬૬ દીક્ષા પ્રવૃત્તિ ર૯૧ ૮૨ શંખેશ્વર ૬૭ સામાજિક પ્રવૃત્તિ ૨૯૭ ૮૩ અમદાવાદને આંગણે ૩૭૬ ૬૮ વિભૂત્તિઓની
૮૪ દશવર્ષે પાછા જ્યન્તીઓ ૩૦૧ દેહગામમાં ૬૯ ગરીબના સાથી ૩૦૭ ૮૫ માળવાની ધરતી ઉપર ૩૮૨ ૭૦ માંદગીને બીછાને ૩૧૧ ૮૬ ઉજજૈન
૩૮૫ ૭૧ વસમી વિદાય ૩૧૬ ૮૭ ઈંદ્રપુરીને આંગણે ૩૮૯
૮૮ પુનઃ શિવપુરીમાં ખંડ ૯ : કચ્છને પ્રવાસ ૭રે કચ્છના કિનારે ૩૨૩ ખંડ: ૧૧મે સંયમ અને
૩૭૩
૩૮૦
૩૯૪
Page #30
--------------------------------------------------------------------------
________________
[૨૨]
૪૯૩
જ્ઞાનને પ્રસાદ
માનપત્ર .૯ વિદ્યાવિયજીનું , ૧૦ વિદ્યાર્થી પરિષદના વ્યક્તિત્વ
૪૦૫
પ્રમુખપદેથી આપેલું ૯૦ મુનિરાજના ગ્રન્થો ૪૧૨ વ્યાખ્યાન ૪૯૮ ૯૧ શીલ-સંયમનો પ્રભાવ ૪૨૫ , ૧૧ ભૂજની સમસ્ત પ્રજા ૯૨ વિચારસાગરનાં મોતી ૪૩૯ તરફનું માનપત્ર પ૧૪
૧૨ અબડાસાની પંચખંડ ૧૨ મેઃ પરિશિષ્ટો તીથી જૌતીર્થ પર પરિ ૧ વિદ્યાવિજયજીએ , ૧૩ સંસ્કારમૂર્તિ વિ. વિ.
રચેલા ગ્રંથો ૪૫૫ નું એક વ્યાખ્યાન પર , ૨ વિદ્યાવિયજીનાં , ૧૪ પોરબંદરની સમસ્ત
ચતુર્માસ ૪પ૮ પ્રજાનું માનપત્ર પર » ૩ બડનગરનું માનપત્ર ૪૬૦ ” ૧૫ પોરબંદરના ના. , ૪ દેહગામનું માનપત્ર ૪૬૨ મહારાણા સા. નું ૫ વિદ્યાવિજયજીનું
પ્રવચન
૫૩૦ સ્વાગત વ્યાખ્યાન ૪૬૬ ” ૧૬ મધ્યભારતીય હિન્દી - ૬ સાધુસંમેલન સંબંધી
સાહિત્ય સમિતિ માર્ગદર્શક લેખ ૪૭૦ તરફનું માનપત્ર પ૩૩ , ૭ સાધુસંમેલનનું
સિંહાવકન ૪૭૯ સૂચિ » ૮ કરાચીની સમસ્ત પ્રજા ૧ નામની અનુક્રમણિકા
તરફથી મળેલું ૨ ગામની અનુક્રમણિકા ૧૭
માનપત્ર » ૯ કરાચી જૈન સંઘનું
૪૯ો.
Page #31
--------------------------------------------------------------------------
________________
સાચી દીવાદાંડી
સમુદ્રની સપાટી પર ફરતાં ફરી વહાણે ખરાબે લાધે નહિ એટલા માટે દીવાદાંડીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ જ રીતે આ ભવસાગર તરી પાર ઊતરવાનો પ્રયત્ન કરનાર માનવી માટે પણ ખરાબ ન લાવે તેટલા માટે દીવાદાંડીઓ હોય છે. પહેલી સ્થાવર હોય છે ત્યારે બીજી જંગમ દીવાદાંડી. સાધુ સંન્યાસી, સંત મહંત, ઉપદેશકે વગેરે કે જેઓ એક સ્થળેથી બીજે સ્થળે પરિભ્રમણ કરી, ભવાદધિમાં ભટકતાં અને આ સંસાર સાગર તરવા મથતાં આપણા જેવા અલ્પજ્ઞ માનવીઓને માર્ગદર્શન કરાવવા પેલે પાર પહોંચાડે છે તે જંગમ દીવાદાંડીઓ છે. પૂજ્ય મુનિ મહારાજ વિદ્યાવિજયજી પણ આમ એક જંગમ દીવાદાંડી છે એમ મારું માનવું છે.'
- હીરાલાલ નારાયણજી ગણાત્રા
Page #32
--------------------------------------------------------------------------
________________
જોગી જંગમ સેવડા, સંન્યાસી દરવેશ બિના પ્રેમ પહુચે નહિ, દુર્લભ સતગુરૂ દેશ.
જે તું ચાહે પ્રેમધન, વિષય થકી મન મોડ; શ્રદ્ધા તત્પરતા સહિત, ચિત્ત ભજનમાં જોડ.
– સંત કબીર
ભીમ વૈરાગ્યથી ધારીને, તજી છે દેહવાસના; આલબી આત્મલક્ષ્મીને, સજી છે સ્નેહભાવના.
મને ભાવે નથી જેણે, દુરીચ્છા પાપની કરી; શીલને સાચવ્યું જેણે, સદાયે સનેહને વરી.
–સ્વ૦ કવિવર ન્હાનાલાલ
Page #33
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનું પરમધન મુનિરાજ વિદ્યાવિજયજી
Page #34
--------------------------------------------------------------------------
Page #35
--------------------------------------------------------------------------
________________
મુનિરાજ વિદ્યાવિજયજી
Page #36
--------------------------------------------------------------------------
Page #37
--------------------------------------------------------------------------
________________
ખંડ : પહેલા
વતનમાં
Page #38
--------------------------------------------------------------------------
Page #39
--------------------------------------------------------------------------
________________
જન્મ
20) જથી સાઠ વર્ષ પહેલાંનો એ સમય હતો. તે વખતે
* ભારતવર્ષમાં આજની રાષ્ટ્રીયતાનો જુવાળ નહોતો આવ્યો. મૈયા ભારતીનાં બંધન છોડાવનાર એક સાધુ પુરૂષે જન્મ ધારણ કરે તેર ચૌદ વર્ષ થઈ ચૂક્યાં હતાં, છતાં તે વખતે કોઈને સ્વને એ ખ્યાલ ન હતો કે એ પુણ્ય પુરૂષના પ્રતાપે આજથી સાઠ વર્ષ પછી ભારત વર્ષ ગુલામીની શૃંખલાઓથી મુક્ત થશે ! દેશનું સામાજિક વાતાવરણ પણ એવી જ ગુલામી દશા ભોગવતું હતું. અને ધાર્મિક અરાજક્તા તો દેશમાં સૈકાઓથી જ ચાલી રહી હતી. એ સમયે વિ. સં. ૧૯૪૭ના આશ્વિન વદ ચોથને દિવસે મહીકાંઠાના મહિમાવંતા પ્રદેશમાં આવેલા સાઠંબા નામના ગામમાં આજના આપણા ચરિત્રનાયક મુનિરાજ શ્રી વિધાવિયજીને જન્મ દશા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં થયો હતો. એમનું મૂળ નામ તો બહેચરદાસ. એમના પિતાજીનું નામ અમથાલાલ અને માતાજીનું નામ પરસનબાઈ.
મુ. ૧
Page #40
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લે
અમથાલાલને બીજા ચાર ભાઈઓ તથા એક બહેન હતાં. તેઓનાં નામઃ અનુક્રમે જોઈતારામ ગોપાળદાસ હરગોવિંદ જેઠાલાલ અને જીવીબાઈ હતાં.
વિદ્યાવિજ્યજીને જન્મ સાઠંબામાં થયો હતો પરંતુ એમના વતનના સંબંધમાં હજુ સુધી એ પોતે નિર્ણય કરી શકયા નથી. એમનાં સગાંસંબંધીઓના કહેવા ઉપરથી એમ લાગે છે કે તેમના બાપદાદાઓ દહેગામમાં રહેતા હતા. કેટલાકનું એમ પણ માનવું છે કે મુનિરાજનું કુટુંબ “નારમિયાની મુવાડી” નામના એક નાના ગામડાનું રહીશ છે.
દેહગામના મુનિરાજના સંસારી અવસ્થાના સંબંધીઓ ગૌરવ લે છે કે “વિદ્યાવિજયજી મહારાજ અમારા ગામના છે.” સાઠંબાવાસીઓ પણ આજ શબ્દોમાં પોતાના ગામનું ગૌરવ બતાવે છે. અને એમ ગૌરવ દર્શન કરવામાં ખોટું શું છે ? હાથકંકણને આરસીની જરૂર નથી હોતી. આવી મહાન વિભૂતિઓ પોતાના વતનના શણગાર રૂ૫ હોવાનું ગૌરવ કે ન લે? પિતાનાં જ્ઞાનતેજથી મુનિરાજની કીર્તિ ચોમેર, પ્રસરી છે. પિતાના વતનવાસીઓ એ માટે પોતાની જાતને ધન્ય માને. એમાં શી નવાઇ !
દેહગામ વડેદરા રાજ્યનું અમદાવાદથી અરઢ માઈલને અંતરે આવેલા એક પરગણાનું મુખ્ય શહેર છે. દશાશ્રીમાળી વણિક કામનાં ત્યાં દોઢસો-બસો ઘર છે. “નારમિયાની મુવાડી” દેહગામથી ત્રણ–ચાર ગાઉને અંતરે આવેલું છે. મુનિરાજના બાપ-દાદાઓ દેહગામમાં આવીને રહ્યા હોય કે દેહગામથી ત્યાં જઈને વસ્યા હોય–ગમે તેમ હોય પણ મુનિરાજના પિતા અમથાલાલ પોતાના જીવનનિર્વાહાથે-સાઠંબા આવીને રહ્યા હતા.'
અમથાલાલના પિતા કરસનદાસ “પુનાદરા સ્ટેટના કારભારી
Page #41
--------------------------------------------------------------------------
________________
વતનમાં
હતા. સાઠંબા પણ એક નાનું સરખું ટેટ છે. એ વાત બનવા જોગ છે કે આ બંને નાનાં રાજ્યોના પરસ્પરના સંબંધોને અંગે અમથાલાલ કેઈની ભલામણથી સાઠંબામાં આવીને વસ્યા હોય. કારણ કે અમથાલાલને રાજ્યની સાથેનો સંબંધ ઘણો સારો હતો.
સાઠંબામાં દશા શ્રીમાળી વણિક જાતિનું માત્ર એક જ ઘર હતું. ત્યાંના બધા જેનો ઓસવાળ વાણિયા છે. અને તે સૌ લેકની સાથે મુનિરાજના કુટુંબનો સંબંધ કુટુંબ જેવો જ હતો.
અમથાલાલ એવા કોઈ માલેતુજાર ન હતા. સામાન્ય સ્થિતિના મધ્યમ વર્ગના જ એ એક ગૃહસ્થ હતા. સાદાઈ અને સરળતાથી પિતાને જીવન ગુજારતા. તે વખતની સામાજિક રહેણી કરણીને અાજના વાયરા વાયા ન હતા.
દેશમાં સોંઘવારી હતી. નાની આવકમાં પણ માણસ સારી રીતે પિતાના કુટુંબન નિર્વાહ ચલાવી શકતો.
અમથાલાલ અફીણ અને બીજી પરચુરણ વસ્તુને વ્યાપાર કરતા. આ ધંધો એમણે ઘણાં વર્ષ સુધી જારી રાખ્યો હતો.
ત્યાંના દરબાર સાથે અમથાલાલને ઘરવટ જે સંબંધ. માત્ર રાજ્યકીય બાબતમાં જ નહિ પણ કૌટુમ્બિક કાર્યોમાં પણ દરબાર એમની સલાહ લેતા. આમ અમથાલાલની બુદ્ધિમત્તાનાં તેજ ઠેઠ દરબાર સુધી પચી ગયાં હતાં.
અમથાલાલને ત્રણ સંતાન હતાં—એક પુત્રી અને બે પુત્રો. પણ બીજો પુત્ર તો બાલ્યવયમાં જ મૃત્યુનો મહેમાન બન્યો હતે. પુત્રીનું નામ ચંચળબહેન.
Page #42
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લા
અમથાલાલનું કુટુંબ મૂળથી જ શ્વેતામ્બર જૈન-મૂર્તિ પૂજક હોવા છતાં કુલપરંપરાથી દેવીદેવતાઓની માન્યતા ચાલી આવી હતી. અમથાલાલ પાતે પણ બહુચરા માતાના ઉપાસક હતા અને એને કારણે જ એમણે પેાતાના પુત્રનું નામ બહેચરદાસ રાખ્યું હતું. અને એમણે ખાધા પણ રાખી હતી કે જ્યાં સુધી અહુચરાજીનાં દર્શન કરવા ન જઇએ ત્યાં સુધી પુત્રના વાળ વધારવા. અને એમણે એ બાધા પૂર્ણ પણ કરી— બહુચરાજીના સ્થાનકે જઈ પુત્રના માલ ઉતરાવ્યા પણ ખરા.
८
હકીકત એવી બની હતી કે મહુચરાજી જતાં ખૂબ પાણી આવ્યું અને બહેચરદાસ એમાં ડૂબી ગયા. પિતાના શેકના પાર ન રહ્યો. હવે થાય શું ? ધ કરતાં ધાડ આવી ચડી, પણ કમની ગતિ કૈાણ પારખી શકે છે ? દીર્ઘ આયુષ્ય લઇ જન્મેલા મહેચરદાસ આવા અપાર સંકટમાંથી આબાદ બચી ગયા અને પિતાને આનંદ થયા. ત્યાંથી તે અહુચરાજી ગયા હતા. શ્રદ્ધાળુની સાચી શ્રદ્દા સદા ફળ્યા વિના રહેતી નથી.
Page #43
--------------------------------------------------------------------------
________________
: ૨:
કૌટુમ્બિક જીવન
ચ વર્ષની વયે બહેચરદાસૂની માતાએ આ ફાની
3. સંસારમાંથી કાયમને માટે વિદાય લીધી અને માતાનું મૃત્યુ એટલે બાળકને માટે તે જીવન સર્વસ્વનો લેપ.
જે બાળકની માતા એના શિશુવયમાં એને મૂકીને જાય એના લાલનપાલનનું શું? એના જીવનઘડતરનું શું? એના સંસ્કારસિંચનનું શું ? માતાની શીળી છાયા એ તો બાળકનો જીવનવિશ્રામ છે. માતૃત્વનાં તેજ સંસારને ઉજાળી રહ્યાં છે. માતાની મમતાનાં મૂલ્ય જગતમાં કેઈથી મૂલવાય એમ નથી.
માતા પિતાની શીળી છાંયડીમાં વાત્સલ્યનાં ઝરણાં વહેતાં હોય એવા સંજોગોમાં જે બાળકને ઉછરવાનું હોય છે તે ખરેખર ભાગ્યશાળી ગણાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૦.
ખંડ ૧ લે
પિતા કરતાં પણ માતાના વાત્સલ્યનો પ્રવાહ અધિક માનવામાં આવે છે. માતૃત્વનાં અમી સિંચનને મહિમા ખરેખર મટે છે.
રામચંદ્રજી અને કૃષ્ણચંદ્રજીને પારણે ઝૂકાવનારી માતાઓ ધન્યવાદને પાત્ર છે. એવી માતાઓ સંસારની શોભા છે. બાળકની સંસ્કારિતાનો આધાર એની માતા છે. શાસ્ત્રમાં પિતા કરતાં માતાનું મહત્ત્વ વધારે વર્ણવામાં આવ્યું છે.
ધર્માચાર્યો કરતાં પણ માતાનું સ્થાન શાસ્ત્રોએ ઉચું ગણ્યું છે उपाध्यायान् दशाचार्य आचार्याणां शत पिता। सहस्रं तु पितृन माता, गौरवेणातिरिच्यते ॥
અને ગૃહજીવનના આપણા લાડીલા કવિ સ્વ. બેટાદકરે માતૃત્વનાં ગુણ ગાતાં લખ્યું છે :
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ; એથી મીઠી તે મોરી માત રે !
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ.
દેને દૂધ એનાં દોહ્યલાં રે લોલ; શશીએ સિંચેલ એની સેડય રે!
જનનીની જોડ સખિ ! નહિ જડે રે લોલ,
છે
'
ગંગાનાં નીર તે વધે ઘટે રે લોલ, સરખે એ પ્રેમનો પ્રવાહ રે !
જનનીની જોડ સખી! નહિ જડે રે લોલ,
Page #45
--------------------------------------------------------------------------
________________
કૌટુમ્બિક જીવન
૧૧
એવી વ્હાલમેયી માતાની શાળા–મોંઘામૂલી છાંય જે બાળકને બાળપણમાં ગુમાવવી પડે એના નસીબ માટે શું કહેવું?
માતા એ તે। દુઃખના વિસામેા છે. પ્રેરણાની પરમ જ્યાત છે. શિશુકલ્યાણની જીવંત સ્મૃતિ છે—આશીર્વાદની અનારી છે.
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमोनमः ॥ આવી માતાનું વાત્સલ્ય-લાલનપાલન પામવા મળે તે તે બાળકનુ સદ્ભાગ્ય સમજવું.
પણ કની ગહનતા આગળ માનવી લાચાર છે. મહેચરદાસને માટે આ સુખ નઙેતું નિર્માયું.
માતાની ગેરહાજરીની ખેાટ ન સાલે તે માટે અમથાલાલનાં માતુશ્રી ઘરમાં રહેવા લાગ્યાં અને દાદીમા અને જીવી ફાઇની દેખરેખ નીચે બહેચરદાસનું જીવન ઘડાતું ગયું. એમનાં મ્હેન ચંચળ પણ ભાઇની ક્રાક ક્રીક વખત સંભાળ લઇ જતાં.
હેચરદાસનાં કાકી પણ એમાં કુટુંબ સાથે જ રહેતા, પણ કાકીને મિજાજ જમરા.
કાઇ દહાડા ને કહેવાઇ જાયઃ
• કાકી ! કાલે ખીચડીમાં મીઠું ઓછું પડયું હતું.
તા બીજે દિવસે જોઇ લેા એની મઝા. જમવા બેસે એટલે પૂરા રંગ જામે. ખેાભા ભરીને મીઠું ધબકાયુ" જ હાય ! ખારી તે ખીચડી એટલી બધી લાગે કે દરિયાનાં પાણીથીએ ખારી. અને જે ભૂલે ચૂક્રે કહેવાઇ જાયઃ
Page #46
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લે
• કાકી ! આજે મીઠું વધારે પડયું છે હાં ! ’તેા પછી બીજા દિવસની રસાઇમાં મીઠું જ ન મળે, એમાં કાકીને દોષ ન હતા. એ બિચારાં ગાંડાં – દાધાર ગાં જેવાં હતાં.
એમના મ્હેન એમને ઘણું ચાહતા. ભાને જુએ એટલે હેન અડધીઅડધી થઇ જતી.
૧૨
ભાઇšનના પવિત્ર પ્રેમ જેવા પ્રેમ સંસારમાં વિરલ છે. એ પ્રેમનાં ભાવદન વાણીમાં વણુ વાય એવાં નથી. એમાં એક બીન્તનાં બંધુત્વની મીઠાશ છે, આત્માનાં એજસ છે, માનવતાની મૃદુતા છે.
ભાઇબ્ડેન એક ખીજાને મળતાં ત્યારે પેટ ભરીભરીને વાત કરતાં.
Page #47
--------------------------------------------------------------------------
________________
: ૩ :
પ્રાથમિક શિક્ષણ
મ હેચરદાસે માનાનું વાત્સલ્ય ગુમાવ્યું હતું. જૂની પર
ગયા હતા. કાકી પાગલ હતી અને ફાઇબ્બા તા કયારેક જ આવી શકતાં.
આવા સંજેગેામાં એની સંભાળ લેવાની જવાબદારી અમથાલાલને શિર આવી હતી. પિતા બાળકની ગમે તેટલી સભાળ રાખે પણ માતાના બદલે તે। કયાંથી વળે? અને બાળકના હૅર માટે પિતાને કેટલુ કષ્ટ વેઠવું પડયું હશે તેની આપણે જરૂર કલ્પના કરી શકીએ.
અમથાલાલ એટલે સાંબાની એક ાણીતી વ્યક્તિ. સાંબાના હાકાર સાહેબ સાથે એમને નિકટના સબંધ, એટલે રાજકીય બાબતમાં એમની સલાહ લેવાતી. જૈન સમાજના અંદરના ઝગડાતા અત લાવવાનું કાર્ય પણ એમને શિરે આવતું. જુદી જુદી કામેા અને વ્યાપારી ક્ષેત્રોમાંના રગડા ઝગડાએ પણ એમને પતાવવા પડતા. ટૂંકાણમાં
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૪
ખંડ ૧ લે
અમથાલાલ જાણે સાર્વજનિક મિલ્કત બની ગયા હતા. જે કોઈને સલાહ સૂચનાની જરૂર પડતી તે અમથાલાલ પાસે દોડી આવતું ને અમથાલાલ પર પકારના કાર્યમાં કેટલીક વખત એવા રચ્યાપચ્યા રહેતા કે પિતાનું કાર્ય પણ વીસરી જતા; છતાં પોતાના પુત્ર પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન એમના હૈયામાં સતત જાગ્રત રહેતું.
અને આજથી સાઠ વર્ષ પહેલાંના શિક્ષણની પરિસ્થિતિ કલ્પી શકે છે ? તે જમાનામાં લાકડાની પાટી ઉપર ધૂળ નાખીને એક મોટા કત્તાથી અક્ષરો ઘુંટવાની પ્રણાલિકા ઘણે ખરે સ્થળે ચાલુ હતી. માત્ર ખાસ ખાસ સ્થળે નિશાળો બોલાઈ હતી. સાઠંબાને સારે નસીબે એક નિશાળ ત્યાં શરૂ થઈ હતી. એમાં સાઠંબા તેમજ આસપાસના ગામના વિદ્યાથીઓ શિક્ષણ લેવા આવતા. ત્યાં ગુજરાતી સાત ચોપડીઓ ભણાવવામાં આવતી. એક હેડમાસ્તર અને એક આસીસ્ટંટ માસ્તર એવા બે શિક્ષકેથી તાલુકા શાળા ચાલતી હતી.
એ જમાનાની વાત આજે કરીએ તે હસવું આવે. ગુજરાતી શાળાના મુખ્ય શિક્ષક (Head master) ને માસિક પગાર બાર કે તેર રૂપિયાનો, સહશિક્ષક ( assistant) નો માસિક પગાર પાંચ રૂપિયા અને વડાનિશાળિયાને પગાર મહિને આઠ આના.
પંદર વર્ષની વય સુધી તો બહેચરદાસને સાઠંબામાં જ રહેવું
પડેલું.
સાઠંબામાં એ ગુજરાતી છ ધોરણ ભણતા હતા. એમની બુધ્ધિથી પ્રસન્ન થઈ શિક્ષકે એમને વડાનિશાળિયા – Moniter તરીકે નિમેલા. અને કોક વખત એમણે વડાનિશાળિયા હોવા છતાં શિક્ષક તરીકેની કામગીરી પણ બજાવેલી. શાળામાં વડાનિશાળિયા તરીકે એમને
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રાથમિક શિક્ષણ
માસિક આડે આના મળવા લાગ્યા. પહેલી તારીખ આવે ને મડ઼ેચરદાસની હથેલીમાં ચાંદીની આઆની રમવા લાગે. મહેચરદાસના આનંદનેા પાર નહિ. અમથાલાલે પણ પુત્રની પ્રસન્નતામાં પેાતાની પ્રસન્નતા અનુભવી.
૧૫
પણ તે જમાનાની વાત આજે કયાં કરવી ? આજના જમાનામાં તમે તેર રૂપિયાના હેડમાસ્તર કે પાંચના પગારને માસ્તર કલ્પી શકે છે ? અને છતાં એ તે વ્યક્તિએ એ નજીવા પગારમાં પેાતાની ફરજ સાચા દિલથી અદા કરતી. એમાં એમને સતાષ હતા—આનંદ હતા—જીવનની સાચી મઝા હતી. આજે સેા–ચારસા રૂપીયાને પગાર મેળવનારાને પણ જે આનંદ—જે સંતાય નહિ મળતા હોય તે તે જમાનામાં આવી નાના પગારવાળી વ્યક્તિએ અનુભવતી. કારણ કે તે વખતનું સામાજિક જીવન સાદું હતું. આજના જેવી હાયવરાળ કાઇના હૈયામાં ન હતી. આજે તે પાશ્ચિમાત્ય પર્વને દેશની હવા જ ફેરવી નાંખી છે. અસ ́ાષની આગ પ્રકટાવી છે. ઇર્ષ્યાની ચિનગારીએ પણ વ્યાપક મની ગય છે. સંપ અને શાંતિને સ્થાને કુસપ અને અશાંતિનાં જાણે સામ્રાજ્ય પ્રવતી રહ્યાં છે અને એનું પુનરૂત્થાન કરવાને ભારતના મહાન સંત–પયગમ્બર સમા પરમ પુરૂષે લાખ લાખ પ્રયત્ના કરી ભારતને આઝાદ કર્યું અને પ્રકટેલા હુતાશનમાં પેાતાનાપ્રાણ સમર્યા. એ મહાન વિભૂતિના બલિદાનમાંથી આપણે સૌ એમના જીવન સિદ્ધાંતા જીવનમાં ઊતારી પાછો આપણી આર્ય સ ંસ્કૃતિ ભણી વળાએ તા જ આપણા ઉદય છે.
બાકી આજે તા રાજા કે પ્રજા, ગરીબ કે શ્રીમત-અધાના હૈયામાં લક્ષ્મીની લાલસા છે- જીવનની હાય છે.
એ વાત ખરી કે તે જમાનામાં આજના જેવી મેાંઘવારીના ‘ હાઉ ’ નšાતા. નવી રકમમાં માણસ શાંતિથી પેાતાને ઉત્તર નિર્વાહ
Page #50
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લે
ચલાવી શકતો. પરંતુ માનવીનાં હૈયાને એકલી સોંઘવારી જ પ્રફુલ્લ રાખી શકે છે? સુખી બનાવી શકે છે? ઉન્નત કરી શકે છે? ના ! એની પ્રફુલ્લિતતાને, એના સુખને, એની ઉન્નતિને આધાર એની માનસિક વૃત્તિ ઉપર અવલંબે છે. એના આત્માના સંસ્કાર ઉપર અવલંબે છે.
માનવજીવનમાં આજે ઘણો આડંબર વધી ગયો છે. બહારની ટાપટીપને અંગે એને જરૂર ઉપરાંતના બીજા ખર્ચ કરવા પડે છે.
ખોટા ચળકાટ – અને ભપકાથી આજને માનવી અંજાઈ જાય છે અને જેમ દીવાની પાછળ પતંગ પોતાની જિંદગી કુરબાન કરે છે તેમ માનવીઓ એવા બેટા ચળકાટની પાછળ ખુવાર થાય છે. વાસ્તવમાં પશ્ચિમના જડવાદે માનવીના મન ઉપર મજબૂત કાબુ મેળવ્યો છે. આજ માનવીએ પોતાની માનવતા ગુમાવી છે – ધર્મ ગુમાવ્યો છે-કમ ગુમાવ્યાં છે. વાસનાઓની ઈદ્રજાળમાં એ એવો ફસાઈ ગયો છે કે એની શાંતિએના ચિત્તની પ્રસન્નતા એના આત્માની ઉન્નતિ એ કયાંય મેળવી શકતો નથી. અમૃતનાં તો દર્શન પણ કરી શકતો નથી અને પરિણામે ઝેરને અમૃત માની એનું પાન કરી પોતાના વિનાશને એ નોતરે છે. - તે જમાને સાદાઈને હતા. જીવનના દરેક ક્ષેત્રમાં સાદાઈ જ પ્રવર્તતી હતી. શિક્ષણ પણ આજના જેવું આબરી અને ખર્ચાળ ન હતું. છતાં એની પાછળ વિદ્યાર્થીના ઉત્કર્ષનું ધ્યેય હતું. શિક્ષકોમાં પોતાના ગુરુધર્મનું ભાન હતું–સેવાની વૃત્તિ હતી-ક્તવ્યપરાયણતા હતી.
આજના શિક્ષણ પાછળ કોઈ નિશ્ચિત ધ્યેય નથી. આજની કેળવણી લેડ મેકોલેના કહેવા મુજબ “ગુલામો” પેદા કરવાની કેળવણી છે. અને તેથી આજનું શિક્ષણ ગુલામી, સ્વછંદતા, નિરંકુશતા આદિ વૃત્તિઓ જન્માવે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રાથમિક શિક્ષણ
૧૭
પણ હવે એ શિક્ષણના ક્રમમાં પરિવર્તન થવાને સમય આવી લાગ્યા છે. આપણી કાંગ્રેસ સરકાર વહેલી તકે કેળવણીના પાયામાં રહેલા સડા સાફ કરનાર છે. અને આપણા શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ થઇ પુનઃ આપણે અને આપણાં બાળકને આપણી સાચી સંસ્કૃતિ-આપણા સાચા ઇતિહાસ અને આપણા સાચા ધનું રોક્ષણ આપશે.
બહેચરદાસને એ નાનકડી શાળામાં જે શિક્ષણ મળ્યુ. એ શિક્ષણે એમને આજે મહાપુરૂષ બનાવ્યા. સાચા ગુરૂ સદા માટીમાંથી ચાનવી સર્જે છે. બહેચરદાસના શિક્ષાગુરૂએ પણ ખરેખર એમના શિક્ષણના પાયા જાણે એવા મજબૂત કર્યાં : આજે ગુજરાતને તેએ પાતાના એક સાધુ-શિષ્ય આપી ગયા. એમાંના એક મુખ્ય શિક્ષકનું નામ હતું સદાશિવ દલસુખરામ. તેઓ જાતે બ્રાહ્મણ હતા. બીજા શિક્ષકનું નામ હતું લખુભાઇ સદાભાઇ. તેએ અતે ક્ષત્રિય હતા.
સાચું શિક્ષણ તેા સંસ્કારની સુંદર જ્યાત છે. એ લ્હાણ મળતાં માનવી પોતે પ્રકાશમાન થઇ મીજાનાં જીવન ઉર્જાળવા પણ શક્તિમાન થઇ શકે છે.
હેચરદાસનું પ્રાથમિક શિક્ષણ એમના જીવનના ઉત્કમાં સારો ફાળે આપી શકયું.
Page #52
--------------------------------------------------------------------------
________________
: ૪:
સ્વભાવ
૨. કવિવર ન્હાનાલાલે એક સ્થળે કર્યું છે :
.
જડ જેવી પૃથ્વીને પાટલે; બાળા ચેતનના ફુવારા છે; જળભર વતી વાદળીએ છે; મનુકુળના ભાત્રિ ભડાર છે;
6
આશા છૅ, ઉત્સાહ છેઃ બાળકોના મહિમા મહાન છે.’
કવિવરનું એ દંન સાચું છે, બાળકાની નિર્દોષતા, મસ્તી, આનંદ
કુટુંબીઓને એમના ભાવિ માટે આશા આપે છે-ઉત્સાહ આપે છે. વડીલે
કરતાં
,
ચેતનના ફુવારા ’ સગા બાળકોના ઉજ્જવળ ભાવિની કલ્પના
એમને ઊછેરે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ
શૈશવ કાળમાં નથી હોતા રાગદેપના ધો. એમાં તો જીવનની નરી સરળતા જ હોય છે. પણ જેમ જેમ વય વધતું જાય છે; માનવી – માનવીને સહવાસ વધતો જાય છે – વિચારશક્તિ વિકાસ પામતી જાય છે તેમ તેમ “મારા ” “તારાની ભાવના મૂર્ત સ્વરૂપ લેતી જાય છે અને પછી તો જગતની હવા લાગતાં – બાળપણની નિર્દોષતા એ સરતી જાય છે. એનું જીવન નવા વાઘા ધારણ કરે છે – અને એ વાઘા વાતાવરણમાંથી ઝીલેલાં પ્રતિબિંબમાંથી તૈયાર થયા હોય છે. રોગી સમી બાલજીવનની નિદોના અદસ્ય બને છે. એનું શરમાળપણું પણ અદશ્ય થાય છે.
આ બહેચરદાસની પણ ઘણી શરમાળ પ્રકૃતિ. શરમાળ ઉપરાંત બીકણ પણ કહી શકાય. એને કોઈની સાથે બોલવું પડે કે જવું પડે તો લજામણીના છાડ માફક સંકોચ થ.
ઉપરાંત ઘરમાં પિતા અને શાળામાં હેડમાસ્તરનો પણ ખૂબ ડર લાગતો. હેડ માસ્તરનો અમથાલાલ સાથે ગાઢ સંબંધ હતો. તે ઘણી વાર એમને ત્યાં આવતા.
કેટલીક વખત એમ બનતું કે બંનેમાંથી એક પણ શિક્ષકના પગલાં ઘરના ઉંબરા ઉપર પડે કે તરત જ દવા આગળ બેઠે બેઠે વાંચતા બહેચરદાસ દીવો બુઝાવી ઘરના ખૂણામાં છુપાઈ જાય.
ગુરૂજી એને પ્રેમથી બોલાવતા. ગુરૂની કૃપા અને મમતા તો સદભાગી શિવો જ મેળવી શકે છે ને ?
ગુરૂજી પૃઇનાઃ “શું ભળો છો? કેમ અભ્યાસ કરે છે ?'
પણ એ શરમાળ પ્રકૃતિનો શિષ્ય નિરૂત્તર રહેતા. તે વખતે એનામાં લજા અને ભયનું મિશ્રણ હતું.
Page #54
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લે
તે વખતના બહેચરદાસના સહાધ્યાયીઓમાં વીરચંદ કરસનદાસ, લલ્લુ કરસનદાસ, ગેવરધન છોટાલાલ, કોદરલાલ કસ્તુરચંદ, વીરચંદ છગનલાલ, કુરજી અલારખ (મુસ્લીમ ઘાંચી) વગેરે હતા. આ સહાધ્યાયીઓ પિછીના કેટલાક હાલ હયાત હોઈ વિદ્યાવિજ્યજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવ દર્શાવે છે.
અમથાલાલના સાથીદારોમાં શેઠ કરસનદાસ અને દામોદરદાસ મુખ્ય હતા. એ બંને વ્યક્તિઓએ અમથાલાલ સાઠંબામાં જ્યાં સુધી હતા, ત્યાં સુધી તેમના કુટુંબ સાથે ગાઢ સંબંધ રાખ્યો હતો.
બાળક સમજણું થયા પછી એનામાં અમુક પ્રકારનું અભિમાન પ્રવેશે છે --- પિતાની કૌટુમ્બિક પરિસ્થિતિ અનુસાર પિતા શ્રીમંત હોય તો બાળકમાં શ્રીમંતાઈનો ગર્વ તરી આવે છે. પિતા સત્તાધીશ હોય તો બાળકમાં પણ સત્તાની કંઈક ખુમારી પ્રગટે છે.
અમથાલાલનું ગામમાં સારું માન – સન્માન હતું. એ રાજ્ય અને પ્રજાની સાંકળ જેવા હતા. એમનું ઘર સૌને માટે વિશ્રામસ્થાન હતું.
બહેચરદાસની ઉદાર દશ – બાર વર્ષની હતી તે વખતે જે કે એને સ્વભાવ શરમાળ અને બીકણ હતો પણ પોતાના પિતાજીની સત્તા અને સામર્થ્યને કારણે તે વખતે એ કિશોરમાં પણ અભિમાનની રેખાઓ જન્મી હતી.
બાળકો સાથે રમત રમતા કંઈ ટેટો કીસાદ થતો તો તરત જ એ કિશોર બીજા બાળકોને પોતાના પિતાને જ માત્ર નહિ પણ દરબાર સુધીનો પણ ડર બતાવતા.
ખૂબ લાડમાં ઉછરેલાં બાળકે વધારે પડતા લાડને કારણે તેમનામાં કેટલીક વખત ચારીની આદત પેસી જાય છે અને એ ટેવ એના
Page #55
--------------------------------------------------------------------------
________________
સ્વભાવે
૨૧
જીવનમાં બહુ બુરો ભાગ ભજવે છે. એ વાત દરેક માતાપિતાએ ધ્યાનમાં રાખવા જેવી છે.
બહેચરદાસ પણ લાલન પાલનમાં ઉછર્યા છતાં પોતાના પિતાજી અને ગુરૂઓને પ્રતાપે એવા કઈ પણ દુર્ગણમાંથી મુક્ત રહી શકયો હતો. પિતાજી અને ગુરૂઓના અંકુશ ઉપરાંત પિતાના મિત્ર કરસન કાકાનો ભય પણ ભારે હતું. તેઓ કેટલીક વખત પોતાના બંને પુત્ર – વીરચંદ અને લલ્લુ સાથે અમથાલાલને ત્યાં આવતા અને ત્રણે વિદ્યાર્થીઓને પાસે બેસાડીને પ્રશ્ન પૂછતા :
તમે શું ભણો છો? દીકરા ! ” એટલું જ નહિ પણ પલાખાં પણ પૂછતાં અને જે ભૂલ પડતી તો ક્યારેક તમાચાને આસ્વાદ પણ ચખાડી દેવાનું ચૂકતા નહિ.
હાથી જેવા પ્રાણીને પણ અંકુશની જરૂર છે જે બાલ્યકાળથી જ માનવીના જીવન ઉપર અંકુશ મૂકાયેલું રહે છે તે દુર્ગુણોનો શિકાર બનતો બચી જાય છે.
અમથાલાલને આજુબાજુના પ્રદેશમાં પિતાના ધંધાર્થે વધારે જવું પડતું. આને કારણે એમણે એક તેજ ઘોડી રાખેલી. આંખ મીંચીને ઊઘાડે ને જુઓ તો એ ઘોડી નમને લઈને જાણે દૂર દૂર રવાના જ થઈ હોય. એ ઘોડી હતી પવનપાંખાળી. અને ઘરને આંગણે આવી સુંદર ઘોડી હાય પછી પૂછવું જ શું
બહેચરદાસને પણ એના ઉપર સ્વાર થઈ ફરવાનો શોખ જાગ્યો. દશથી પંદર વર્ષ સુધીની વયમાં એ આ ઘડી ઉપર ખૂબ ફર્યા અને સ્વારીની મોજ માણું.
Page #56
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લે
એમનું વય તેર વર્ષનું હતું તે વખતન આ પ્રસંગ છે. તેર વર્ષની એક કિશોર પાણીદાર ઘડીની લગામ કાબુમાં રાખી એના ઉપર સવાર થઈ એ પવનપાંખાળીને દોડાવતો દોડાવતે દૂર દૂર સંચરે એ કુમળા કિશોરમાં કેટલી તાકાત હશે તે કલ્પી લ્યો.
આજના કિશેરમાં અને યુવકેમાં સ્ત્રણ આવી ગયું છે. જીવનની રહેણી કરણીમાં મર્દાનગીને બદલે નાજુકતાએ પ્રવેશ કર્યો છે. આજના કેટલા જુવાનો આવી માણકીઓ ઉપર સવાર થઈ છવનની સાચી મજ માણે છે ? આજે તો એ સ્થળ સાયકલ લીધું છે. માનવજીવનમાં અજબ પરિવર્તન થઈ રહ્યું છે પણ એ પરિવર્તન માનવીને કયી દિશાએ ઘસડી જાય છે તે જોવું જોઈએ. આત્મા અને દેહના ઉત્કર્ષ માટે જ માનવીના જીવન પ્રયત્નો હોવા જોઈએ જેથી દેશ અને પ્રજને કંઈક જીવનતો સાંપડે.
વિજ્યાદશમીના એ ધન્ય દિવસે બેચરદાસ ઘડીને નદીએ નવરાવવા વાઈ ગયો હતો. પાછા ફરતાં ઘોડી ચમકી અને ચાલતાં બે લાતો મારી. અને ઘડીની લાત વાગે તો શું પરિણામ આવે એ તો સહેજે કલ્પી શકાય એવી વાત છે. એક લાત બહેચરદાસના મને વાગી અને બીજી છાતી ઉપર. છાતીમાં તે એવી સજજડ ચોટ લાગી કે એ કિશોર મુનિ થઈ જમીન ઉપર પડકાઈ પડ્યો. એના ગુરૂજી લખુભાઈનાં ધર્મપત્ની–ગુરૂપની તે વખતે નદીએ કપડાં ધોતા હતાં. પિતાના વહાલસોયા વિવાથીની અવદશા જોઈ તેઓ દોડી આવ્યાં અને કિશોરને પોતાના બાળામાં લીધા. ઘેડી દોડીને સીધી અમથાલાલની દુકાને જઇ પહોંચી અમથાલાલ સમજી ગયા કે નકકી ઘડીએ કંઈ તોફાન કર્યું છે,
બધા લોકો નદી કિનારે જમા થયા હતા. અમથાલાલ પણ આવી ગ્યા. તેઓ બરાદાસ ઘેર લઈ ગયા. આ ગામમાં હાહાકાર થઈ
Page #57
--------------------------------------------------------------------------
________________
સ્વભાવ
ગયો. તે દિવસે દશેરાની સવારી નીકળવાની હતી તે માનની ખાતર બંધ રાખવામાં આવી હતી.
તે જમાનામાં આજના જેટલા વૈદ્ય કે દાકતર ન મળે. અને તેમાં ય સાઠંબા ગામમાં તો કોઈ સમ ખાવાને ય વૈદ્ય–દાકતર ન હતો. પ્રસંગેપાત સુંઠ, મરી ને જાવંત્રીનો ઉકાળો અનુભવીઓ બનાવી જાણતા. બહેચરદાસને વાગેલા ભયંકર ઘા ઉપર એક અનુભવી હજામના ઈલાજ કરાવવામાં આવ્યા. એણે બે ત્રણ મહિના સુધી કોઈ ખાસ વનસ્પતિની પટ્ટીઓ બાંધી ને ઘાવ રૂઝવ્યો. પણ એ ચોટનું નિશાન આજે પણ વિદ્યાવિજ્યજીના હોઠ ઉપર મેજુદ હોઈ કાયમનું સ્મરણ બની ગયું છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
: ૫:
પિતાજીનું સુખદુ:ખ
હેવાય છે કે અમથાલાલે જ્યારે સાઠંબામાં પ્રથમ પદસંચાર
૭ કર્યો ત્યારે એમની સ્થિતિ ઘણી જ દીન હતી. એમની પાસે કોઈ પણ જાતનાં સાધન ન હતાં. પણ માણસ પ્રયત્નથી શું નથી કરી શક્ત ? સાઠંબામાં આવ્યા પછી એક દાયકામાં તો અમથાલાલના નસીબનું પાદડું ફરી ગયું. કિમતે એમને સારી યારી આપી અને એમની સ્થિતિમાં પણ સારું પરિવર્તન થયું–તેઓ ખાધે પીધે ઠીક થયા. પિતાના સંસાર વ્યવહાર ચલાવવા માટે જરૂરિયાત પૂરતું દ્રવ્ય તેમને મળતું ગયું. કતિ પણ ઝળહળવા લાગી.
પણ એકલી સંપત્તિ સુખ નથી લાવતી. એની સાથે જીવનના સુસંસ્કારોની પણ જરૂર હોય છે. એ હોય તો જ આવેલી સંપત્તિ દ્વારા મારાં કાર્યો સુઝે છે નહિ તે માનવી પાસે એ સંપત્તિ અનેક અનર્થો કરાવે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
પિતાજીનું સુખ:દુખ
ખરું જોતાં સાધન એ સુખ નથી પણ સુખદુઃખનો બધે આધાર માનવીની મનોવ્રત્તિ ઉપર અવલંબે છે. સાચું સુખ તો તે જ પામે છે કે જે સુખ અને દુઃખમાં–લાભ અને હાનિમાં સદા સ્થિરવૃત્તિથી
અને ભતૃહરિએ કહ્યું છે તેમ निन्दतु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविषतु गच्छतु वा यथेष्ठम अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः।
એ રીતે સુખદુઃખને સરખા માનીને ગરીબાઈ કે અમીરાઈમાં પણ ડાહ્યા માણસો પોતાની ફરજ ચૂક્તા નથી. અને ખરા સુખી તે જ કહેવાય છે.
આમ તો અમથાલાલ એ રીતે સુખી કહી શકાય પણ એમની કૌટુંબિક સ્થિતિ સારી ન હતી. એમના ભાઈ રક્તપિત્તના રોગી હતા. ભોજાઈ પાગલ હતી. એટલે અમથાલાલનું જીવન કસોટી ૩૫ હતું. છતાં પ્રજામાં અને રાજદરબારમાં એમનું સારૂં સન્માન હતું - પ્રતિ હતી--મોભો હતો. સૌ સલાહ સંપ માટે તેમની પાસે આવતા.
એમનામાં વ્યવહાર કુશળતાનો એક સુંદર અને મોટો ગુણ હતો અને સૌ કોઈને પોતાના તરફ આકર્ષવાને માટે તે પૂરત હતો.
એક પ્રસંગ નોંધવા જેવો છે. એક દિવસ કિશોર બહેચરદાસ શાળામાંથી સાંજે ઘેર આવ્યો ત્યારે એણે કેટલાક સિપાઈઓને પોતાના ઘરની તપાસ કરતા દીઠા. અમથાલાલ બહાર બેઠા હતા. કેટલાક સામાન
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૬
ખંડ ૧ લે
બહાર આમતેમ પડેલ હતા તપાસ કરતાં જાણ થઈ કે કોઈકે તેમના ઉપર દાવો કર્યો હતો. તેને કારણે આ પ્રસંગ આવ્યો હતો. પણ બહાર અમથાલાલ જઈને આવ્યા અને તેમના આવ્યા બાદ બધો સામાન ઘરમાં પાછો મૂકી દેવામાં આવ્યો અને સિપાઈઓએ વિદાય લીધી.
એ સમયમાં જનતામાં રાજા–રાજ્યાધિકારી કે પોલીસનો એટલે બધા ભય લેખાતો હતો કે કોઈને બારણે પોલીસ આવે તો એ ભયંકર છાત ગણાતી. પોલીસનું નામ સાંભળી જનતા કંપી ઉઠતી.
અમથલાલને દરબાર સાથે પણ કયારેક ટક્કર ઝીલવી પડતી. તે ધખતે સાઠંબામાં ઠાકોર વિજયસિંહજીનો અમલ હતા. તેઓ બપોરના સમયે કોક કોક વખત અમથાલાલની દુકાને આવીને બેસતા, સૂતા અને અમથાલાલ, કરસનદાસ અને દામોદરદાસ સાથે દુનિયાભરની વાતો કરતા. આપણુમાં એક કહેવત છે કે
राजा मित्र केन दृष्टो श्रुतो वा રાજ કાઈનો મિત્ર બન્યું હોય એવું કોઈએ દેખ્યું કે સાંભળ્યું છે ? આ ગુજરાતીમાં પણ એક એવી જ કહેવત છે: “રાજ વાનાં અને વાંદરા' આ ત્રણને મિજાજ ગુમાવતાં વાર નથી લાગતી. તે વખતના સાધારણ સ્થિતિના નાના નાના જમીનદારો કે છોકરી પોતાની સત્તાની મદમાં સદા મસ્ત રહેતા.
એક પ્રસંગ એવો બન્યા હતા કે શેઠ કરસનદાસ અને દામોદરદાસને ઠાકોર સાહેબના જુલ્મને કારણે પોતાનાં મકાન ખાલી કરી નાસવું પડ્યું હતું-હિજરત કરવી પડી હતી. પાછળથી એક બીજા વચ્ચે સમજુતી થતાં તેઓ ગામમાં પરત આવ્યા હતા.
Page #61
--------------------------------------------------------------------------
________________
પિતાજીનું સુખદુ:ખ
ઘણીકવાર ઠાકોર સાહેબ અને પ્રજા વચ્ચે પણ અથડામણ થતી અને એજન્સીના પોલીટીકલ એજન્ટની પાસે ફરિયાદ નંધાતી.
રાજકુટુંબમાં કોકવાર જ્યારે મેટું જમણ કરવાનો પ્રસંગ આવતો ત્યારે દરબાર તરફથી હુકમ નીકળતો કે આટલું ઘી, સાકર, પ્રજા તરફથી મળવું જોઈએ. એ ફરમાનનો અમલ કરે જ છુટકે અને જે કઈ એ હુકમ ન માને તે પોલીસ દ્વારા સખત પગલાં લેવામાં આવતાં. જ્યારે આવા ઝઘડાઓના પ્રસંગે ઉપસ્થિત થતા ત્યારે અમથાલાલ બંને વચ્ચેની કડી બની જઈ સમાધાન કરાવતા.
આવી રીતે અમથાલાલનું ગાહથ્થ જીવન ન તો વધારે સુખમય હતુંન વધારે દુઃખાય. તેઓ મસ્ત પ્રકૃતિના પુરૂષ હતા એટલે દુઃખને પણ એમને મન જરા એ હિસાબ ન હતો. ગામડાના લેકેની સાથે તેઓ લેવડદેવડને ધંધો કરતા અને દુકાન ચાલતી તેનું ઘણું ખરું કાર્ય એમના ભાઈ સંભાળતા કારણ કે દુનિયાની પંચાતમાં તેમને વધુ સમય વ્યતીત થતો.
Page #62
--------------------------------------------------------------------------
________________
છપ્પનિયા દુષ્કાળ
શમાં છપ્પનિયાના ભયાનક દુષ્કાળ પડયો તે વખતે બહેચર દાસનું વય તેર વર્ષનું હતું. આ દુકાળે ઘણાને હેરાન પરેશાન કરી મૂકેલાં. અનાજને ત્રાસ દેશને ભરખી રહ્યો હતા. માનવીની માનવતાએ માઝા મૂકી હતી. જીવનમાંથી રસકસ સૂકાઇ ગયેા હતે. ધરતી પણ જાણે રસકસ વિહેાણી બની ગઈ હતી. જાણે કુદરતના કાપ જ દુષ્કાળનું મૂર્તિમંત સ્વરૂપ લઈ ન ઊતર્યાં હોય ! સમસ્ત ગુજરાતમાં પાણીનું ટીપુ` ન મળે. માનવી આશાથી ટકી શકે છે.
<
આશા એ તે મધુર કડવા અશ છે જિંદગીમા ( કલાપી ) મેઘરાજ હમણાં મહેર કરશે-હમણાં ધરતીને લીલીછમ બનાવશે. ધાઁની વાદળીએ આવી આજ વશે-કાલ વશે એમ જનતા મેઘજીની શહ શ્વેતી જ ગઇ. જે ખાલી ગયા. લોકેાએ ધાયુ કે અષાઢમાં
Page #63
--------------------------------------------------------------------------
________________
છપ્પનિયો દુષ્કાળ
આવશે પણ અષાઢ પણ કેરો કરકડતો વી. જનતાને લાગ્યું કે શ્રાવણ ખાલી નહિ જ જાય. સામાન્ય રીતે એક કહેવત ચાલી આવી છે કે વરસાદ બીજા વખતમાં પડે કે ન પડે, જૈનોનાં પજુસણમાં તો જરૂર આવે છે. પણ અનુભવ સિદ્ધ એ લોકેક્તિ પણ આ વર્ષે સાચી ન પડી. ભાદરવો વીત્યો. આસો ઉતર્યો પણ ચોમાસું સાવ ખાલી ગયું. છપ્પનિયાનો દુષ્કાળ એ પડે કે માનવીને માથે આફતો તૂટી પડી. રેલ્વે દ્વારા દુકાળવાળા ભાગમાં અનાજ પડોંચાડવાની વ્યવસ્થા છે કે કરવામાં આવી હતી. શ્રીમંતોએ અનાજના દાન દેવા માંડ્યાં હતાં. પ્રત્યેક સુખી સંસારી પિતાના ગજા પ્રમાણે ગરીબોને કાચુ પાકું અનાજ આપતા.
આજના જેવી કાળા બજારિયા નીતિ તે વખતે શ્રીમંતામાં ન હતી. આજે તો લાખો ભાઈ ઓંનો ભૂખે મરે: પહેરવાનું વસ્ત્રો ન મળે છતાં માનવીએ માનવતાને દૂર રાખી કાળા બજારે દ્વારા પૈસા કમાવાની જે અધમતા કરી છે તેને ઈશ્વર કદી માફ કરવાનો નથી. આવી અધમતા તે વખતે નહોતી.
દુષ્કાળ નિવારણ માટે શ્રીસંતોએ પોતાનું કર્તવ્ય બનાવ્યા છતાં ન જાણે કેમ એ ભયંકર સમયમાં એટલો બધો માનવસંહાર કેમ થયો?
બહેચરદાસનું વય તો તે વખતે તેર વર્ષનું હતું. આવા કપરા સંજોગો જેવાને સમય આવ્યો હતો. એમના ગામમાં ઠેકઠેકાણે મડદાંઓ પડ્યાં હતાં. ભીખારીઓની ચીસો સંભળાતી. ભૂખ્યા વરૂની માફક ભીખારીઓ માનવીના કાચા માંસને લપાઈ છુપાઈને ખાતા. આ હતી તે વખતના ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ.
સાઠંબા એ તાલુકાનું મુખ્ય ગામ હોવા છતાં વારંવાર ત્યાં ધાડના પ્રસંગે બનવા લાગ્યા. છુટી છવાઈ ચેરીઓ થવા લાગી. ગરીબો અને
Page #64
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લા
દુકાળિયાએ હાલતાં ચાલતાં કાચું માંસ ખાતા જોવામાં આવતા. ગામની અહાર માનવીઓનાં મડદાં અને હાડકાં ખાપરીએ ફેકઠેકાણે ષ્ટિગાચર થતી.
૩૦
દુકાળિયાઓને જુદી જુદી જગાએથી ખાવાનું અપાતું. એવા અન્નક્ષેત્રામાં અમથાલાલની દુકાનનેા પણ સમાવેશ થતા.
કવિ વલ્લભ ભટ્ટે પેાતાના કલિકાળના ગરબામાં વર્ણન કર્યું છેઃ—
લિન્નુગ આવ્યો કાપતે, હૈ। લાજ મર્યાદા લાપતા, હા દુમતી દીધી દેશકે, હા વિપરીત ધારી વેષને, હે। પ્રથમ પહાણ વરસાવિયા, હા કાળે દુકાળે આવિયા, હા કુમારગ સૌ ઉલટે, હા કર કુમ ફળે ધરે, હૈ। ધરમ ગયે ધરણી ધસી, હા પાપ રહ્યું સઘળે વસી, હા માણસ જયાં ઘણાં મૂવાં, હે। કંઇક મદિર ખાલી હુવાં, હેા
બહુચરી ! કરવાને સ’હાર; બહુચરી ! ભ્રષ્ટ કરવા આચાર. બહુચરી ! સુખ કરાવ્યાં તા જ; બહુચરી ! કવિ કરે છે રાજ બહુચરી ! પછે પૃથ્વી ડૂબાઈ; બહુચરી ! પ્રશ્ન ન પ્રાઅે કાંઇ. બહુચરી ! તજી સુમારગ પ; બહુચરી ! અરે ન આવે અંત. બહુચરી ! પુણ્ય ગયું' પાતાળ; બહુચરી ! નરનારી વૃદ્ધ બાળ. બહુચરી ! પરાં શહેર નદીપાર; બહુચરી ! ભૂ ભાસે ભયકાર.
ખરેખર કિવનાં એ વર્ણનમાં, દેશમાં આ સમયે બનતા બનાવાનાં સાચા પ્રતિબિંબ જોઇ શકાય છે.
છપ્પનિયાના દુષ્કાળ વખતે દેશ ભારે મુસીબતામાંથી પસાર થઇ રહ્યો હતા. આજે આપણા દેશ અનાજની જે તંગી ભાગવી રહ્યો છે તેથી અનેક ઘણી તંગી તે વખતે પ્રજાને ભાગવવી પડતી. તે જમાના બનારી
Page #65
--------------------------------------------------------------------------
________________
છપ્પનિયો દુષ્કાળ
૩૧
આજે પણ કેટલીક વ્યક્તિઓ મોજુદ છે અને જ્યારે આપણે એ વખતની પરિસ્થિતિનાં વર્ણન એમની પાસેથી સાંભળીએ છીએ ત્યારે તો કલેજુ કંપાવી નાંખે એવી વેદના રોમરોમમાં વ્યાપી જાય છે.
અમથાલાલને પણ આ સમયે પોતાની કમાયેલી સંપત્તિ જતાં દેવું થયેલું પણ એ વાત જાહેરમાં બહુ ઓછા જાણતા. અને એમ એમની આબરૂ જળવાઈ રહી હતી.
અમથાલાલે પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન પોતાનો વ્યાપાર શેક કરસનદાસ ખુમાજી અને દામોદર મેઘાજી નામના ઓસવાળ ગૃહસ્થ સાથે કર્યો હતો.
Page #66
--------------------------------------------------------------------------
________________
: ૭ :
સાઠંબાનું ધાર્મિક જીવન
સ. શમા આવેલા આ ભાગમાં સાધુ – મુનિરાજેના
આ
સમાગમ તે વખતે બહુ એછે. થતા. મહેચરદાસને જ્યારે દહેગામ જવાનું થતું ત્યારે કાક કાક વખત સાધુ મહારાજનાં દરશનના મેાકેા મળી જતા.
દહેગામમાં એક · શ્રીપૂજ્ય ’ રહેતા હતા. તે ‘ શ્રીપૂજ્ય ’તે નામે જ એળખાતા હતા. એમ કહેવાય છે કે તેઓ તિઓના નાયક હતા.
જૈનશ્વેતાંબર સમાજમાં ગુરૂએના એ વ છે. એક સાધુ અને બીજો યિત. પરંતુ બંનેના શબ્દાર્થ એક જ છે. વિટને કારણે જ મને ભિાગા પડેલા છે. સાચા સાધુનાં લક્ષણો આ પ્રમાણે છે. તે દ્રવ્ય રાખતા નથી; સ્ત્રીના સ્પર્ધા સરખા પણ કરતા નથી. ગાડી, મેટર, સાયકલ, ઊંટ, ઘેાડા, હાથી કે વિમાનમાં પણ બેસતા નથી. પ્રતિદિન ઉઘાડે પગે અને ખુલ્લે માથે પગે ચાલીને પરિત્રાજકની માફક તે
Page #67
--------------------------------------------------------------------------
________________
સાંબાનું ધાર્મિક જીવન
૩૩
પરિભ્રમણ કરે છે. તેમને નિર્વાહ ભિક્ષાવૃત્તિથી ચાલે છે. તે પચન – પાચનની ક્રિયા કરતા નથી. વનસ્પતિ, કાચું પાણી, અગ્નિ વગેરેને ઉપયોગ પણ એ નથી કરતા. એછામાં એછી જરૂરિયાત પ્રમાણે પાતે વર્ષેા રાખે છે. માલીકીનું મકાન. ખેતર કે એવી બીજી કોઇ અસકયામત એમને હોતી નથી. પાત્ર પણ લાકડાનાં જ રાખે છે. તાંબા, પિત્તળ, સોનું, ચાંદી આદિ ધાતુની કાઇ વસ્તુ એ રાખતા નથી. એમનું ધ્યાન નિરંતર તપસ્યા અને ધર્મોપદેશમાં રહે છે. '' આટઆટલો ત્યાગ, આટઆટલી વૈરાગ્યભાવના અને તપસ્યા સાચા સાધુ બનેલા માનવીને જરૂર દેવ બનાવે.
તિઓ ઉપરનાં બધાં કાર્યો કરવા લાગ્યા છે. તે બધું જ રાખી શકે છે. માત્ર તે લગ્ન કરતા નથી. બધાં કાર્યો ગૃહસ્થ જેવાં કરવા છતાં તેઓ ગુરૂ તરીકે મનાતા હતા. હજુ પણ કયાંક કયાંક મનાય છે. આમાં કેટલાક યતિએ અમુક મર્યાદામાં પણ રહે છે. અને કેટલાક તો વધારે શિથિલ બની લગ્ન કરવા સુધીની હદે પણ પહોંચ્યા છે. જાહેર રીતે લગ્ન કરે છે છતાં ગુરૂ તરીકે લેખાય છે પરંતુ ભિક્ષાર્થે જતી વખતે સાધુના બધાં ચિન્હો ધારણ કરે છે અને ગૃહસ્થાને ત્યાં ભિક્ષા માટે જાય છે. વર્તમાન સમયમાં કેટલાક યતિએ મર્યાદામાં રહી પેાતાનું કર્તવ્ય પાલન કરે છે.
દૂર દૂરના પ્રદેશમાં રેલ્વે દ્વારા મુસાફરી કરી પેાતાની વિદ્વતાના ઉપયોગ જનતાના કલ્યાણ માટે કરે છે.
તે વખતે આ ાતના તિઓના અમુક સમુદાયના અધિપતિ
શ્રીવૃત્ત્વ ’ કહેવાતા. એ જમાનામાં સાધુઓની સખ્યા બહુ ઓછી હતી. અને શ્રીપુત્સ્યાનું વ્હેર ઝાઝુ હતું. કાયિાવાડમાં તેમની ધાક હતી.
મુ. ૩
6
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૪.
ખંડ ૧ લે
દહેગામમાં જે શ્રીપૂજ્ય રહેતા તેમનું નામ “ચુનીલાલજી” હતું. એમનું યતિ તરીકેનું નામ “ચંદ્રસિંહ સૂરિ ” હતું,
અમથાલાલ એ યતિ પ્રત્યે સારે ભકિતભાવ દર્શાવતા. સાઠંબાથી જ્યારે અમથાલાલ દહેગામ આવતા ત્યારે શ્રીપૂજ્યનાં દર્શન અવશ્ય કરતા.
શ્રીપૂજય પોતે વિદ્વાન પણ હતા અને એમનો સ્વભાવ શાંત અને વિનમ્ર હતો.
એક પ્રસંગે હિમ્મતવિમલજી નામના એક સાધુ દહેગામ પધાર્યા હતા. અમથાલાલ એમનાં દર્શને ગયા અને તેમને સાઠંબા પધારવા વિનંતિ કરી હતી. પરિભ્રમણ કરતાં કરતાં હિમ્મતવિમલજી સાઠંબા આવી પહોંચ્યા. રાતનો સમય હતો.
ગામ બહાર આવેલા એક શિવમંદિરમાં તેમણે પિતાને મુકામ કર્યો.
સાઠંબાની ધરતી ઉપર એક ત્યાગી જૈન સાધુના પગલાં પડવાને આ પહેલો જ પ્રસંગ હતો. એમના આગમનને જૈનોએ અંતરના ઉમળકાથી વધાવી લીધું હતું. જાણે સાઠંબાને આંગણે સોનાનો સૂરજ ઊગે. પ્રજા કલ્યાણક મુનિરાજનાં પગલાં પડે ત્યારે ભાવિક ભક્તોનાં અંતર આનંદથી જરૂર નાચી ઊઠે છે.
સવારમાં ગામમાં એક વાત ફેલાઈ. લોકો તો સાંભળીને ચકિત થયા. ઘર ઘરમાં મુનિરાજના ચમત્કારની–એમના પ્રભાવની વાતો થવા લાગી.
સૌ કાઈ કહેતું:
“રાતના મુનિમહારાજ પાસે વિકરાળ સિંહ આવ્યો હતો અને એમને વંદન કરીને ચાલ્યો ગયો હતો.
Page #69
--------------------------------------------------------------------------
________________
સાઠંબાનું ધાર્મિક જીવન
૩૫.
માનવીની શ્રધ્ધા એને ગમે તેવી અશક્ય વાતો પણ માનવાને મજબૂર કરે છે. શ્રધ્ધા એ એવી વસ્તુ છે કે એનું બળ અમાપ છે. અને એ સમય પણ શ્રધ્ધાનો હતો.
બહેચરદાસ તથા બીજા બાળકે મુનિરાજ પાસે આખો દિવસ બેસી રહેતા. મુનિરાજ એમને હસાવતા અને કથા વાર્તાના પ્રસંગે કહી સંભળાવતા. ગોચરીને સમયે સૌ બાળકે મહારાજને હાથ પકડી પોતપોતાને ઘેર લઈ જવાની હોંસાતુસી કરતા.
જૈન મુનિઓ પોતાની સાથે રજોહરણ રાખે છે. આ રોહરણ ઊનનું બનેલું હોય છે અને ઊઠતાં બેસતાં કોઈ જીવને ઈજા ન પહોચે તે માટે તેનાથી સાફ કરવાના કામમાં પોતે એનો ઉપયોગ કરે છે.
એક દિવસ બહેચરદાસે અમથાલાલને પૂછયું: “બાપુ! આ મહારાજ બગલમાં માટલું શા માટે રાખે છે !”
અમથાલાલે જવાબ આપ્યો: “દીકરા ! એ માટલું નથી પણ એ છે.'
બહેચરદાસે પૂછયું : “પિતાજી ! ઓઘો એટલે શું ?”
અમથાલાલને લાગ્યું કે આ નાદાન છોકરા સાથે આવી બાબતની ચર્ચા કરવી નકામી છે.
બધાં બાળકે જ્યારે મુનિરાજ પાસે બેસતાં ત્યારે મુનિરાજ એ ઓ દેખાડીને સૌ બાળકોને વારંવાર પૂછતા : “છોકરાઓ ! આ એ તમારે લેવો છે? જાઓ ઘેર પૂછી આવો. કહો કે અમે મહારાજનો એ લઈએ છીએ.”
મહારાજના એ કથન પાછળ જાણે સૌને સાધુ બનાવવાની પ્રેરણુ
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૬ -
ખંડ ૧ લે
હતી. કેઈ કહેતું: “હા !' કોઈ કહેતું “ના !” આજ આપણે જોઈ શકીએ છીએ કે.એ મુનિરાજ પાસે એક બાળક તરીકે નિર્દોષ ભાવે રમતા બહેચરદાસે જાણે ભૂતકાળની એ પ્રેરણા ઝીલી હાય ! – મુનિરાજ વિદ્યાવિજ્યજી બનીને.
સાઠંબા ગામ આમ તો નાનું હતું છતાં ત્યાં એક મંદિર હતું. ત્યાં પૂજન, પાઠ આદિ ધાર્મિક વિધિ થયા કરતા.
આમ લેકેની ધાર્મિક ભાવના તે સમયમાં સારી હતી. જોકે સરળ સ્વભાવના અને વિવેકી હતા. તેમનાં હદયમાં દયા અને શ્રદ્ધાને વાસ હતો. પિતાના નજીવા સ્વાર્થ માટે બીજાના સેંકડો રૂપીઆનું નુકસાન કરવાની વૃત્તિ એમનાં હૈયામાં જરા યે ન ઉદ્ભવતી.
તે સમયમાં આજનાં જેવા નાટક, સિનેમા ન હતાં. જો કે મોટાં શહેરોમાં નાટક મંડળીઓ પ્રવેશ કરી ચૂકી હતી. પરંતુ ગામડાંઓમાં એવો પવન વાયો નહતો.
વર્ષમાં એકાદ બે વખત ‘તરગાળા' ભવાઈના પ્રયોગો કરી જનમનરંજન કરી જતા. તેઓ જાહેર સ્થળે સ્વાગે ભજવી બતાવતા. કાળી માતાને વેષ. બાબાની મઢી, વાદીને સ્વાંગ, લુહાર, સુથાર આદિનો વેષ, પણ ભજવાત. આ બધા સ્વાંગ ભજવાતા પણ તેમાં આજના જેવું બીભત્સ-તત્વ નોતું. ગારને અતિરેક એમાં કદી જ નહોતો થતો.
Page #71
--------------------------------------------------------------------------
________________
: : અનાથતા
ને હેચરદાસના વાયદસવર્ષનું હતું અને વિદ્યાભ્યાસ
છે, શિક્ષણ લેતાં સાચા વિદ્યાર્થીનું હૃદય સદા પુલકિત બને છે.
એક દહાડા એક માણસ બહેચરદાસને મેલાવવા માટે નિશાળે આવ્યા અને કહ્યું : હેચર ! ચાલ તને તારા બાપુ મેલાવે છે. ’
અને શાળામાંથી ર૧ લઇ અહેચરદાસ ઘેર જવા માટે રવાના થયા. શેરીમાં દાખલ થતાં જ રૂદનના સૂર એને કાને પડયા. અને મહેાલ્લાના લોકાને રાતા જોઇ અહેચરદાસનાં હૈયામાં પણ કરૂણા વ્યાપી ગઇ. વાતાવરણમાં રૂદન સિવાય બીજું કાં! – દેખાતુ નહિ અહેચરદાસે વિચાયું. હું એવી તે શી ઘટના બની હશે ? પણ હૈયામાં એટલી બધી મુંઝવણ વ્યાપી ગઇ કે કાઇને પણ કઇ પૂછી ન શકાયું અને જ્યાં ધરને આંગણે પગ
Page #72
--------------------------------------------------------------------------
________________
(૩૮
ખંડ ૧ લે
મૂકો ત્યાં એણે પોતાના પિતાને રોતા નિહાળ્યા. અને જાણ થઈ કે પિતાની બહેનના સ્વર્ગવાસના સમાચાર એના સાસરેથી આવ્યા છે. યુવાન પુત્રીના સ્વર્ગવાસે પિતાના હદયને આઘાત લાગે એ સ્વાભાવિક છે. માતાના ગુજરી ગયા બાદ ખેને જ ભાઈનું લાલન પાલન કર્યું હતું. એ બહેન પિતાને માટે આશ્વાસનનું સ્થાન હતું. ભાઈને માટે વિશ્રામનું સ્થાન હતું.એ બ્લેન ઘણી પ્રતિભાવંતી હતી. એની પ્રતિભાને અંગે રાજકુટુંબમાં, જ્ઞાતિ સમુદાયમાં સૌ કોઈ એને આદર આપતું. એ જ્યારે બોલતી ત્યારે જાણે એની વાણીમાં બુલબુલ બોલતાં. શ્વસુરગૃહની તો લાડકી થઈ ગઈ હતી. એનો પડ્યો બોલ ઝીલવા સૌ કોઈ તત્પર થઈ જતા. વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે બ્લેનની બિમારીના કેઈ જાતને સમાચાર આવ્યા ન હતા. અને આ ઓચિંતું કેમ બન્યું ? હજુ તો થોડાક જ દહાડા પહેલાં બહેચરદાસ બહેનને ઘેર જઈ આવ્યા હતા. તે વખતે તે એના નખમાં યે રોગ ન હતો. મૃત્યુના સમાચાર મળતાં ઘણી નવાઈ લાગીઘણું દુઃખ થયું. જાણે બાપદીકરા ઉપર વીજળી ન પડી હોય. બંનેની આંખમાંથી શ્રાવણ ભાદર કરવા લાગ્યો. સ્વજનોના વિયોગ સદા દુઃખમય હોય છે–એ દુઃખની કલ્પના કરવી અશક્ય છે.
અને અમથાલાલના હૈયાને આ કરુણ સમાચારે જબરે ફરકે માર્યો. એમનું તો હૈયું જ જાણે ભાંગી ગયું. જાણે અણધારી આત આવી પડી. અને પરિણામે તે જ દિવસથી એ માંદા પડ્યા. પથારીવશ થયા. અને એમની એ બિમારી દિનપ્રતિદિન વધવા લાગી. ઘરમાં બહેચરદાસ અને અમથાલાલની ડેન જીવી ફેઈ સિવાય કોઈ ન હતું. આ સમાચારની જાણ એમની પ્લેનને સાસરે કરવામાં આવી. પિતાજીની માંદગીની ખબર મળતાં બહેચરદાસની ખેવના દીકરાને લઈ સ્વ. ચંચળ બહેનના જેઠ આવી પહોંચ્યા. સૌ કેઈએ અમથાલાલની સારી
Page #73
--------------------------------------------------------------------------
________________
અનાથતા
૩૯
સેવા સુશ્રુષા કરી પણ બિમારી વધતી ગઈ. અને બચદાસના હૈયામાં ધ્યગ્રતા વ્યાપી. આખુંયે વાતાવરણ દુઃખમય બની ગયું.
- જે તિથિએ ચંચળબહેનને સ્વર્ગવાસ થયો હતો તે જ તિથિએબરાબર એક મહિના બાદ અમથાલાલનો પણ સ્વર્ગવાસ થયો અને પિતાનો સ્વર્ગવાસ થતાં બહેચરદાસે માથાનું છત્ર ગુમાવ્યું; પણ બહેચરદાસની અનાથના માટે ક્રૂર વિધાતાને ઓછી જ લાગણી હતી. એણે તો એનું કાર્ય કર્યું.
માનવીને જ્યારે દુઃખ આવે છે ત્યારે ચોગરદમથી આવે છે. જાણે એ દુઃખને સમય એની કસોટી રૂપ બની જાય છે. ગમે તેવો પુરૂષાર્થ હિંમતવાન માનવી પણ એવા સંજોગોમાં લાચાર બની જાય છે. એની બુદ્ધિ બહેર મારી જાય છે.
જેની જગતમાં જેડ જડે એમ નથી–એવી માતા બાલ્યકાળમાં જ ચાલી ગઈ હતી. બહેન અને પિતાજી પણ એ જ માર્ગ પરવર્યા હતા. જેની સાથે બાલ્યવયમાં કિલ્લેસ કર્યો હતો એવી એકની એક બહેન પિતાને છોડીને જાય–જેની છત્રછાયામાં પોતે ઊછરીને મેટો થયો હોય એવા પિતાજી નિરાધાર દિશામાં મૂકીને પરલોક પંથે પ્રયાણ કરે એ ઘટના કેટલી દુઃખદ હતી. અને છતાં એ દુઃખદ ઘટના યાદ કરીને બહેચરદાસને સંસારમાં પોતાનું ગાડું ગબડાવવાનું હતું, અને પોતાની અનાથતા સાલતી હતી.
Page #74
--------------------------------------------------------------------------
________________
: ૯: દેહગામમાં
| હેચરદાસ સાઠંબા છેડી દેહગામ આવ્યા ત્યારે તેમનું
વય પંદર વર્ષનું હતું. બહેચરદાસને હવે સ્વાથી સગાઓને આધીન થવું પડ્યું. સંસારના ચિત્રવિચિત્ર રંગે લેવાની હવે શરૂઆત થઈ.
યદ્યપિ બહેચરદાસનું મુખ્ય રહેઠાણસાળમાં હતું, પરંતુ કયારેક બ્લેન વિહેણ બનેવીને ત્યાં હરખજીના મુવાડે રહેતા. અને કયારેક દેહગામમાં જ ફેઈનું ઘર હતું ત્યાં પણ જતા. માતાની માતા – દાદીમા હજુ જીવંત હતાં. દીકરીના દીકરા બહેચરદાસ ઉપર એમને પ્રેમ સારો હતો. પિતાથી લગભગ ત્રણ વર્ષ નાના મામા બુલાખીદાસ સાથે એમનો જીવ ખૂબ મળી ગયો હતો. એટલે માતા, પિતા, બહેન આદિના વિરહનું દુ:ખ ધીરે ધીરે અહિ ભૂલાવા લાગ્યું હતું.
Page #75
--------------------------------------------------------------------------
________________
દેહગામમાં
(
૪૧
પહેલાં કહ્યું તેમ, દેહગામમાં એમનાં સગાં વહાલાને બહુ મોટો સમૂહ હતો. દશા શ્રીમાળી વણિક જ્ઞાતિનાં સવાસ – દોઢસો જેટલાં ઘર – લગભગ બધાં જ એમનાં એ વત્તે અંશે સગાં થતાં.
પણ કવિ વલ્લભ ભટ્ટ સાચું જ કહ્યું છે કેઃ “લક્ષણ લધુતાનાં વધ્યાં, તુચ્છ તરૂ ફળ થાય, નદીએ નીર બધે ઘટયાં આયુષ્ય અલ્પ ઉપાય. આપી થાપણ ઓળવે, જુઠા ખાયે સમ; ભરમે ભૂલવે ભોળવે, કુંડાં કરે સૌ કમ.'
બહેચરદાસને પણ સગાવ્હાલાંની સ્વાર્થીબ્ધતાનો હવે અનુભવ થવા લાગ્યા. સ્વાથી સગાઓના સમુદાયમાં પણ પોતાનાં દાદીમાનું વાત્સલ્ય અને મામા બુલાખીદાસની અપાર મમતા, એ એમના જીવનમાં આશ્વાસનનું સ્થાન હતું. દેહગામમાં આગળ અભ્યાસ કરવાની એટલે સાતમી પડી ભણવાની પણ સગવડ હતી. એ સગવડને પણ બહેચદાસ લાભ લેવા લાગ્યા.
માતાપિતાની છત્રથી વિરહી બની એશિયાળા તરીકે મોસાળમાં રહેતા બહેચરદાસને ન્યાત જાત અને સગાં સંબંધીઓ “અનાથ’-- બિચારો” સમજતાં. તેઓ માનતાં હતાં કે આ બિચારાને કોણ કન્યા દેશે? અને છતાં પણ જે કઈ પિતાની કન્યા આપવા તૈયાર હોય તો પણ કન્યાના પિતાનું ગજવું ભરવા પાંચ—સાત હજારની મુડી ક્યાં છે ? અમથાલાલે પિતાની હયાતીમાં પિતાના કોઈ સંબંધીને ત્યાં પોતાની થોડીક મુડી મૂકી હતી પણ હવે બહેચરદાસને એ મુડી કેણ પરખાવે પરિસ્થિતિ આ રીતે વિષમ હતી. પરંતુ બહેચરદાસની ઉમર સળેક વર્ષની થઈ હતી. હવે તેનામાં સારાસારને વિચાર કરવાની શક્તિ આવી હતી. માનાપમાનની
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૨
ખંડ ૧ લે
ભાવનાઓ જાગૃત બની હતી. સુખ અને દુઃખના રંગે ઓળખતાં એને વાર ન લાગતી. અનાથાવસ્થાને લીધે પરતંત્રતા ભોગવવી પડતી, છતાં એ આત્માને ડંખ દેતી. મુક્તિનો અપૂર્વ પ્રકાશ જેવા એનું હૈયું ઝંખી રહ્યું હતું. અને એ યુવાને મનમાં નિર્ણય કર્યો કે હું શક્તિશાળી ન બનુંમારા પગ ઉપર ન ઉભો રહું – ત્યાં સુધી મારે લગ્ન ન કરવું. અને દેહગામની તાલુકાશાળામાં એણે પ્રવેશ કરી સાતમી પડી પાસ કરી.
શાળાના સૌ વિદ્યાથીઓ.બહેચરદાસ પ્રતિ મમતા રાખતા કારણ કે એની બુધ્ધિ તીવ્ર હતી, અને પ્રકૃતિ નરમ તેમ આચારમાં સુશીલતા હતી. એ ઉપરાત શિક્ષકોની મર્યાદા રાખવી એ પિતાન-દરેક વિદ્યાર્થીને ધર્મ છે. એ વાત એણે અંતરમાં ઉતારી હતી. એણે પિતાની વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાર્થીઓની તોફાની પ્રવૃતિમાં ભાગ લીધો હોય તો તે એકજ વખત. કહેવાય છે કે-શાળામાં એક વખત જીલ્લાના શિક્ષકોનું સંમેલન હતું. સારા હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રાર્થના સંવાદો, ભજનો વગેરે શિખવાડી એ સંમેલન માટે તૈયાર કરવામાં આવ્યા.
આ ઉત્સવમાં ભાગ લેવા માટે ઘણું શિક્ષકો તેમજ કેળવણી ખાતાના ઇન્સ્પેકટર વગેરે મોટા અધિકારીઓ પણ આવ્યા હતા. બધા વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી કેઃ “તમે બહાર કોમ્પાઉન્ડમાં બેસો.' રંજન કાર્યક્રમમાં જેનું જેનું કામ આવશે તેમને બોલાવવામાં આવશે.
આથી વિદ્યાર્થીઓને ખોટું લાગ્યું. બધા વિદ્યાથી એક ઝાડ નીચે ભેગા મળ્યા અને તેમાં એક તફાની છોકરાએ પ્રસ્તાવ મૂકયો કે " આપણે આ કાર્યક્રમમાં ભાગ ન લે. કારણ કે આપણને રંજન ફળયક્રમ
Page #77
--------------------------------------------------------------------------
________________
દેહગામમાં
૪૩
જેવા માટે મેલાવ્યા નથી. ’ અને એમાં ભાગ લેનાર બધા વિદ્યાથી એક એક આંબલીના ઝાડ ઉપર જઈ બેસી ગયા. મહેચરદાસે પણ એમાં સંમતિ આપી હતી. અને એક વિદ્યાથી કામ્પાઉન્ડના દ્વાર પાસે ઊભા રહ્યો, એને કહેવામાં આવ્યું હતું કે શિક્ષક ખેલાવે તે કહેવું કે બધા કાં ગયા છે તે હું નથી જાણતા.
અને સંમેલનનું કાર્ય શરૂ થયું. શરૂઆતમાં પ્રાથના માટેના વિદ્યાથી ઓને એાવવામાં આવ્યા. પણ કાણુ આવે ? આ તો પહેલે કાળિયે માખ આવવા જેવા ઘાટ થયા.
સંમેલનના સંચાલક – મ`ત્રીએ બીજા કાર્ય ક્રમવાળા વિદ્યાથી એને ખેલાવ્યા પણ કાઇ ન આવ્યું. આમ એક પણ રંજન કાર્યક્રમ રજૂ ન થઇ શકયા વાતાવરણમાં સનસનાટી ફેલાઇ ગઇ. બધા વિદ્યાથી એ ગયા કયાં ? શા માટે એમણે આજના આનંદોત્સવમાં ભાગ ન લીધે. હેડ માસ્તર તેા ગરમ થઇ ગયા.
અને તે સંમેલનનુ` કા` પત્યા બાદ બીજે દિવસે બધા વિદ્યાથી - આને ધમકાવવામાં આવ્યા. તેમના વાલીઓને મેલાવવામાં આવ્યા વાતાવરણ તંગ થઇ ગયું. આખરે માફી મંગાવી એ પ્રકરણ આટેપી લેવામાં આવ્યુ.
ન
વિદ્યાથી એની દલીલ એવી હતી કે જ્યારે અમે ર્જન કાર્યક્રમ કરીએ છીએ તે અમને સભામાં શા માટે બેસવા દેવામાં ન આવે ? પણ હકીકત એમ હતી કે સંમેલનનું સ્થળ-શાળાના હાલ નાનેા હતેા. આમત્રિત ગૃહસ્થાથી જ એ એવા ચીકાર ભરાઇ ગયા હતા કે તેમાં જરા જેટલી જગા ખાલી ન હતી. પછી વિદ્યાર્થી ઓને શી રીતે
Page #78
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લો
બેસાડી શકે? એટલે એમાં ખરું જોતાં શિક્ષકો કે હેડ માસ્તર કાઈ દોષને પાત્ર ન હતા. પણ જુવાની દિવાની છે ને કેટલીક વખત જુવાનની વિવેકબુદ્ધિ બહેર મારી જાય છે.
આ પ્રસંગમાં પણ આવું જ બન્યું હતું. બહેચરદાસે બીજા વિદ્યાર્થીઓની સાથે, આ અવિવેકી પ્રત્તિમાં ભાગ લીધે. એ એમના જીવનમાં ડંખ દેતી એક જ ઘટના બની ગઈ.
અભ્યાસની બાબતમાં બહેચરદાસ જોઈએ તેવા કુશળ ન હતા. ભૂગળ અને રેખાગણિતમાં તેમને રસ નહોતો પડતો.
એમના એક સહાધ્યાયીએ એમને રેખાગણિતના કેટલાક નિયમ મહામુશ્કેલીએ શીખવાડ્યા હતા. ગણિત સારું આવડતું ને સોમાંથી પંચાણું ગુણાંક એમણે મેળવ્યા હતા. જો કે મળવા તો સો જ જોઈતા હતા પણ એ પાંચ ગુણાંક કેમ કપાયા એ જ એમને મન પ્રશ્ન હતો.
Page #79
--------------------------------------------------------------------------
________________
: ૧૦: શરમાળ પ્રકૃતિ
Sાનપણથી બહેચરદાસની પ્રકૃતિ ખૂબ શરમાળ અને
એ પોતાના શરમાળ સ્વભાવને કારણે કોઈ પણ વડીલ પાસે જઈ બોલવું એ એમને મુશ્કેલ લાગતું.
ઘરમાં એક પચીસેક વર્ષની વિધવા બાઈ હતી. તે તેમની સગી મામી' થતી, પરંતુ બહેચરદાસે કરી એને “મામી” તરીકે સંબોધી ન હતી. એ પોતાની માને એનાં નામથી – “ શકરી ' કહીને જ બોલાવતા.
કઈ ટીખલ કરવા પૂછતું :
અલ્યા ! એ તો તારી મામી થાય છે. પછી શકરીને ટંકારાજનક નામે શા માટે સંબોધે છે ?'
બહેચરદાસ તરફથી જવાબ મળતો .
Page #80
--------------------------------------------------------------------------
________________
૪૬
ખડ ૧ લા
"
મારા પિતાના પક્ષમાં અમે ભાઇ બહેન થઇએ છીએ.’
પેાતાના કાકા, કાકી, મામા, મામી, દાદા, દાદી ને બીજા પણ કોઇ સ્નેડી સંબધીને એમણે ૧૮ વર્ષની વય સુધી તા સંખેાધનથી એલાવ્યાંજ નથી. ભારેમાં ભારે કામ પડી જાય ત્યારે એટલું જ કહેતાઃ
:
,
,
6
લ્યા, લાવા, ' કે · હા ! ના ! ' માત્ર પોતાની બહેનને મુન' અને ફાઇને ઇ’ તરીકે એ પ્રસંગેાપાત સમાધતા અને તે પણ બાલ્યાવસ્થામાં. કારણ એ એમના હાથ નીચે ઊછર્યાં હતા.
કાણ જાણે શા કારણે મહેચરદાસના હૈયામાં સગાંવ્હાલાંઓ પ્રત્યે ઉદાસીનતા ખૂબ રહેતી.
પડશે.
કાઇનું મૃત્યુ થાય તે। યે શું તે કાઇને ત્યાં જન્મ થાય તેા યે શું ? એની એમના ઉપર કાંઇ જ અસર નાતી થતી. જન્મમૃત્યુનાં ચક્રો તે અનાદિકાળથી ચાલ્યાં આવે છે. જેને જન્મ તેનું મૃત્યુ થવાનું જ છે. તે મૃત્યુ પામેલા પાતાનાં કર્મ પ્રમાણે નવા જન્મ ધારણ કરવાતા જ છે. આમ આવી ઊંચી વિચારસરણી એમનાં હૈયામાં સદા રમ્યા કરતી.
એક દિવસ શાળાએથી ઘેર આવતાં શકરી મામીએ કહ્યું :
• અેચર ! તારે નાવાનું છે. ’
બહુજ ગંભીરતાથી બહેચરે જવાબ આપ્યા :
6
મ ચાલે તેમ નથી ?
• ના ! બહુ નજીકના સગામાં મૃત્યુ થયું છે. તારે નહાવુ જ
તરતજ બહેચરદાસે લુગડાં ઊતાર્યા અને પૂછ્યું: ખેલ ! શરી ! ફાણુ છે ? '
Page #81
--------------------------------------------------------------------------
________________
શરમાળ પ્રકૃતિ
· તારા જેટા કાકા !
અરે ! એમણે પણ કયાં ગ્રહણ વખતે સાપ કાઢયે ?’
6
"
૪૭
કાઇ પણ સગાંવ્હાસાંને એ નામ લઇને તે ખેલાવે જ નહિ. એ વાતથી સૌ માહિતગાર હતા. એમની માતાની શાના-નાની મા મરવાં પડયાં. ડેસીમાને પ્રેમ અગાધ હતા. મહેચરનાં હૈયામાં ચિંતા થવા માંડીઃ
ડેાસીમા મરી જશે ત્યારે હું શું કહીને પાક મૂકીશ ? ’
બીજાં સગાંઓ પણ એનું એ કૌતુક જોવા તલપાપડ થઇ રહ્યાં હતાં. ‘ ભાણિયા શું કહીને પણપાક પાડે છે ? '
જ
અને ડેાસીમાના દેડોત્સર્ગ થયા. રિવાજ પ્રમાણે તે નિકટના સબધીએએ જ પાક મુટ્ટીને રાવું જોઇએ. બુલાખી મામા અને બીજા સગાંઓની સાથે અેચરદાસે પણ કૃત્રિમ પાક મૂકી; અને એ ઢીંચણની વચમાં મેાં રાખી હાથથી માં ઢાંકી રાખ્યું અને પાક મૂકી.
ઘેાડીકવારમાં ત્યાં ખેડેલા બીજા લેાકેામાં ચર્ચા થવા લાગી કે ગામમાં ખાંપણ લેવા કાણું જાય છે ? તરત જ બહેચરદામે કહ્યું : ૮ એ માટે હું જાઉં છુ.
*
આમ યુક્તિપૂર્વક એ મારી દાદી રે !' એ મારી નાની રે ! ’ એવું ક ંઇ જ કહ્યા વિના જૂડી પાક પાડીને લોટ્ટેના કૌતુક વચ્ચે એ આબાદ બચી ગયા.
Page #82
--------------------------------------------------------------------------
________________
:૧૧ : જીવનપલટો
તે હગામમાં એમણે વિ. સં. ૧૯૫૮ થી વિ. સં. ૧૯૬૦
જ સુધી એમ ત્રણ વર્ષ ગાળ્યાં આ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તો એમના ઉપર જાતજાતના સંસ્કાર પડી ચૂક્યા.
ગુજરાતી છ ધારણ પસાર કરી તેઓ એક વકીલને ત્યાં નેકરી રહ્યા અને એમ જીવનની શરૂઆતમાં એક કાબેલ વકીલ દ્વારા કંઈક તાલીમ લીધી.
ત્યારબાદ તેઓ એક સરાકને ત્યાં નોકરીએ રહ્યા. ત્યાં તેમને માસિક રૂપીઆ ત્રણને પગાર મળતો. તે જમાનામાં ત્રણ રૂપીઓને પગાર ઠીક ઠીક ગણતો.
ત્યારબાદ તેમણે એક વોરાજીને ત્યાં દેશી નામું લખવાનું કામ સ્વીકાર્યું. અહીં એમને માસિક રૂપીઆ પાંચ પગાર મળવા લાગ્યા.
Page #83
--------------------------------------------------------------------------
________________
જીવનપલટે
આમ જીવનઅનુભવનાં પગથિયાં એ ક્રમે ક્રમે ચડતા ગયા.
વડેદરા રાજ્ય તરફથી લેવાતી સરવેયરની પરીક્ષા આપવાનું એમને એક વાર મન થયું. અભ્યાસ કરી એ પરીક્ષામાં તેઓ બેઠા. પેપર લખવાની લેખિત પરીક્ષામાં તેઓ ઊતીર્ણ થયા, પણ માપણની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા. એટલે પછી એ દિશાનો પ્રયાસ માંડી વાળ્યો.
એક વખત દહેગામના લોકો કેસરિયાજીની જાત્રાએ જવા નીકળ્યા. તે વખતે એમના મામાનું કુટુંબ પણ યાત્રાએ જતું હતું. એમની સાથે બહેચરદાસે પણ એ યાત્રાને લાભ લીધે.
આપણામાં કહેવત છે કે સોબત તેવી અસર. તેવી રીતે પોતાના મામાના ભાગમાં બીજા જુગારીઓની સાથે તેઓ જુગારને ચાળે પણ ચડયા. અને એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે માનવીને એક વખત જે જાતનો છંદ લાગે છે એટલે એ એને પતનને પંથે ઘસડી જાય છે.
સંસારનાં આવાં આવાં પ્રલોભનોમાંથી તો જેનાં પુણ હેય તેજ ઊગરી શકે. જુગારની બદી માનવીને કેટલી પાયમાલ કરે છે એ કંઈ કહેવું પડે એમ નથી.
આજે પણ આપણા દેશમાં જુગાર અને સુધરેલા જુગાર છેડે ચોક રમાતા થઈ ગયા છે. હવે તો આપણી સરકાર આવી હોઈ પ્રજા જીવનને ભરખી લેતાં એવા અનિષ્ટ તત્વોને એ વહેલી તકે દૂર કરશે એમાં શંકા નથી.
બહેચરદાસના જીવન પરિવર્તનનો સમય જાણે પાસે આવી લાગ્યો નય. જાણે ડૂબતા વહાણને કઈ દીવાદાંડીને પ્રકાશ માગદર્શક ન થઈ પડે એમ બહેચરદાસના જીવનનો ઉત્કર્ષ કરવા માટેની પળ આવી પડેચી.
Page #84
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ લા
દહેગામને એક આદર્શ યુવાન ચુનીલાલ કાનુની મુંબઇ રહેતા. એ ભાવનાશાળી ત્યાગમૂર્તિ સમે યુવાન અવારનવાર પેાતાને વતન દહેગામ આવતા.
૫૦
અહેચરદાસની સાથે ચુનીલાલને મૈત્રી થઇ. ચુનીલાલે જોયું કે અહેચરદાસમાં કંઇક શક્તિ છે–દૈવત છે. એટલે એણે એને પેાતાની પાસે બેસાડી પ્રતિક્રમણના થાડા ઘણે અભ્યાસ કરાવ્યા.
અને એમ જુગારને ચાળે ચડેલા મહેચરદાસનું ચિત્ત એ સજ્જને પૂજા, પ્રતિક્રમણ અને સામાયિક પ્રત્યે વાળ્યું.
તે ઉપરાંત એ આદશ પુરૂષ દેહગામમાં એક પાશાળા સ્થાપી અને તેનુ મંત્રીપદ હેચરદાસને સોંપ્યું. વળી એક સભા પણ સ્થાપવામાં આવી તે નાનું જેવું એક પુસ્તકાલય પણ ઊભું કરવામાં આવ્યું.
સભાએ ભરાવા લાગી, પ્રવચને થવા લાગ્યાં, પણ આ બધુ ખાલિશતાભયું" લાગતું. એમાંથી વિતંડાવાદ જાગતા, અંદર અંદર ઝગડાએ થતા છતાં એ રીતે મહેચરદાસ માટે કઇક ધાર્મિક દિશા ઉઘડી ચૂકી હતી.
લગભગ ચૌદેક વર્ષની ઉંમરમાં સાબામાં હિમ્મતવિમળજી નામના સાધુને પિરચય થયા હતા. એ વાત પહેલાં કહેવામાં આવી છે. તે સમય આલિવનેનેા હતેા. વાસ્તવિક્તા અથવા જીવનપરિવર્તનની દૃષ્ટિ ન હતી, છતાં એક સાધુના નામની અદૃશ્ય પણ અસર થયા વિના નથી રહેતી.
દેહગામમાં શ્રી ચુનીલાલ કાનુનીના પિરચયે, એમની પ્રેરણાએ મહેચરદાસના જીવનમાં ખરેખર પલટા કરી દીધે.
આવા જ સોગેામાં દેહગામમાં એક સાધુ આવ્યા. એમની
Page #85
--------------------------------------------------------------------------
________________
જીવનપલટે
• પી
પ્રભાવશાળી, તેજસ્વી મુખાકૃતિ ગમે તેવાના દિલને આકર્ષતી હતી. એમની મધુર વાણી ગમે તેવા કઠોર હદયને પણ પીગળાવતી હતી. એમની સાધુતા એમની પ્રત્યેક ક્રિયામાં નીતરતી હતી. સગા સંબંધીઓ અને ગામના વાણિયા કહેતા કે, “આ સાધુ આપણા નથી.” બહેચરદાસને બહુ દુઃખ સાથે આશ્ચર્ય થતું. “ આવા પ્રતાપી, તેજસ્વી, ક્રિયાકાંડી, વિદ્વાન, ત્યાગી સાધુ, એ વળી આપણ નહિ? ” વાત શી છે? લેકે ગમે તેમ કહેતા રહ્યા, પણ બહેચરદાસ બરાબર એમની પાસે જતા જ રહ્યા. એ સાધુ મહારાજ દ્વારા બહેચરદાસના જીવનમાં ઘણું જ પલટો થયો. એ સાધુ હતા શ્રી ભાતૃચંદ્રસૂરિ. ટૂંકું નામ હતું ભાયચંદજી મહારાજ. તેઓ પાર્ધચંદ્રગચ્છના હતા. જ્યારે દેહગામમાં બધા તપાગચ્છના હતા. જૈન સમાજમાં આવા ગચ્છનું ભૂત પણ ઘર કરી રહ્યું છે, એ વાતની બહેચરદાસને તે વખતે ખબર પડી ! તે વખતના જૈન, સાધુમાં સાધુતા ન જોતા, પહેલાં “ગચ્છ જેતા. અત્યારે પણ કેટલાક લેકે સાધુમાં સાધુતા જેવા કરતાં, એ કયા ગુચ્છના છે ? એ ક્યા સંઘાડાના છે ? એ કઈ ટેળીના છે? એ સોસાઈટી પક્ષના છે કે સંઘી પક્ષના? એ જૂના વિચારના છે કે નવા વિચારના? એની શોધ ખોળ પહેલાં કરે છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
: ૧૨:
શ્રદ્ધાને પ્રભાવ
ય નીલાલ કાનુનીને મિત્રી અને શ્રી બ્રાતૃચંદ્રસૂરિજીના
થડા પરંતુ મહત્વપૂર્ણ પરિચયે બહેચરદાસના જીવન
ન ઉપર ભારે અસર કરી અને એમની દ્વારા શરૂ થયેલી પ્રવૃત્તિઓ એમને માટે વધારે ને વધારે પ્રેરણાદાયી બનતી ગઈ.
એમના હૈયામાં એમાથી એક દિવસ એ ભાવના જાગી ઊઠીઃ “હું એક સારામાં સારો વકતા કયારે થઈશ ? હજારની માનવમેદનીને પિતાનાં પ્રવચનો દ્વારા કયારે મંત્રમુગ્ધ બનાવીશ ? રાજા મહારાજાઓ ને એના જ દરજજાની વ્યકિતઓ પ્રમુખપદે હોય અને એમની સભાઓને કુજાવનાર પ્રભાવશાળી વકતા હું કેવી રીતે બનું?”
આપણામાં કહેવત છે કે “મન હોય તો માળવે જવાય.” • Where there is a will, there is a way.'
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધાના પ્રભાવ
૫૩
ઊઁચીભાવના હમેશાં માનવીને ઉર્ધ્વગામી બનાવે છે. એનાં હૈયામાં અમર જ્યાતિ જગાવી એના પ્રકાશથી એ સંસારને આંજી નાંખવા કિતમાન થઇ શકે છે. ગીતામાં શ્રી કૃષ્ણે સ્પષ્ટ કર્યુ છે કે: દાવાન હમતે શ્રદ્ધાથી કરેલું કાઇ કામ અફળ જતું નથી. માત્ર એને માટે ધીરજ જોઇએ છે.
જેમ ઊનાવળે આંબા પાકતા નથી તેમ ઉતાવળથી ટ્રાઈ કા સંપૂર્ણ સફળ બની શકતાં નથી.
માનવીને જે કા` સંપૂર્ણ સફળતાથી પાર પાડયું. હય, તે કા માટે એણે સાધના કરવી જોઇએ અને તે સાધના સાચી હોય તે એની સિદ્ધિ–અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.
અને હેચરદાસને માટે પણ એમ જ બન્યું. માત્ર છ સાત ગુજરાતી ચાપડીઓનું જ્ઞાન લેનાર જૈન કામનેા એક સામાન્ય માનવી શ્રદ્દાપૂર્વકના પરિશીલનથી એક અસાધારણ વકતા બન્યા. એણે વાણીની એવી તેા સિદ્ધિ મેળવી કે ભલભલા રાજા મહારાજાએ પણ એન વાક્ચાતુ ઉપર મુગ્ધ થઈ જવા લાગ્યા.
હજારા માનવાની મેદનીમાં ખુલă અવાજે જ્યાખ્યાન આપતાં એ લેાકેા ઉપર અજબ જાદુ જમાવે છે.
અને તેમાં યે જાણે આ પુરૂષે તે વાગીશ્વરીને પ્રસન્ન કરી વાણીનું વરદાન ન મેળવ્યું હાય ! જ્યારે જ્યારે એના મુખમાંથી વીરરસભરી વાણીને ઉચ્ચાર થાય છે . ત્યારે વાતાવરણને વીરતાથી રંગી દે છે અને તેવી જ રીતે કરૂણરસનું વ્યાખ્યાન આપતી વખતે શ્રોતાજનેાની આંખાને
Page #88
--------------------------------------------------------------------------
________________
૫૪.
ખંડ ૧ લે
આંસુથી છલકાવી શકે છે. તેવી જ રીતે નિર્દોષ હાસ્યરસ દ્વારા શ્રોતાઓનાં મનને અને રંજન કરાવી શકે છે. આવી અજબ સિદ્ધિને આજ એ સ્વામી થઈ શક્યો છે. પણ એની પાછળ એનો આત્મવિશ્વાસ, અને ગુરૂદેવની અપાર કૃપાનાં જ તેજ ચમકે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
: ૧૩: વતનમાંથી વિદાય
૮ હેગામમાં જ્યારે ભ્રાતૃચંદસૂરિ આવ્યા ત્યારે તેમના
સમાગમમાં તેઓ સારી રીતે આવ્યા હતા. એમની પ્રતિભાએ આ નવયુવકને આંજી નાંખ્યો હતો. એ વાત પહેલાં કહેવાઈ છે. જ્ઞાનનાં તેજ અનેરાં હોય છે. એનાં આકર્ષણ પણ અજબ ન હોય છે. જ્ઞાની પુરૂષ પોતાનાં જ્ઞાન દ્વારા જગતની સુંદર સેવા બજાવી શકે છે – બીજાંનાં અજ્ઞાનનું હરણ કરીને.
બહેચરદાસના મનમાં થયું : “આ સાધુપુરૂષ પાસે દીક્ષા લઉં તો કેવું?
પરંતુ તે સમયે દીક્ષા શી ને વાત શી? ' સં. ૧૯૫૯ની સાલ હતી. આચાર્ય શ્રી વિજયધર્મસુરિ ((ત વખતના મુનિરાજ શ્રી ધર્મવિજયજી) કેટલાક સાધુઓ અને વિવાથી એને સાથે લઈને પાઠશાળા સ્થાપન કરવા કાશી જતાં દહેગામ આવ્યા
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૬
ખંડ ૧ લે
હતા. તેમના સમાગમમાં આવતાં બહેચરદાસની ધાર્મિક ભાવના સતેજ થઈ. ચુનીલાલ કાનુનીઓ એ ભાવનાનાં બીજ રોપ્યાં હતાં વિજયધર્મ સૂરિજી દ્વારા એનાં પર અમસિંચન થયાં અને એનું પરિણામ કાઈ અલૌકિક આવ્યું તે આપણે સૌ જોઈ શકીએ છીએ.
બહેચરદાસને મૂળથી જ સંસારની સ્વાર્થધતા ઉપર તિરસ્કાર છુટયો હતો. જીવનમાં કેટલાક દુઃખદાયક પ્રસંગો પણ બની ચૂક્યા હતા. અને આવા પ્રખર મુનિરાજનો સમાગમ થતાં હૈયામાં વૈરાગ્ય જભ્યોએમના હૈયામાં આ સંત પુરૂષની જમાત સાથે કાશી જવાની અભિલાષા જાગી.
પણ માનવીની બધી અભિલાષાઓ ઓછી જ પાર પડે છે? પ્રતિકુળ સંજોગોને અંગે કાશી જવાનું ન બની શકયું. પણ મનમાં એટલી ગાંઠ તો જરૂર વળી કે કાશી જઇને વિદ્યાવ્યાસંગ જરૂર વધારો.
પિતાના મેસાળમાં, બલ્ક અનેક ઘરને પરણું તરીકે–શિયાળું જીવન વ્યતીત કરવામાં એમનો આત્મા રૂંધાવા લાગ્યો હતો. પીંજરનું પંખી પીંજરનાં બંધનમાંથી છુટવા પાંખો ફફડાવી રહ્યું હતું બહારની વિશાળ દુનિયા દેખવાની તમન્ના હૈયામાં જાગૃત થયા કરતી. જગત જાણે સાદ પાડી ન રહ્યું હોય એમ લાગતું. આત્મા પણ બંધનમાંથી મુક્તિનાં તેજ નિહાળવા આતુર થઈ રહ્યો હતો.
કેક કેક વખત કૃપણ નાનાજી (માતાના પિતા) તરફથી નીકળતાં બાણથી આ અઢાર વર્ષના યુવાનની છાતી વીંધાઈ જતી. અને એમ થતું કે અહીંથી હું ચાલ્યો જાઉં. આવા સંજોગોમાં એના બુલાખી મામાં એને આશ્વાસન આપતા. અને ખરેખર બહેચરદાસને બુલાખી
Page #91
--------------------------------------------------------------------------
________________
વતનમાંથી વિદાય
પ૭ -
મામા ઉપર કંઈ અજબ જ મોહ હતો. એક તરફથી ઉદાસીનતા હતી, બીજી તરફથી બુલાખીદાસ ઉપર અગાધ પ્રેમ હતો-મિત્રતા હતી, પણ આખરે વૈરાગ્યનો જ વિજય થશે.
એક દિવસ એમણે આત્મનિર્ણય કરી લી. દેહગામ છોડવાની તૈયારી કરી.
એમને વિદાય આપવા માટે સ્ટેશન ઉપર એમના કેટલાક મિત્રમાં એમના બુલાખો મામા,મોટા મામાનો પુત્ર મંગળદાસ ચકુભાઈ, બહેનના પુત્રના પુત્ર હરિલાલ મહાસુખરામ, બુલાખીદાસ લાલચંદ, મેહનલાલ મહાસુખ કોઠારી, અંબાલાલ પાનાચંદ, સેમચંદ મગનલાલ મોદી વગેરેનો સમાવેશ થાય છે.
જતાં જતાં એમણે પ્રતિજ્ઞા લીધી કે “કાં તો પૈસે ટકે ખૂબ સમૃદ્ધ સુખી થઈને દેહગામની ધરતી ઉપર પગ મૂકીશ અથવા સાધુ થઈને આવીશ.”
Page #92
--------------------------------------------------------------------------
Page #93
--------------------------------------------------------------------------
________________
ખંડ ખીજો
—ગુરુકુલવાસમાં——
Page #94
--------------------------------------------------------------------------
Page #95
--------------------------------------------------------------------------
________________
: ૧૪:
માર્ગદર્શક મિત્રનુ પુનર્મિલન
મ હેચરદાસે દહેગામડી કડી વાતા નિય કર્યો.
કરતા હતા. એમનાં નામ મગળદાસ જમનાદાસ અને છેટાલાલ માતીલાલ. આ બન્નેના એમના ઉપર અપાર સ્નેહભાવ હતા. તેમાં ય મંગળદાસના હસમુખા ચહેરે, હૃદયની સરળતા અને નિસ્વાર્થ પ્રેમ ડેયરદાસને આકર્ષવા માટે પૂરતાં હતાં. ખરી રીતે જોતાં તે મંગળદાસ તેના ગામા થાય, અને ઈંડાલાલ મામાના દીકરા થાય. પણ એ કૌટુમ્બિક સગાઇ કરતાં અને સાથેની મિત્રાચાીના સંબંધ વધારે ગાઢા હતા.
ફડી આવતાં જ પરસ્પર સૌના આનંદના પાર ન રહ્યો. સાચાં હૃદયની મૈત્રીનાં આકર્ષણ અનેાખાં હોય છે. તેમણે પેાતાના મિત્રનુ ભાવભીનુ` આતિથ્ય કર્યું.
Page #96
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જો
તે અરસામાં દેહગામવાળા વેારા શેઠ તરફથી સમાચાર મળ્યા કે અમારી અમુક ગામની દુકાન ઉપર હિસાબી કામકાજ ઉપર તમે જાએ તે અમુક પગાર મળશે.
ર
પણ અેચરદાસ તેા ઘેરથી નિણૅય કરીને જ નીકળ્યા હતા. હવે એમને તૈાકરી કરવા જવું પાલવે એમ ન હતું. એમના મુખમાંથી નેકરીની માગણી સાંભળતાં જ ઉદ્ગારા સરી પડયાઃ ‘ જહાન્નમમાં ગઇ એવી નેાકરી તે ગુલામી, હવે તેા નીકળ્યા તેા નીકળી જ જાણવું. ’
ત્યાંથી એ પેાતાના મિત્રાની વિદાય લઇ મુંબઇ આવ્યા. મુંબઇમાં એમના પરમ મિત્ર અને ઉપકારી ચુનીલાલ નારગુદાસ કાનુનીને ત્યાં મુકામ રાખ્યા. કાનુનીના આનંદને પાર ન રહ્યો. પેાતાના ધાર્મિક સંસ્કારને સતેજ કરનાર ગૃહસ્થ સાથે રહેવાનું થતાં બહેચરદાસને પણ આનંદ થયા પરંતુ મુંબઇમાં શરીર સારૂં રહે એમ ન દેખાયું. શરીરે ખસ ખૂબ થઇ.
આખરે એમણે કાશી જવાના નિર્ણાય કર્યાં.
માનવીને પુરૂષા પત્થરમાંથી પારસ સર્જી શકે છે. લાહને સુવણુ` બનાવી શકે છે.
એમને આત્મા પણ પારસ બનવા માટે તપી રહ્યો હતા. શુદ્ધ સુવર્ણ જેવા બનવા માટે તે। કસેાટીએ ચડવું પડે ને ?
આરસપહાણને પત્થર-પૂજાવાને લાયક કયારે બને છે ? ક્રાઇ કસખી શિલ્પીને હાથે એની મનેરમ મૂર્તિને આકાર પામે છે ત્યારે.
માનવજીવન પણ એવું જ છે. અનુભવની એરણ પર ઘડા ક્રોઇ શિલ્પી સમા ગુરૂના સ`સ્કાર સિંચને એ કાંચનસમું શુદ્ધ બની
Page #97
--------------------------------------------------------------------------
________________
માર્ગદર્શક મિત્રનું પુનર્મિલન
બીજાને શુદ્ધ બનાવવાને લાયક થાય છે-જે એનું કર્તવ્ય છે-જે એને ધર્મ છે તે બજાવવા એ શક્તિશાળી બને છે. .
બહેચરદાસના જીવને પણ કલ્યાણમાર્ગ લીધ–કાશી જવાને. શેઠ વીરચંદ દીપચંદની ભલામણ ચિઠ્ઠી લઈ પોતાના એક પિછાનવાળા યુવક મણિલાલ ન્યાલચંદની સાથે અભ્યાસને નિર્ણય કરી એમણે બનારસનો માર્ગ લીધો.
આ નવયુવાનના મનમાં સંકોચ થતઃ “મારા જેવો અરઢ ઓગણીસ વર્ષનો યુવાન સંસ્કૃત ભણવા જાય છે તે જરૂર હાંસીને પાત્ર થશે. ત્યાં તો નાના નાના છોકરાઓ એ દેવભાષા ભણી રહ્યા હશે એમની વચમાં હું આટલે મેટે કે દેખાઈશ?'
અને આ વિચાર આવતાં હૈયામાં મુંઝવણ ઊભી થતી અને એવા અનેક વિચારને રમણે ચડતાં બંને મિત્ર પવિત્ર ગંગાજીને કિનારે આવેલા તીર્થધામ કાશીમાં આવી પહોંચ્યા.
એમને માટે લાંબી મુસાફરીને એ પ્રથમ જ પ્રસંગ હતો છતાં આપણામાં કહેવત છે કે અનુભવ એ માટે શિક્ષક છે. એમને પણ આ પ્રવાસ દરમિયાન ઘણી ઘણી જાતના અનુભવો થયા.
કાશીની ધરતી ઉપર પગ મૂકતા બંને મિત્રોને ખૂબ આનંદ થયો. બહેચરદાસને લાગ્યું કે હવે મારું જીવન સાર્થક થશે. વિદ્યાવ્યાસંગની મારી અભિલાષાઓ અહીં જ પરીપૂર્ણ થશે.
અને કાશીમાં તે એમણે પોતાનાથી પણ ચાર આંગળ ઊંચા કદના વિદ્યાર્થીઓને દીઠા એટલે એમના મનને સંકોચ દૂર થયો.
- દીવડે દીવો પ્રગટે છે એમ સાચા ગુરૂના સમાગમથી આત્માને ઉત્કર્ષ સાધી શકાય છે. બહેચરદાસને અહીંથી જ સાચા ગુરૂજીનું
Page #98
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨
રણ સાંપડયું. જાણે એમનું પ્રારબ્ધ જ એમને અહીં આત્માનાં કલ્યાણ માટે ન ખેંચી લાવ્યું હોય !
બે વર્ષ પહેલાં જે મુનિરાજ ધર્મવિજયજી મહારાજ પોતાના શિખ્યો અને ગૃહસ્થ વિદ્યાથીઓ સાથે કાશી જતાં દહેગામ પધાર્યા હતા તે જ ગુરૂ અહીં હતા.
સંવત ૧૯૬૧ માં એમના સમાગમમાં–એમની છત્રછાયામાં– એમના શરણમાં બહેચરદાસે શબ્દરૂપાવતિથી પોતાના અભ્યાસને પ્રારંભ કર્યો.
બહેચરદાસને જે જોઈતું હતું તે મળી ગયું. એને આત્મા મુક્તપણે વિહાર કરવા લાગે. અહીંનું વાતાવરણ અને અભ્યાસ માટે અનુકૂળ લાગ્યું અને તેમાં યે પવિત્રતાની મૂર્તિમાં ધર્મવિજયજી જેવા ગુરૂના સાનિધ્યમાં રહેવાનું એટલે પછી પૂછવું જ શું? હવે એમના આત્માને પાછો આવવા લાગી. જીવન પરિવર્તનનાં જાણે સુંદર મંગલાચરણ ન થયાં હોય ! સાચા સંતને સમાગમ પત્થરમાં પી પારસ ઘડે છે-માનવીમાંથી દેવ બનાવે છે.
ગુરૂ વિના જ્ઞાન કયાંથી સંભવી શકે ? પ્રાચીન સમયમાં મેટા મોટા રાજા મહારાજાઓથી માંડીને સામાન્ય સ્થિતિના માણસોનાં બાળકો પણ વિદ્યાભ્યાસ માટે ગુરૂજીના આશ્રમે જતા. સાંદિપની ગુરૂજીને ત્યાં શ્રીકૃષ્ણ અને સુદામા વિદ્યાભ્યાસ માટે ગયા હતા. તે પ્રસંગ સહુ કોઈને વિદિત છે. અને પ્રાચીન કાળની એ પ્રથા હજુ ભારતવર્ષમાં કઈ કઈ રથળે જીવંત છે એમ કાશીનગરીની મુલાકાત લેતાં લાગે છે. અહીં ગુરૂજી અને વિદ્યાર્થી આશ્રમનાં જેવું જીવન ગુજારી, વિદ્યાભ્યાસ, ભણવા ભણાવવાનું કાર્ય કરે છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
માદક મિત્રનુ પુનર્મિલન
૬૫
સાચા ગુરૂ માટે Henry Adams નામના એક લેખકે શું છે -.
A teacher affects eternity; he can never tell where his influence stops.
જ્ઞાનશાળી ગુરૂનાં જ્ઞાનને પ્રતાપ આર હાય છે. ગુરૂ તા બળનું સાચું સસ્પેંસ્કારધન છે. પ્રજાના નઘડતરના એ તેા સાચા ઘડવૈયા છે.
અને એવા સાચા ગુરૂએ પ્રજામાં જ્યારે સંસ્કાર સિંચનની કેાતાની ફરજ બળવો ત્યારે જ દેશના દુર્ભાગ્યના દિવસ વિરમી જશે,
પ
Page #100
--------------------------------------------------------------------------
________________
: ૧૫:
કાશી બનારસ
:
ભય નાશાનગરીનું મહત્વ વધુ છે. અને આજે
" 6
પણ એ મહત્વ એ નગરીએ ટકાવી રાખ્યું છે. આપણામાં તે એક કહેવત પણ પડી ગઈ છે કે ‘ કાશીનું મરણ. કાશીમાં મૃત્યુ પામવાથી મેાક્ષ મળે છે’ એવી ’ભાવના પણ મેટા ભાગના હિંદુઓનાં હૈયામાં આજ વર્ષોથી વસી ગઇ છે. આવી એ તીનગરી આજે પણ સંસ્કૃતના અભ્યાસ માટે જાણીતી છે. તશિક્ષા, નાલંદા, ક્ષત્રિયકુ’ડ, રાજગૃહી જેવાં કેટલાંય પ્રાચીન નગરાની જાહેાજલાલી આજે લુપ્તપ્રાય થઇ ગઇ છે, પણ કાશી નગરીએ હજુ પેાતાની પ્રાચીન મહત્તા જાળવી રાખી છે.
કાશીનું મહત્વ અનેક દ્રષ્ટિએ આંકી શકાય એમ છે. ભારતવનું એ એક અગત્યનું તી ધામ છે. હજારો યાત્રાળુઓ દિનપ્રતિદિન કાશી
Page #101
--------------------------------------------------------------------------
________________
કાશી બનારસ
વિકલેશ્વરનાં દર્શન કરી પાવન થવા કાશીને આંગણે આવે છે ને જાય છે. વિદ્યાભ્યાપ કરનારા વિદ્યાવ્યાસંગીઓ માટે ત્યાં સારે અવકાશ છે.
પ્રાચીન કળાની દૃષ્ટિએ પણ એનું મહત્વ કંઈ ઓછું નથી. હિંદુ, બૌધ્ધ અને જૈન ધર્મો માટે પણ આ નગરી આદરણીય છે,
અને પતિતપાવની ગંગાનું મહત્વ કેણ નથી જાણતું ? આ પવિત્ર ગંગાજીને તીરે વસેલું કાશી શહેર-એ કારણે પણ એનું મહાભ્ય વધારે છે.
“કંકર એટલા શંકર' એ કહેવત કાશીને જ લાગુ પડે છે. બંભળા” અને “હરહર મહાદેવ’ જેવા પવિત્ર નામેચ્ચારણનો મીઠે ગુંજારવ આજ પણ કાશી નગરીને ગજાવી રહ્યો છે.
જૈનના ચાર તીર્થકરોના સોળ કલ્યાણ કે કેવળ કાશી ક્ષેત્રમાં જ થયા છે. આ દૃષ્ટિએ સમસ્ત જેને માટે પણ એ ધાર્મિક ક્ષેત્ર ગણાય.
ભગવાન બુધ્ધદેવનો પ્રથમ ધર્મોપદેશ પણ આજ મહાનગરીની સીમમાં થયો હતે—જે આજે “સારનાય ને સોહામણે નામે ઓળખાય છે.
સારાયે ભારતવર્ષમાં શેરીએ શેરીએ સંસ્કૃતનો મધુર કંઠનાદ જે ઈ શહેરમાં સંભળાતો હોય તે તે કાશીનગર જ .
સાધુ સંત, મહંતો, સન્યાસીઓ, બ્રાહ્મણ કે વૈશ્ય, સંસ્કૃત નહિ ભણનારા પણ સંસ્કૃતના જાણકાર થઈ જતા. આજે પણ ત્યાં કોઈ સામાન્યમાં સામાન્ય બ્રાહ્મણ સંસ્કૃતના સંરકારથી વંચિત નથી રહી જતો. અને મણિકર્ણિકા ઘાટ-એ ઘાટ ઉપર પગ મૂક્તાં જ સત્યવાદી મહારાજા હરિશ્ચંદ્રનું પ્રાતઃ સ્મરણીય નામ યાદ આવે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જો
અન્ય શ્રધ્ધાના જમાનામાં સંસારથી વિદાય લેવા માટે મેક્ષ પામવા માટે કેટલાક લેાકેા કાશી જઈ કરવત” મુકાવતા.
અર્વાચીન સમયમાં કાશીમાં કેટલાક સડા પણ પેસી ગયા છે. અને એક કહેવત થઈ પછી છે:
.
• રાંડ, સાંડ, સીઢી, સન્યાસી; ઉસસે બચે તેા સેવે કાશી. ’
કાશીનાં પડાએ યાત્રાળુઓને ઠગવામાં ઘણા જાણીતા થઇ પડયા છે. કાશીમાં આજે અનેક દૂષણે હેાવા છતાં એના ભૂષણરૂપ સ્વ. પ મનમેાહન માવિયાજીના પરિશ્રમના પ્રતિક સમુ· · હિંદુ વિશ્વવિદ્યાલય ’ સેાહી રહ્યું છે. એ વિદ્યાલયે કાશીની કાતિ વિશ્વમાં ફેલાવી છે.
સંસ્કૃત ભાષાના ધુરંધરા આજ પણ કાશીનગરીમાં મળી આવે છે. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, ચપ્પુ, જ્યાતિષ, વેદ-વેદાંત, આયુર્વેદ આદિ અનેક વિયાના ધર ધર પડિતાથી આજ પણ કાશી સેહી રહ્યું છે. જ્યાં ગામ હોય ત્યાં ઢેડવાડા હેાય એ કહેવત પ્રમાણે આ નગરીની કાળી બાજુ પણ છે અને તે પણ હદ વિનાની છે.
અનારસ એ તેા તીર્થક્ષેત્ર કહેવાય. આવું તીર્થસ્થાન તે પવિત્ર હોવું જો એ. પર`તુ કમનસીબે હાલનાં તીસ્થાને આત્મકલ્યાણનાં સાધતાન બદલે પાપાચરણનાં ધામ બનતાં જાય છે.
એકલા બનારસમાં જ આવી ઘટનાઓ ચાલે છે એમ નથી. આજે આપણા બધાં જ તી ક્ષેત્રોમાં વાતાવરણ અશુદું થતું જાય છે. સાધુએ પેાતાનું કર્તવ્ય વિસરતા જાય છે અને પરિણામે અસાધુતા વધતી જાય છે. આજે સત્ર દંભનું સામ્રાજ્ય વ્યાપતું જાય છે. આત્માની વિશુદ્ધિ વિના
Page #103
--------------------------------------------------------------------------
________________
કાશી બનારસ
બધા ઉપચારો નકામા છે એ વાત તરફ બહુ ઓછાનું ધ્યાન ખેંચાય છે. આવા વાતાવરણમાં કોઈ વિરલ પુરૂષો જ પોતાનાં જ્ઞાન અને સાધના દ્વારા વાતાવરણને શુદ્ધ બનાવે છે. આપણામાં કહ્યું છે કે
अन्य क्षेत्रे कृतम् पापम
तीर्थ क्षेचे विनश्यति । तीर्थ क्षेत्र कृतम् पापम
વગ્રા , અવિષ્યતિ | એ સાવ સાચું છે. અને જે આપણે તીર્થોની યાત્રાએ જતા સૌ સાધુઓ અને સંસારીઓ આ વાત સમજે તો તીર્થક્ષેત્રોની પવિત્રતા અખંડ જળવાઈ રહે એમાં જરા યે શંકા નથી.
કાશીનું બીજું પ્રાચીન નામ વારાણસી છે. શાસ્ત્રોમાં આ નામનો ઉલ્લેખ એટલા માટે છે કે કાશી “વરુણ” અને “અસિ” નામની બે નદીઓની વચમાં વસેલું છે. આજે તો કાશીનગરીની આબાદી તથા ક્ષેત્રફળ ઘણું વધી ગયું છે. અસલના વખતમાં ઉત્તરમાં સિંહપુરી, સારનાથ, ચંદ્રાવતી, આ બધા કાશીના જ ભાગો હતા. દક્ષિણમાં ભેલુપુર અને ભદમિનીને આજે પણ કાશીના ભાગ તરીકે માનવામાં આવે છે. કાશી, સિંહપુરી અને ચંદ્રાવતીમાં પાર્શ્વનાથ ભગવાન આદિ ચાર તીર્થકંરેનાં સોળ કલ્યાણક થયા હતા અને તે સિવાય ત્રણસો વર્ષ પહેલાં આજ કાશીનગરમાં ન્યાય વગેરેનું પરિશિલન કરવા ગુજરાતથી શ્રી યશોવિજયજી અને શ્રી વિનયવિજયજી નામના બે સાધુઓ ગયા હતા. આજ કાશીનું મહત્વ જેનોમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાએ વધાર્યું છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૬ -
મનની મુંઝવણ
કી, ી પહોંચતાં જ કાશીના લોકોની ઢગી કરણી, ભાષા
ગલીઓ વગેરે ન્દ્રેઇ બહેચરદાસના મનમાં એમ થવા લાગ્યુ` કે અહી” ફ્રેમ રહેવારો?
આવા અનેક વિચાર। . પ્રાર‘ભમાં જ મનમાં થવા લાગ્યા. ત્યાં પાઠશાળા આવી પહોંચી. મકાનમાં પગ મૂકતાં જ એક તેજસ્વી સાધુ પુરૂષે બહેચરદાસ અને સાથેના બીજા વિદ્યાર્થીને પૂછ્યું: છેકરાએ તમે કયા ગામના છે ? '
અને આ ભદ્રપુરૂષની ગુજરાતી વાત સાંભળતાં જ બહેચરદાસના હૈયાને ટાઢક વળી. એને લાગ્યું કે અહીં પણુ ગુજરાત છે. મડ઼ેચરદાસે જવામ આપ્યા:
Page #105
--------------------------------------------------------------------------
________________
મનની મુંઝવણ
મહારાજશ્રી ! અમે દહેગામના છીએ.'
“દહેગામના છો?' એમ પૂછતાં એ મુનિમહારાજે આશ્ચર્ય અનુભવ્યો,
બહેચરદાસને લાગ્યું કે શું આ મુનિરાજે દહેગામ જોયું હશે? ત્યાં તો તેમણે કહ્યું
છોકરાઓ! અમે પણ દહેગામ આવ્યા હતા એ વાત તમે જાણો છો ?'
સૌએ મૌન ધારણ કર્યું. બહેચરદાસે પોતાનાં સ્મરણો તાજા કર્યા. એને યાદ આવ્યું કે–ત્રણેક વર્ષ ઉપર કેટલાક વિદ્યાર્થીઓ અને સાધુઓ સાથે એક મોટા મહારાજ ત્યાં આવ્યા હતા અને કેટલાક લોકેને બ્રહ્મચર્યની બાધા આપી હતી. શું તેઓ તે આ નહિ હોય ? બહેચરદાસે હિંમતથી પૂછયું:
મહારાજ સાહેબ ! આપ તે એ નથી ને ?'
અને એ સાધુપુરૂષે પ્રેમભાવથી જવાબ આપેઃ “ભાઈ ! અમે જ એ સાધુઓ હતા.'
પછી એમણે એક વિદ્યાથી તરફ અંગુલિનિર્દેશ કરીને કહ્યું: “જુઓ, તે વખતે આ છોકરે મારી સાથે હતો. આજે એ સંસ્કૃત ભણીને મોટો પંડિત થયો છે. તમે બંને પણ થોડાંક વર્ષો અહીં રહેશે તો મોટા પંડિત થશો!'
અને બહેચરદાસનું હૈયું પુલકિત બન્યું. આશાની જાણે વાદળી
Page #106
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જે
વરસી ગઈ. હૈયામાંથી નિરાશા અદૃશ્ય થઈ. એને લાગ્યું. “ખરેખર હવે મારે ઉદયકાળ આવી લાગે છે.'
અને એ વિશાળ મકાનના ચોથે માળે બહેચરદાસ તથા એની સાથેના વિદ્યાર્થીનો સામાન મૂકાવવામાં આવ્યો.
સં. ૧૯૬૧ની એ સાલ હતી. જાણે બહેચરદાસના જીવન પરિવર્તનનું એ વર્ષ ન હોય !
પાઠશાળામાં તે દિવસે ખીચડી રાંધી હતી. બહેચરદાસને ખીચડી ભાવતી નહતી. બીજા પણ વિદ્યાર્થીનું એવું હતું. બંને જણની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડયા. બહેચરદાસના દિલમાં તો થયું. “અહિંયા કયાં આમ ફસાયા ? સુખની શોધમાં નીકળ્યો ત્યારે કમેં તો દુઃખનું દુઃખ રહ્યું. અને આજે પ્રથમ દિવસે જ ખીચડીથી અપશુકન.”
પણ સાંજે દૂધપાક પૂરીનું જમણ હતું. ત્યાંના એક વિદ્યાર્થીએ કહ્યુંઃ “ આજે તેરશ છે. તેરસને દિવસે હંમેશા સાંજે આ જમણુ મળે છે.'
અને અહીં આવ્યા પછી બહેચરદાસનાં હૈયામાં અનેક તરંગે આવવા લાગ્યા. જાતજાતની કલ્પનાઓ મનમાં ઉદ્દભવવા લાગી.
મનમાં પ્રશ્નોની પરંપરા જાગવા લાગીઃ
પંડિત બનવાથી મને શો ફાયદો? મેં તા લક્ષાધિપતિ બનવા પર છોડયું છે.'
બહેચરદાસને મન તે વખતે પંડિત એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ જ પતિ થઈ શકે ? એના મનમાં થતું હું વાણિયાનો દીકરો બ્રાહ્મણ બનીને
Page #107
--------------------------------------------------------------------------
________________
મનની મુંઝવણ
93.
શું કરીશ? શું કાઈ મંદિરનો પૂજાશ થઈશ ? વરકન્યાઓના વિવાહ કરાવીશ ? શું આજ કાર્ય મારે કરવું પડશે ?
સંસ્કૃત ભણીને મારે આજ ધંધો આદર પડશે ? આટલી મોટી ઉંમરે સંસ્કૃત કેમ ભણાશે ?
આવા આવા અનેક વિચારતરંગે બહેચરદાસ અને એમના સાથી મણિલાલનાં હૈયામાં જાગતા હતા.
Page #108
--------------------------------------------------------------------------
________________
: ૧૭ :
પાઠશાળાને વિદ્યાથી
વિજયધર્મસરિજી મહારાજે કેવળ સંસ્કૃતના પ્રચાર ' માટે જ આ સંસ્થા સ્થાપી હતી.
તેઓ દઢતાપૂર્વક માનતા હતા કે જૈન સમાજમાં સંસ્કૃતના પ્રચારની ખાસ આવશ્યકતા છે. પ્રાચીન જૈનભંડારમાં લાખો બલકે કરેડોની સંખ્યામાં તમામ વિષયોના મહામૂલા ગ્રંથો વિદ્યમાન છે. એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જ છે અને સંસ્કૃત-પ્રાકૃતભાષાના વિદ્વાનો જ એ અમૂલ્ય ગ્રંથનો ઉપયોગ કરી શકે.
પ્રાચીન સાહિત્યનું વર્તમાન સમયમાં નવીન દૃષ્ટિથી સંશોધન કરી એના ઉપર પ્રકાશ નાંખવાનું કામ સાચા વિદ્વાને સિવાય કોણ કરી શકે? માનવી સાધુ થવા છતાં વિદ્વાન ન હોય તે એની સાધુતા શોભતી
Page #109
--------------------------------------------------------------------------
________________
પાઠશાળાને વિદ્યાર્થી
નથી. વિકતાના વાઘા સજ્યા વિનાને સાધુ એ સાચો સાધુ નથી. ન તે એ દેશને ઉપયોગી થઈ શકે છે અને સમાજનું શા માટે–એની જાતનું પણ શ્રેય એનાથી થઈ શકતું નથી.
ભારતવમાં એક જમાનો એ હતો કે પનિહારીઓ પણ સંસ્કૃત - ભાષામાં વાર્તાવિનોદ કરતી હતી. આજે તે સંસ્કૃત ભાષાને મૃતભાષા Dead language ગણવામાં આવે છે.
આવી પરિસ્થિતિમાં મુનિરાજ વિજયધર્મસુરિજીએ સંસ્કૃત અને પ્રાકૃતના પ્રચાર માટે મહાન કષ્ટ ઉઠાવી કાશીનગરમાં આ પાઠશાળા સ્થાપન કરી સંસ્કૃતની સંસ્કૃતિને પુનઃ સંજીવની છાંટવાનાં પુણ્યકાર્યમાં પિતાનો અમર ફાળો નોંધાવ્યો હતો.
ગુરૂદેવની ઈચ્છા તો વર્તમાન જૈન સમાજમાં અસાધારણ વિદ્વાનનું સર્જન કરવાનો હતો અને તે માટે આ પાઠશાળામાં પ્રાચીન પદ્ધતિથી પ્રારંભમાં વ્યાકરણ અને તે પછી ન્યાય અને કાવ્યોનું જ્ઞાન આપવામાં આવતું હતું.
બહેચરદાસને પણ સંસ્થાના નિયમાનુસાર સંસ્કૃત ભાષાના સોપાને ચઢવું પડયું અને “રામ રામ રામા' નું મંગલાચરણુ ગુદેવના શ્રીમુખેથી શરૂ કર્યું.
અને ગુદેવને શિષ્યો ઉપર વાત્સલ્યભાવ અને હતા. પ્રાચીન કાળના ગુરૂ–વિદ્યાર્થીના સંબંધો આ પાઠશાળામાં પણ જોવામાં આવતા. વિદ્યાર્થીઓને ગુરૂ પિતાના પુત્ર સમાન ગણતા. એમને શું દુઃખ છે? ખાધું કે નહિ ? ઘર તે નથી સાંભરતું ? અભ્યાસમાં ચિત્ત
Page #110
--------------------------------------------------------------------------
________________
その
ખંડ ૨ જો
ચોંટે છે કે નહિ ? વગેરે બાબતે ઉપર તે પૂરતું લક્ષ આપતા અને પ્રેમપૂર્વક કહેતાઃ
દીકરાઓ ! ગભરાશે નહિ. જે કઇ જોએ તે માંગી લેજો. ’ અને એ પ્રેમાળ ગુરૂદેવને વરદ હાથ જ્યારે વિદ્યાથી એની પીડ ઉપર ફરતા ત્યારે તે જાણે આશીષની વાદળી વરસી જતી,
'
ગુરૂદેવની દૃષ્ટિમાં પણ જાણે અજબ જાદું હતું. એમની સામે નિહાળતાં જ વિદ્યાર્થીનાં હૈયાંમાં ચેતન જાગતું—ભકિતભાવ ઊભરાતા. સૌ પેાતાના સંતાપના તાપ વિસરી જતા.
અહેચરદાસનાં હૈયાને તે ગુરૂદેવે અજબ કામણ કર્યાં હતાં. જ્યારે ત્યારે એ ગુરૂદેવના ખંડમાં જઇ પહોંચતા.
આ બધા વિદ્યાર્થી એની મંડળીમાં એક હરખચંદભાઇ કરીને સૌથી વડા વિદ્યાથી હતા. એમને સ્વભાવ શાંત અને ધીર ગંભીર હતા.
નવા નવા વિદ્યાર્થી એને એ ભણાવતા, માર્ગદર્શન આપતા, એના ઉત્સાહ વધારતા એટલું જ નહિ પણ બે કાને કાઇ વસ્તુની જરૂર લાગતી તા . તેઓ તે માટે પોતાના ઘરના પૈસા પણ આ પતા હતા. હેચરદાસે સારસ્વત વ્યાકરણના અભ્યાસ તેમની પાસે કર્યાં હતા.
અહેચરદાસને શ્લોકા ભણવાના મૂળ શાખ જાગ્યા. તેથી વ્યાકરણ કરતાં કાવ્યમાં એમનું મન વધારે ગાવા લાગ્યુ. વૈરાગ્ય શતક આદિ ગ્રંથાના શ્લેાકેા એક સ્થ કરવા લાગ્યા ગુરૂમહારાજની શ્લાક ખેલવાની પદ્ધતિ ઘણી સુંદર હતી--આકર્ષીક હતી. શા વિવતિ વગેરે છં, તેા એ પેાતે એવી ધીર ગંભીર રીતે
Page #111
--------------------------------------------------------------------------
________________
પાઠશાળાના વિદ્યાથી
co
ઉચારતા કે સૌ કોઈ એ સાંભળતાં મુગ્ધ બની જતું. ભગવતી વાગીશ્વરીનું જાણે એ વરદાન પામી ન ચૂક્યા હોય એમ લાગતું. એમની જીભે જાણે સરસ્વતી આવીને બેસી જતી. ગુરૂદેવ બહેચરદાસ ઉપર અનહદ કૃપા રાખતા.
પાઠશાળામાં સાત સાધુઓ હતા. ગુરૂદેવના એક સૌથી નાના શિષ્યનું નામ વલ્લભવિજયજી હતું. તેઓ પણ બહેચરદાસ ઉપર અપૂર્વ મમતા રાખતા. એટલું જ નહિ પણ એમના અભ્યાસમાં પણ એ સારી મદદ કરતા હતા.
Page #112
--------------------------------------------------------------------------
________________
:૧૮:
ગુરૂજીની છત્રછાયા
મ હાપુરૂષની છાયા જેનાં જીવનને મળે છે, તેનું જીવન સદા ' ધન્ય બને છે.
આ પાઠશાળાના વિદ્યાર્થીઓ પણ ગુરૂદેવની છત્રછાયામાં સુખી હતા.
સવારે ઘંટ વાગતાં જ બધા ભેગા થઈ જતા. પહેલાં મંદિરમાં દર્શન-વૈત્યવંદન કરીને પછી સૌ વિદ્યાર્થીઓ ગુરૂદેવ પાસે આવના, પણ આગળની બાજુએ ઊભા રહેવામાં સૌને સંકોચ થતો. ગુરૂદેવના પ્રતાપનું તેજ એટલું બધું હતું કે સૌ જુવાનિયાને એમની બીક લાગતી કે રખેને ચોવીસ કલાકમાં કરેલું કેઈ તોફાન કદાચ ગુરૂજીનાં ધ્યાનમાં આવ્યું હશે તો તેઓ શું કહેશે ?
Page #113
--------------------------------------------------------------------------
________________
ગુરૂજીની છત્રછાયા
L
અને આ ગુરૂદેવ કેવળ સાધુજન ન હતા. પરંતુ તે નવા નવા વિદ્યાથી એના જીવનઘડવૈયા હતા. મહાન શિલ્પી હતા. પત્થરમાંથી પણ પારસ કરવાની તેમનામાં અજબ શકિત હતી. વિદ્યાથીઓનાં જીવનની જ્યોત પ્રગટાવવા માટે સદા તેઓ ચિંતનશીલ રહેતા. કર્તવ્યપરાયણ
અનતા.
કાઇ કાઇ વખત તો ખિસ્તર બાંધીને ઘેર જવા તૈયાર થયેલે વિદ્યાથી ગુરૂદેવના ઉપદેશામૃતનું પાન કરતા કે તરત જ પેાતાની આર ડીમાં જઈ બિસ્તર છેાડી નાંખતા. સર્વોદય સાધુની સાધુતા, આદ પિતાનું વાત્સલ્ય અને કક્કાર શિક્ષકનું શિક્ષકપણું—એ બધું તેમનામાં હતું. તેઓ માટીમાંથી માનવી સતા. માનવીમાંથી સાધુ સર્જતા—દેવ બનાવતા અને આટઆટલી પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવા છતાં તેઓ એ બધાનાથી પર જળકમળવત અલિપ્ત રહેતા.
પચાસેક વિદ્યાર્થીનુ વ્રુંદ આમ ગુરૂદેવની ચરણરજ લઇ અભ્યાસ કરી પોતાની જાતને ધન્ય માનતું. આ બધા પૈકી એક કુશાગ્ર વિદ્યાર્થી –અંધ હતા--પ્રજ્ઞાચક્ષુ હતા. તેમનું નામ સુખલાલજી-એક વિદ્યાથી એમને વાંચી સંભળાવતા. સુખલાલજી એક હાડની મુઠ્ઠી વાળીને બીજા હાથની બે આંગળીએથી તે મુઠ્ઠી ઉપર તાલુ લગાવતા જતા. એ દ્રશ્ય ખરેખર જોવા જેવુ' બની જતું.
પણ એમની ગ્રહણ શકિત અજબ હતી. એક વખત જે સાંભળે તે તેમને કંઠ સ્થ થઈ જતું.
હરચંદભાઇ, સૌભાગ્યચંદભાઇ,
નરિસંહદાસ, વેલશીભાઇ, મતલાલ,
હરગોવિંદદાસ, ડેચરદાસ, ત્રિભુવનદાસ, અમૃતલાલ,
Page #114
--------------------------------------------------------------------------
________________
૮૭
ખંડર જો
ભીમજીભાઈ વગેરે અનેક વિદ્યાર્થીએ તે વખતે તપેાતાની બુધ્ધિ રશકિત અનુસાર વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિના અભ્યાસ કરતા હતા.
*
"
તે વખતે બનારસ પાંડશાળામાં એક અદ્ભુત વ્યક્તિ હતી. ખૂબ તેજસ્વી, પ્રભાવશાળી અને વિદ્વાન. એમનુ નામ હતું. શ્યામ સુંદરદાસ વૈશ્ય. પાંચ હાથ લાંબા, પહેાળા તે મેટા-ગૌરવ ના. બાલ્યકાળમાં ખૂબ કસરત કરી વન્દ્રમુષ્ટિ બનેલા. પચીસ ત્રીસ વર્ષની વયના એ યુવાન રામઃ રામૌ રામાઃ ' થી સંસ્કૃતના અભ્યાસની શરૂઆત કરી ને ધુરંધર વિદ્વાન બન્યા હતા. ગુરૂદેવના એ પરમ ભક્ત હતા. પાઠશાળામાં જ એમના નિવાસ. કપડાં લત્તા અને ડ્રામાના એ પૂરા શેાખીન. રાજા--મહારાજાએની મુલાકાતે જવુ હોય તે! જરીથી ભરેલ અંગરખું, જરીની પાઘડી, તેઓ ધારણ કરતા.
એમનુ લલાટ વિશાળ હતું અને એ વિશાળ લલાટમાં રામાનુજ સંપ્રદાયનુ લાંબુ બેરંગી તિલક રોાભી ઊતું. એ જતા હોય ત્યારે આગળ અને પાછળ વિદ્યાથી હાય જમાત સાત દરવાજામાંથી કાઇ પણ દરવાજાને પહેરેગીર એમને રોકીને એમ પૂછવાની હિંમત ન ક શકતા કે: કયાં જવું છે ? ’
પાશાળાની નીચેના ભાગમાં એક ભાય હતું. એ ભાયરાંની આછા પ્રકારાવાળી એક એરડીમાં લગેટ પહેરીને તેએ સુઇ રહેતા. આ ભોંયરામાં ધોળે દહાડે જવું હોય તે પણ સામાન્ય વિદ્યાર્થી ડરી જતા.
એવે સ્થળે રાતના ખાખરે વાગે શ્યામસુંદરદાસ એકલા જતા અને સૂઇ રહેતા. બીજા ઉપર પ્રભાવ પાડી શકે એવી ત્રણે વસ્તુઓવિદ્યા વપુ અને વાણી આ પુરૂષે સંપાદન કરી હતી.
Page #115
--------------------------------------------------------------------------
________________
ગુરૂજીની છત્રછાયા
તેઓ ગુરૂપૂર્ણિમાને દિવસે ગુરૂપૂજન કરવા જતા. બીજા વિદ્યાથીઓ તેમને પૂછતા
પંડિતવર્ય! કેટલા ગુરૂઓ પાસે જઈ આવ્યા?” તેઓ પ્રસન્ન ચિત્તે જવાબ આપતાઃ “છત્રીસ.”
એમની ગુરૂની વ્યાખ્યા મનન કરવા જેવી હતી. એક પણ દિવસ જેમની પાસે પાઠ લીધે હોય તેને પણ તેઓ પોતાના ગુરૂ તરીકે ગણતા હતા. સૌ વિદ્યાર્થીઓના સુખદુઃખના તે સાથી હતા–જણે વડલાની શીળી છાંય. ગમે તેવા ગમગીન બનેલા વિદ્યાથીના અંતરમાં તેઓ નવચેતના કુરાવતા તેના પ્રાણને પ્રફુલ્લાવતા.
વિજ્યધર્મસૂરિ મહારાજ ઘણુ વખત વિદ્યાર્થીઓને પિતાને જીવન પ્રસંગે કહી સંભળાવતા. તેઓ પોતાની નાની ઉંમરમાં મોટા જુગારી હતા. અને જુગારમાંથી તેમના હૈયામાં વૈરાગ્યને અનુરાગ જન્મ્યો હતો. અને વીસ વર્ષની વયમાં દીક્ષા લઈ તેઓ સાધુ બન્યા હતા. દીક્ષાને માટે આજ્ઞા આપનાં એમને એમના પિતાએ આશીર્વાદ આપતાં કહ્યું હતું: “જીત નિશાન ચઢાવજો રે ?
મોહની કરી ચકચૂર, હાહા !” બનારસ હિંદુ વિદ્યાપીઠના સ્થાપક પંડિત મદનમોહન માલવિયાજીના આગ્રહથી “સનાતન ધર્મ મહાસભા” ના અધિવેશનમાં સં. ૧૯૬૨ માં ગુરૂજી બધા વિદ્યાર્થીઓને લઈ અલાહાબાદ ગયા હતા. આ પ્રસંગે દેશદેશના ધુરંધર વિદ્વાનો, સાધુઓ પધાર્યા હતા. તેમાં ગુરુવર્યો આપેલા પ્રવચનનો અદ્દભુત પ્રભાવ પડ્યો હતો.
Page #116
--------------------------------------------------------------------------
________________
: ૧૯ : પાઠશાળાની પ્રસિદ્ધિ
2] ડાક સમયમાં આ પાઠશાળાએ કાશી ક્ષેત્રમાં સારી
કે નામના મેળવી. કાશીમાં જ નહિ પણ દૂર દૂર સુધી એ પાઠશાળા અને એના સ્થાપકની સુવાસ મઘમઘ મહેકવા લાગી.
ભારત ધર્મ મહામંડળના અધિષ્ઠાતા સ્વામી જ્ઞાનાનંદજી, મિસીસ એની બીસેન્ટ, પંડિત મદનમોહન માલવિયા, રાજા મોતીચંદજી વગેરે સ્થાનિક કેટલીય પ્રસિદ્ધ વ્યક્તિઓ ગુરુદેવની પ્રસંશક બની હતી. પાઠશાળાની શુભેચ્છક બની હતી. - હિંદી ભાષાના કવિસમ્રાટ મૈથિલીશરણ ગુપ્ત અને “સરસ્વતી 'ના સંપાદક શ્રી મહાવીર પ્રસાદ ત્રિવેદી જેવાઓ પણ ગુરૂદેવની કાર્યશક્તિ જોઈ મુગ્ધ થઈ ગયા હતા. તે વખતના કાશીનરેશ મહારાજા પ્રભુનારાયણસિંહે પણ ગુરૂદેવને નિમંચ્યા હતા અને ધર્મચર્યા કરી આશીર્વાદ મેળવ્યા હતા.
Page #117
--------------------------------------------------------------------------
________________
પાઠશાળાની પ્રસિધિ
૮૩
એક વખતે કાશીનરેશના પ્રમુખપદે પાઠશાળાને વાર્ષિકોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો હતો. પણ કેટલાક અનિવાર્ય કારણસર તેઓ આવી શક્યા ન હતા અને પ્રમુખસ્થાન તેમના પુત્રે લીધું હતું. વિદ્યાર્થીઓ નિરૂત્સાહ થયા. લોકોમાં નિરાશા વ્યાપી ગઈ ગુરૂદેવને પણ દુ:ખ થયું.
બીજે દિવસે તપાસ કરતાં એમ જાણ થઈ કે કાશીનરેશ આવતા હતા તે વખતે માર્ગમાં બ્રાહ્મણોએ રેકી કર્યું હતું:
“અમારા માથા વાઢીને આપ જૈન પાઠશાળા માં જઈ શકે છો. અમે આપને નહિ જવા દઈએ. આપ તે મહાદેવના અવતાર છે. તમારાથી જેન સાધુ પાસે શી રીતે જવાય ? ”
એટલે કાશીનરેશે આ ધર્મ સંકટ ટાળવા પોતે ન આવતાં પિતાના પુત્રને મોકલ્યો હતો. આ જાતની બ્રાહ્મણની Àબુદિ ગુરૂદેવના પ્રભાવથી સમય જતાં નષ્ટ થવા પામી
Page #118
--------------------------------------------------------------------------
________________
: ૨૦ :
પ્રસ્થાન
પ્ર
કાશ પછી અંધારું તે અંધારા પછી પ્રકાશ--એમ સંસારનું ચક્ર પણ દરેક વિષયમાં ચાલ્યા કરે છે. બહેચરદાસ પાશાળામાં અભ્યાસ કરી રહ્યા હતા, અને જે સસ્થા શ્રીધર્મવિજયજી મહારાજ જેવા મહાપ્રતાપી સંતપુરુષની છત્રછાયા નીચે ચાલી રહી હતી. અને જેની ખ્યાતિ આખા ભારતવર્ષમાં જ નહિ, યુરોપ અમેરિકા સુધી ફેલાઈ હતી, એ સંસ્થા ઉપર પણ અશાન્તિનાં વાદળ ચઢી આવ્યાં. માનવીના હૃદયમાં ઇર્ષ્યા, દેધ, અભિમાનની જ્વાળા જ્યારે પ્રકટ થાય છૅ, ત્યારે તે લીલું કે સુકું સૌને બાળી ભસ્મ કરે છે. સારા નરસાના કે ન્યાય અન્યાયના ખ્યાલ એને રહેતા નથી. શ્રીધર્મવિજયજી મહારાજની સાથે રહેતા સાધુએ પૈકી કેટલાક સાધુઓને તેમના ઉપર ઇર્ષ્યા થઇ. તેમણે ખટપટ ઉભી ક્રરી.. કેટલાક સ્વાર્થ સાધુ વિદ્યાર્થી એને તેમણે પક્ષમાં લીધા. પરિણામે સુંદર રીતે ચાલી રહેલા કાર્યને ધકકા પહોંચ્યા. તે સાધુએ તે ચાલ્યા ગયા તે ગયા, પણ અનેક કષ્ટો ઉડાવી કાશી જેવા ક્ષેત્રમાં પાડશાળાને
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રસ્થાન
૮પ
સ્થાપન કરનાર, શ્રી ગુરુદેવનું મન પણ ઉદાસ બન્યું, અને તેમણે પણ મગધ અને બંગાળ પ્રદેશમાં જવાનો નિર્ણય કર્યો.
આખરે સં. ૧૯૬૩માં શ્રી ધર્મવિજયજી મહારાજે સમેત શિખર અને કલકત્તા તરફ પ્રયાણ કર્યું. તેમની સાથે પચીસ વિદ્યાર્થીઓએ પણ પ્રયાણ આદર્યું હતું. એ પચીસ પૈકીના બહેચરદાસ પણ એક હતા.
શ્રી ધર્મવિજયજીના એક શિષ્ય વલ્લભવિજય સાથે બહેચરદાસને સારે સ્નેહ બંધાયો. તેમની સાનિધ્યમાં તેઓ વધુ સમય ગાળતા.
અને આમ ગુરૂદેવની સાથે સાથે પૂર્વદેશીય તમામ નગરીઓની યાત્રાઓ કરી.
મુસાફરીમાં ઘણું ઘણું જાણવાનું મળે છે. અભ્યાસવૃત્તિ હોય તો એમાંથી ઘણે બોધપાઠ ભણી શકાય છે. એનાં કષ્ટો પણ અનેક છે. એ પણ ભોગવતાં પ્રવાસીએ શીખવું જોઈએ.
આ પ્રવાસ દરમિયાન જુદાજુદા દેશની ભાષા, રીતરિવાજો, રહેણી કરણી, ખાનપાન, જુદી જુદી જાતિઓની સંસ્કૃતિ વગેરેનો અભ્યાસ કરવા મળે છે. તેમાં ય એતિહાસિક-પુરાતન નગરીઓના પ્રવાસ દરમિયાન ઐતિહાસિક અભિરૂચિવાળાને પ્રાચીન સ્થળોનું વિહંગાવલોકન કરવાની તક મળે છે. તે સિવાય જુદી જુદી રૂચિના માનવીઓના સંપર્કમાં આવવાનું મળતાં એમના સ્વભાવને પણ અભ્યાસ કરવા મળે છે.
ગુરૂદેવના શિષ્ય મુનિ દ્રવિજયજી ઇતિહાસના સારા જ્ઞાતા હતા. તેઓ ઈતિહાસની વાતો, પ્રસંગો સૌ વિદ્યાર્થીઓને સમજાવતા હતા.
ગુરૂદેવનું એ તે લોકેમાં અહિંસા અને જ્ઞાનને પ્રચાર કરવાનું હતું. નાનામોટા ગામમાં આ રીતે પ્રવચન કરવાથી ખૂબ લાભ થયો. તે
Page #120
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જે
તરફના લેકને જૈન સાધુઓને પરિચય થયો. જૈન ધર્મના ઉદાર સિધ્ધાંત જાણવા મળ્યા. જૈન ધર્મ વિષે કેટલાક મિથ્યા ભ્રમણા સેવતા હતા તે દૂર કરવામાં આવી. કેટલાક લેકએ માંસ મચ્છીને ત્યાગ કર્યો. આ શું એકી સેવા હતી ?
ગુરૂદેવની આ પ્રચારપ્રવૃતિમાં બહેચરદાસને ઘણો ફાયદો થયો. નાનપણથી જ એની વૃત્તિ હતી કે “હું મોટી મોટી સભાઓમાં પ્રવચન કરત કેમ કરીને થાઉં?”
આજે એ તક બહેચરદાસને સાંપડી હતી, ગુરૂદેવ જ્યારે જ્યારે પ્રવચન કરતા ત્યારે ત્યારે બહેચરદાસ એની નોંધ લેતા. જે કથા કહેવાય, જે લેક બોલાય, જે દૃષ્ટાંતો રજૂ થાય તે સૌ યાદ રાખી પોતે પોતાની નોંધપોથીમાં લખી લેતા અને બીજે દિવસ ગામ જવાનું થતાં આગલા ગામમાં ગુરૂદેવે કહેલી વાત, કથાઓ, દૃષ્ટાંત બીજા ગામની સભામાં બહેચરદાસ પોતાની ભાષામાં રજૂ કરતા. લેકેને રસ પડે કે નહિ પણ ગુરૂદેવના પ્રવચન પહેલાં પાંચ દસ મિનિટ કંઇક બોલવું એ એમને ક્રમ ઉપક્રમ થઈ પડ્યો હતો.
Page #121
--------------------------------------------------------------------------
________________
: ૨૧ : ભક્તિની કસોટી
વિ રતવર્ષના પ્રસિદ્ધ પહાડમાં બંગાલના સમેત
- શિખરનું પણ સ્થાન છે. તેની ઉંચાઈ અને લંબાઈ અરાઢ માઈલની કહેવાય છે. આ પહાડ બગાલના હજારીબાગ જીલ્લામાં આવેલ છે. એ “પાર્શ્વનાથ હલ” નામથી પ્રસિદ્ધ છે. એને મધુવન પણ કહેવામાં આવે છે. પહાડ અત્યંત રમણીય છે. અને નિશદિન લીલુંછમ રહે છે. જેનો માટે આ સ્થાન તીર્થક્ષેત્ર મનાય છે. ચોવીસ તીર્થંકરમાંથી વીસ તીર્થકરેએ આજ પહાડની ઊંચી ઊંચી ટેકરીઓ ઉપર અનશન આદર્યું હતું અને મોક્ષ પ્રાપ્તિ કરી હતી.
સમેત શિખરમાં ગુરૂદેવ માંદા પડ્યા. ખરચી ખૂટી. દિવસે દુઃખ ભરેલા લાગવા માંડ્યાં. જાણે એમને માટે કસોટીનો જ સમય ન આવી. પહોંચ્યું હોય ! ખરેખર દુ:ખ એ તો માનવજીવનની કસોટી છે. જેમ અગ્નિમાં તવાઈને કુંદન શુદ્ધ બને છે તેમ માનવજીવન પણ દુઃખ રૂપી
Page #122
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જે
અગ્નિમાં તવાઈને વિશુદ્ધ બને છે. અને કહ્યું છે કે Sweet are the uses of adversity.
અત્યારે બધા વિદ્યાર્થીઓની સ્થિતિ કરુણાજનક હતી. એમની પાસે ખર્ચ માટે સાધન હતું તે ખૂટી ગયું. દુકાનદાર પાસેથી સીધું-સામાન લેટદાળ, ઉધાર લેવાનું શરૂ થયું હતું. એ વ્યાપારીને જાણ થઈ કે આ સાધુ અને તેના વિદ્યાર્થીઓ પાસે પૈસા નથી એટલે એણે પણ ઉઘરાણી શરૂ કરી. અને ગામમાં એક જ દુકાન હતી. હવે કરવું શું? તેમાં ય પાછી ગુરૂવયની બિમારી. આ વાત ગુરૂદેવના કાને ન પહોંચે તે માટે બધા વિદ્યાથીઓ કાળજી રાખતા, પણ ક્યાં સુધી એ વાત છૂપી રહે ?
એક દિવસ સંધ્યાકાળે ગુરૂજીએ બધા વિદ્યાર્થીઓને પોતાની પાસે બેલાવી કહ્યું: “ભાઈઓ ! હું માંદો છું. મને કયારે સારું થશે એ ચેકકસ નથી. મેં સાંભળ્યું છે કે તમારી પાસે ખચ ખુટી ગઈ છે. મેં તમારે માટે બહારથી રૂપીઆ મંગાવ્યા છે, પણ હજુ સુધી તે આવ્યા નથી. અમે તે સાધુ કહેવાઈએ. ગમે તેમ નિર્વાહ ચલાવી લઈશું. પણ તમે ? તમારું સૌનું શું ? આ પહાડ ઉપર વીસ તીર્થંકરે અને હજારો મુનિઓએ અનશન કરી પિતાનું આત્મકલ્યાણ કર્યું હતું. એ રીતે અમે પણ અનશન કરવામાં અમારું સદ્ભાગ્ય માનીશું. પણ તમે બધા હજુ ગૃહસ્થ છો. તમારા મા-બાપ, ભાઈ બહેન, સગાંસંબંધી, તમારાં દુઃખની વાતો સાંભળી દુઃખી થશે. સમાજમાં હાહાકાર થશે. તમે એમ કરે કે બધા બનારસ જાવ ને પાઠશાળામાં ભણે. તેમ ન કરવું હોય તો પોતપોતાને સ્થળે જાવ.”
વિદ્યાર્થીઓની મુંઝવણને પાર રહ્યો નહિ. બધા એકદમ રડુ રડુ
Page #123
--------------------------------------------------------------------------
________________
ભક્તિની કસોટી
થઈ ગયા. તેમનાં હૃદય ભરાઈ આવ્યાં. ગુરુજીને આવા જંગલમાં છોડીને જવું? એ અમારું કર્તવ્ય ડેય? વિદ્યાર્થીઓ પૈકી એકે કહ્યું –
ગુરૂદેવ ! આપ અમારી ચિંતા ન કરે. આપને આવી માંદગીમાં મૂકી અમારાથી કેમ જવાય ? આપ જ અમારું સર્વસ્વ છો. આપના ઉપકારનો બદલે અમારાથી વાળી શકાય એમ નથી. આપ જરા પણ ફિકર ન કરશો. અમારું જીવન આપની સાથે જ છે. અમે પણ જંગલનાં ફળફૂલ ખાઈ જીવન વ્યતીત કરીશું, પણ આપને છાડીને તે નહિ જ જઈએ.”
મોદીની પાંચસો રૂપીઆ જેટલી રકમ ચડી ગઈ હતી. બધા વિદ્યાર્થીઓએ પિતા પોતાની પાસે જે કંઈ હતું તે એકઠું કર્યું.
બનારસ છોડતાં પહેલાં થોડા દિવસ અગાઉ બહેચરદાસે પોતાના મેસાળથી એક સેનાની કડી મંગાવી લીધી હતી. તે પણ તેમણે આ રકમ ચૂકવવાના ફાળામાં આપી દીધી. અને મંદિરની પેઢીમાં આ બધું ભેગું કરી મૂકી રૂપીઆ લેવાનો નિર્ણય કર્યો તે જ દિવસે કલકત્તાથી કેટલાક મારવાડી ગૃહસ્થ સમેત શિખરની જાત્રાએ આવ્યા અને આજ ધર્મશાળામાં ઉતર્યા. ગુરૂદેવ અને બીજા મુનિરાજેનાં દર્શન કરી તેઓ પિતાની જાતને ધન્ય માનવા લાગ્યા. અહીંની પરિસ્થિતિ તેમના જાણવામાં આવી. તેમણે મેદીનું દેવું ચૂકાવી દીધું એટલું જ નહિ પણ પિતાને ખર્ચ બધાને કલકત્તા આવવા નોતર્યા. બીજી બાજુ ગુરૂદેવે મુંબઈથી મંગાવેલી એક હજારની રકમ પણ આવી પહોંચી.
Page #124
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જો
ખરેખર સૌને માટે આ કસેટીને કપરા સમય હતો. પણ સાચા દિલની સેવા જરૂર ફળે છે. કસોટીમાંથી સૌ ભક્તો જાણે પસાર થયા. જાણે અદ્ભુત ચમત્કાર થયા. ગુરૂદેવની કૃપા ઉતરી અને આતમાંથી સૌ ફ્રાઈ ઉગર્યાં. ગુરૂદેવની તબિયત પણ હવે સારી થવા લાગી.
Page #125
--------------------------------------------------------------------------
________________
: રર :
મુસાફરીમાં ઘોડા અને ઘેટાની ઘટના
ઇ મેત શિખરથી વિદાય લીધી તે વખતે વિધર્મસૂરિ
Gહ મહરાજને પૂરો આરામ થયો ન હતો. તેઓ ચાલી શકે એ સ્થિતિમાં પણ ન હતા. વિદ્યાર્થી સંઘે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ગુરૂદેવથી ચાલી ન શકાય ત્યાં સુધી તેમને ડોલીમાં ઉપાડવા.
ગુરૂદેવની પ્રકૃતિ સારી ન હતી છતાં જ્યાં જ્યાં મુકામ કરવામાં આવતો ત્યાં ત્યાં તેઓ પ્રવચન કરતા હતા. આ માંસાહારી પ્રદેશમાં અહિંસા અને માંસાહારના નિધિનો પ્રચાર કરવો એ તો એમનું મુખ્ય ધ્યેય હતું.
ગુરૂદેવને ડોલીમાં બેસાડી ચાર ચાર વિદ્યાર્થીઓ અવારનવાર ઉંચકી પ્રવાસ કરતા પણ તેમાં એ આ વિદ્યાથીઓ આવા કામથી ટેવાયેલા ન હતા. તેમને ખૂબ તકલીફ પડતી. એટલે ગુરુદેવ તેમ તેમ નહિ કરા
Page #126
--------------------------------------------------------------------------
________________
ખંડ બીજો
જણાવતા. પણ સૌ વિદ્યાર્થીઓએ પોતાનું કર્તવ્યપાલન સમજી ડેલી ઉઠાવવાનો કમ ચાલુ રાખ્યો હતે.
ગુરૂજીની તબિયત સારી થયા બાદ ડેલીને વિદાય આપવામાં આપી.
એક દિવસ બહેચરદાસને એવી ઈચ્છા થઈ કે ઘડો ખરીદવામાં આવે તો સારું. ઘોડે ચઢવાનો શોખ તેમને નાની ઉંમરથી હતો જ અને પછી તો રસ્તે ચાલતાં જે કઈ ઘોડાવાળો મળે તેને બહેચરદાસે પૂછવા માંડયું: “ધેડા વેચવો છે ?'
આવા પ્રદેશમાં ઘડા ઉપર મુસાફરી કરનાર કદીએ ઘોડે ન જ વેચે. પણ એ વિચાર તે વખતે બહેચરદાસને ન આવ્યો. કેટલાક ઘડાવાળા જવાબ જ ન આપતા અને કેટલાક તિરસ્કારયુક્ત વાણી ઉચ્ચારતા.
એક દિવસ એવું બન્યું કે એક માણસ ઠીંગણ અને કપા ટ૬ ઉપર બેસીને પસાર થતા હતા. બહેચરદાસે તેને પૂછયું :
ઘડે વેચવાને છે ?” - તેણે પણ વિલંબ કર્યા વિના જ જવાબ આપેઃ “હા.”
અને પછી તો એની અગિયાર રૂપીયા કિંમત પણ નક્કી થઈ. અને બહેચરરસે અગિયાર રૂપીઆ ગણી આપ્યા એટલે એ માણસ પિતાને માર્ગે પડ્યો.
બહેચરદાસને મશ્કરી કરતાં માથે પડયું. અને પછી તે બધા વિદ્યાર્થીઓએ એક પછી એક ટટ્ટ ઉપર બેસવાનું શરૂ કર્યું.
Page #127
--------------------------------------------------------------------------
________________
મુસાફરીમાં ડા અને ઘેટાની ઘટના
પણ એ ટ તે વિચિત્ર પ્રકારનું નીકળ્યું. તેના ઉપર કઈ સવારી કરે કે તરત જ ઘેરી રસ્તે મૂકી એ કાંટાની ઝાડીમાં કે મોટા ખાડામાં જઈને જ બેસનારને પટકી નાંખે. આખી યે મંડળીમાંથી ભાગ્યે જ કેઈ. એની આ સજામાંથી બચવા પામ્યું હશે.
ગુરૂદેવ આ બધું નિહાળી પૂછતા “કેમ આજે કોનો વારો છે?”
અને કટાક્ષમાં કહેતાઃ “ઘડા ઉપર બેસવાનો સ્વાદ તે સરસ ચાખવા મળે છે.'
બધા વિદ્યાથીઓ થાકી ગયા. હવે તે એ ઘેડું કે મફત લે તો પણ આપી દેવું એવો વિચાર બહેચરદાસે નક્કી કર્યો.
એક દિવસ અકસ્માત એકજણ મળી ગયો. કિસ્મત કરાવતાં એણે ગજવામાંથી નવ રૂપીઆ કાઢી બેચરદાસના હાથમાં મૂક્યા અને ટની લગામ પકડીને એ ચાલતો થયો.”
આમ આનંદપૂર્વક મુસાફરી કરતા આખો સંઘ વર્ધમાનપુર આવી પહોંચ્યો.
આ પ્રવાસમાં એક વિચિત્ર ઘટના બની ગઈ હતી. એક પ્રસંગે ગુરૂદેવ અને બહેચરદાસ સાથે ચાલી રહ્યા હતા. માથે ધોમ ધખી રહ્યા હતા. ગુરુદેવને તૃપા લાગી બંને જણ એક વિશાળ વૃક્ષની શીતળ છાયામાં જઈને બેઠા. ઉકાળેલું પાણી સાથે હતું જ. ગુરૂદેવ પાણી પીતા હતા ત્યાં એમની નજરે આઘેથી આવતું સેંકડે ઘેટાનું એક ટોળું પડ્યું. એમાંથી એક ઘેટું ટોળાને સાથ છોડી ભાગ્યું ને ગુરુ-શિષ્ય બેઠા હતા ત્યાં ગુરૂદેવ સામે આવી પડી ગયું.
Page #128
--------------------------------------------------------------------------
________________
૯૪
ખંડ ૨ જો
ગુરૂદેવે મહેચરદાસને કહ્યું: ૮ બહેચર ! એ બિચારૂં મરી રહ્યું છે.
"
(
,
નવકાર મંત્ર ’ સંભળાવ.
શું જોઇ રહ્યો છે ? જા ઉર્દૂ તે તેના કાનમાં
બહેચરદાસે તેની પાસે જઇ તેના સંભળાવ્યા. બધાં ઘેટાં આવે ત્યાં સુધીમાં તે
થઈ ચૂકયું હતું.
આ એક આશ્ચર્યકારક ઘટના કહેવાય !
કાનમાં ‘ નવકાર મંત્ર ’ એ બિચારું મૃત્યુનું મહેમાન
Page #129
--------------------------------------------------------------------------
________________
દીક્ષાને નિર્ણય
મહેચરદાસને ગુરૂદેવની સેવામાં પરમ આનંદ મળતો.
* એમના ઉપર ગુરૂદેવના અહેનિશ આશીર્વાદ વરસતા પણ એમને ઘણીવાર વિચાર ઉદભવતઃ “મેં ઘર છોડયું–શા માટે ? મેં દહેગામના સ્ટેશન ઉપરથી પ્રતિજ્ઞા લીધી હતી?--કાં તો લક્ષાધિપતિ થઈને દહેગામને પાદર પગ મૂકીશ કાં તો સાધુ થઈને.'
વળી એમને વિચાર પણ આવતો: “શું થવાની મારામાં ગ્યતા છે ?”
આજે જગતમાં સાચા સાધુઓ બહુ ઓછી છે. બાકી સાધુતાને સ્વાંગ સજી જગતને છેતરતા ડોળઘાલઓની કયાં ખોટ છે? એવા સાધુઓ માટે કહ્યું છે કે :
મુંડ મુંડાવે તીન ગુન, મિટે શીશ કી ખાજ. ખાને કુ લડુ મલે, લોક કહે મહારાજ.”
Page #130
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જો
પણ ત્રણ ગગ્ગાની ગળી ઉર્ફે લાડવા ખાઈ તાગડધીન્ના કરનાર સાધુઓની દુનિયાને મુદ્દલે જરૂર નથી. દુનિયા તે આજે એ સાધુવરોને ઝંખી રહી છે કે જે એનો ઉદ્ધાર કરે-પતનને પંથે વિચરી ચૂકેલા માનવીઓને કલ્યાણને રાહ બતાવે. આત્માને માનવતાને રંગે રંગી જીવનને ધન્ય બનાવે. લેકસેવામાં જ પોતાનું જીવતર ખરચી નાંખે. બહેચરદાસના મનમાં થતું કે “જે આ પ્રકારનો સાધુ બનાય તે - જિંદગી સાર્થક થાય.”
ભારતવર્ષની જનતા પાર્વથી સાચી સાધુતાને વંદન કરતીપૃતી આવી છે. ભારતી મૈયાના લાડીલા સાચા સાધુઓએ પોતાનાં જીવનધન પ્રજાકલ્યાણમાં ખચી પિતાની જાતને ધન્ય બનાવી છે.
અને તેથી જ સમાજમાં સાધુપુરુષનું સ્થાન સદા ઊંચું છે. અને ધર્મમાં પણ ગુરૂનું ગૌરવ ઘણું માનવામાં આવે છે. કે જૈન ધર્મના ગુરૂ ત્યાગી હોય છે; સંયમી હોય છે. અહિંસા એનો જીવનમંત્ર હેય છે. આવા સાધુ બનવાની બહેચરદાસને લગની લાગી હતી અને જ્યાં મન ચકકસ મનસૂબો કરે છે પછી એ નથી ફરતે.
સમેત શિખરથી કલકત્તા તરફ જવા માટે આખા સંઘ રવાના થયો તેજ દિવસે પહેલે મુકામ ચાસચઠ્ઠી નામના એક નાનકડા ગામમાં થયો હતે.
સાંજે જમી રહ્યા બાદ ગુરૂદેવના એક શિષ્ય શ્રી. ભકિતવિજયજી મહારાજે બહેચરદાસને પોતાની પાસે બોલાવીને કહ્યું: ‘તું આજકાલ પ્રતિક્રમણ નથી કરતું. સામાયિક પણ નથી કરતા. કંઈક તે ધર્મધ્યાન કરવું જોઈએ.”
Page #131
--------------------------------------------------------------------------
________________
દીક્ષાના નિય
અને રાતના એમણે બેચરદાસને બે-ચાર સ્તવન સજઝાયના આસ્વાદ પણ ચખાડયો.
ખીજે દિવસે પ્રવાસ આગળ શરૂ થયા ! રસ્તામાં મહેચદાસને વિચાર આવ્યા કે જો ગુરૂદેવ દીક્ષા આપે તે ઠીક ! નહિ તે ગુજરાતમાં કાઇ અન્ન સાધુની પાસે જઇને દીક્ષા લેવી.
પણ ગુરૂદેવ આગળ આ વાત જણાવવી શી રીતે ? આખરે એક ચિટ્ટો લખી તેમણે ગુરૂદેવને સાદર કરી પેાતાના હૃદયના ભાવ દર્શાવ્યા.
ગુરૂદેવે મહેચરદાસને આશ્વાસન આપતાં જણાવ્યુઃ ભવિષ્યમાં કાઇ સારા સંયાગ આવે જરૂર દીક્ષા આપીશ. ઉતાવળ કરવાની જરૂર નથી. ’
મુ. છ
એક દિવસ સાંરે હુગલીના દરિયા કિનારે ઠંડી હવામાં બહેચરદાસ અને એમના બીજા ચાર મિત્રો ખેા હતા. તે વખતે એમણે પેાતાના હૈયાની વાત બીજા મિત્રાને પણ જણાવી. દાક્ષા લેવાની ભીન્ન મિત્રાને પણ એમણે કે ણા કરી. પરિણામે ખીન્ન ચાર મિત્રો પણ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયા. સૌભાગ્યચદ ( સિ’વિજય ) જેાભાઈ ( ગુણવિજય ) મતલાલ ( મહેન્દ્રવિજય ) અને નરિસંહ ( ન્યાયવિજય ) તથા પોતે-વિદ્યાવિજય-એમ પાંચ જણાએ દીક્ષા લેવાના પાકા નિ ય કર્યો.
X
‘સ’સારના મળ વાઇ નાંખા, અશુદ્ધિ ત્ર વિશુદ્ધિ એઢા, કુંદનને અગ્નિની વાલા તાવે છે,
X
૯૭
f
*
"
X
Page #132
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ જે
તમારા આત્મતત્વનાં કુંદન પ્રકાશવા દ્યો* અને એ પાંચ મિત્રોની દીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી જોઈ કેટલાક સાધુઓ આ પાંચમાંથી કઈ કઈને પોતાના શિષ્ય કરવા માટે તલપાપડ થઈ રહ્યા, અને એને માટે પ્રયત્ન પણ કરવા માંડયા. પણ આ પાંચે મિત્ર મકકમ વિચારના હતા. શ્રી ધર્મવિયજીને ગુરૂપદે સ્થાપવાને-એમની પાસે દીક્ષા લેવાનો નિર્ધાર એ કરી ચૂક્યા હતા.
સવ. કવિવર નેહાનાલાલનાં ‘ચિત્રદર્શનમાંથી
Page #133
--------------------------------------------------------------------------
________________
: ૨૪:
બહેચરદાસના વિદ્યાવિજય
જ લકત્તામાં ગુરૂદેવનો પ્રભાવ સારો પડ્યો હતો. સારયે - જૈનસંઘમાં ઉત્સાહનાં પૂર ઉલટયાં હતાં.
એક દિવસ જેનોની એક મોટી સભા ભરાઈ હતી. ગુરૂદેવ પ્રવચન કરી રહ્યા હતા. પ્રવચન દરમિયાન એમણે જણાવ્યું કે—મારી પાસે જે વિદ્યાર્થીઓ છે તે પૈકીને પાંચ વિદ્યાર્થીઓ દીક્ષા લેવા ઉત્સુક છે. જે શ્રી સંઘની અનુમતિ હેય અને સંઘ ઈચ્છતો હોય તો તેમને કલકત્તામાં જ દીક્ષા આપવામાં આવશે.”
અને ગુરૂદેવનું વચન પાળવા જૈનસંઘ ઉત્સુક બન્યા. ભાવની ભરતી આવે પછી પૂછવું શું?
કલકત્તાના તે સમયના જૈન ઇતિહાસમાં દીક્ષાનું નામનિશાન ન મળે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ખંડ ૨ જે
સંઘના નેતાઓ સામે એક પ્રશ્ન ઉપસ્થિત થયા. એમણે દીક્ષા લેનારાઓની યોગ્યતા વિષે ખાતરી કરવાના નિર્ણય કર્યો. અને એ નિર્ણય થતાં જ સંઘના આગેવાનોએ પાચે વિદ્યાથીઓની શક્ય તેટલી બધી રીતે કસોટી કરી જોઈ. અંતે એમને વિશ્વાસ બેઠો કે આ પાંચે વિદ્યાર્થીઓ દીક્ષા લેવા યોગ્ય છે. એ માટે મુદ્ર કાઢવામાં આવ્યું.
- સં. ૧૯૬૩ ના ચિત્ર વદ પાંચમનો એ ધન્ય દિવસ હતો. વાતાવરણ ધમ મંત્રોથી ગાજી રહ્યું હતું. આનંદ અને ઉત્સાહનાં પૂર ઉલટયાં હતાં. ન સૂતાં જ મવિષ્યતિ એ અપૂર્વ ઉત્સવ આ પાંચેની દીક્ષા નિમિત્તે કલકત્તામાં થયો. પિસો પાણીની માફક ખર્ચાય. સંઘનો ઉત્સાહ અનોખ હતો.
આ પાંચે યુવકે ભણેલા ગણેલા, હોંશિયાર, ખાનદાન કુટુંબના નબીરા, સુખી, ભલા–આવાઓ દીક્ષા લે એ સંસારના રંગમાં રંગાયેલાથી કેમ સહન થાય? અને તેમાં પણ પેલી બનારસ પાઠશાળાના કર્મચારિયે–એમને તો જાણે આ દુનિયાના સર્વનાશ થતું ન હોય એમ જ લાગ્યું. આને અંગે ઘણે ઉહાપોહ થયો. સેંકડે તારો છુટયા-સંખ્યાબંધ પત્રો આવ્યા. સભાઓ ભરાઈ. લેખો લખાયા પણ દીક્ષા ગ્રહણ કરનારા મકકમ હતા.
તેમણે પિતાનું નિવેદન રજૂ કર્યું:
• અમે અમારી જિંદગી કેઈને વેચી નથી. અમે પાઠશાળાથી છૂટા થઈ ગયા છીએ.'
કલકત્તાને સંઘ-અને એ સંઘના આગેવાને રાયબહાદુર બલીદાસ, રા મહિ" મુિિપતા દહિયાએ તે મમ હતા.
Page #135
--------------------------------------------------------------------------
________________
બહેચરદાસના વિદ્યાવિજય
૧૦૧
દીક્ષા લેનારા પાંચે જણ મક્કમ હતા. પછી બીજાઓને વિરોધ કરવાનો શો હકક છે?
જૈન સંઘ અને ગુરૂદેવ ઉપર તાર અને કાગળોનો વરસાદ વરસવા માંડ્યો.
ખબરદાર, દીક્ષા ન આપશે.'
પણ ગુરૂદેવનો નિર્ધાર મકકમ હતા. એ આજે પિતાનું સાચું કત વ્ય કરી રહ્યા હતા. દેશને અને સમાજને આજે સાગા નવસાધુઓની ભેટ ધરી રહ્યા હતા.
એમણે ઉદઘોષણા કરીઃ
પાઠશાળા સાથે સંબંધ રહે ત્યાં સુધી હું પાઠશાળાના વિદ્યાર્થીને દીક્ષા ન આપી શકું એ મારે નિયમ હતો. પાઠશાળાથી મારો સંબંધ છુટયા છે. દીક્ષા લેનારા પણ પાઠશાળાથી છૂટા થયા છે. હવે મને દીક્ષા આપવામાં કોઈ જાતનો બાધ નથી. કોઈ મને અટકાવી શકે એમ નથી.’
જૈન સમાજમાં આનંદ વ્યાપી રહ્યો હતો. પાંચે યુવાનોના માતાપિતા બનીને પોતાને ઘેરથી વરઘોડો કાઢો, દીક્ષા માટે આશીર્વાદ આપી વિદાય દેવી આદિ ક્રિયાઓ કયાંથી કરાવવી એ નક્કી કરવાનું હતું.
આ અપૂર્વ લાભ લેવા માટે નગૃહસ્થમાં અંદર અંદર સ્પર્ધા થવા લાગી. અંતે શેઠ અગનચંદ0 ધૂળિયા અને તેમનાં ધર્મપત્નીને , શ્રીસંઘે એ મંગલ કાર્ય કરવાનો આદેશ આપ્યા.
એ મહાનુભાવે આ અપૂર્વ પ્રસંગે દ્રવ્ય ખર્ચવામાં કોઈ જાતની ખામી ન રહેવા દીધી.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ખંડ ૨ જે
દીક્ષાના મુહૂર્તનો દિન નજદીક આવી લાગ્યો. મુનિરાજેમાં ગુપ્ત ચર્ચા થવા લાગી કે કોણ કેનો શિષ્ય બને?
ગુરૂદેવ અને બીજા એક બે મુનિરાજ આ બાબતથી પર હતા પણ બે ત્રણ મુનિરાજ ચાહતા હતા કે “અમુક મારો શિષ્ય બને;' અમુક તારો શિષ્ય બને.”
પણ આ પાંચે દીક્ષા લેનાર વિદ્યાર્થીઓએ તે ગુરૂદેવના શિષ્ય બનવાનો નિર્ધાર કયારને એ કરી નાંખ્યો હતો. એમનાં મન હવે ડગે તેમ ન હતાં.
ગુદેવે દીક્ષા આપીને જેવી રીતે એ પાચેનું વેલ પરિવર્તન કરી નાંખ્યું હતું તેવી રીતે તેમનાં નામમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું.
સૌભાગ્યચંદમાંથી સિંહવિજ્યજી જેઠાભાઈમાંથી ગુણવિજયજી બેચરદાસમાંથી વિદ્યાવિજ્યજી, મફતલાલ માંથી મહેન્દ્રવિજ્યજી અને નરસિંહદાસમાંથી ન્યાય વિજ્યજીનો નવો જન્મ થઈ ચૂક્યો હતો.
અને એમ એ પાંચે મિત્રોએ દીક્ષા લઈ શ્રી ધર્મવિજ્યજીનું શરણુ સ્વીકાર્યુંએમને ગુરૂપદે સ્થાપ્યા.
આ પાંચે જણા આજ સાધુતાને રંગે રંગાયા. એમના અંતર અને આત્માને રંગનાર કોઈ અજબ રંગરેજ હતે. એણે લગાડેલે રંગ વસ્ત્ર ફાટે પણ ફીટે નહિ” એવો હતો અને ખરેખર એ મહાપુરૂષે કર્તવ્યની કેડી ઉપર આજે પાંચ પાંચ જણને પગલાં ભરતા કરી દીધા હતા.
અને પછી વિદ્યાવિજય ઉપર તો ગુરૂદેવની કૃપાનાં અમી સદા વરસતાં જ ગયાં.
Page #137
--------------------------------------------------------------------------
________________
બહેચરદાસના વિદ્યાવિજય થયા ત્યારે -
Page #138
--------------------------------------------------------------------------
Page #139
--------------------------------------------------------------------------
________________
:
૫ :
વડી દીક્ષા
વત ૧૯૬૩ નું ચાતુર્માસ પૂરું કરીને ગુરૂદેવે સમસ્ત સાધુ
, મંડળ અને વિદ્યાર્થીઓની સાથે નવદ્વીપ (નદિયા) તરફ પ્રસ્થાન આદર્યું..
દક્ષિણ” કાવ્યને માટે “કાશી વ્યાકરણને માટે અને “નદિયા’ ન્યાયને માટે પ્રસિધ્ધ છે.
બંગાલમાં વિચારવાનું કાર્ય મુશ્કેલી ભર્યું છે અને તેમાં ય નદિયા જેવા વિસ્તારમાં જવાનું કાર્ય અતિ વિકટ છે. ત્યાંની જનતા “જૈન” નામથી તો અપરિચિત હતી. મોટા મોટા દાર્શનિકોએ માત્ર દર્શનશાસ્ત્રના ગ્રંથમાં જ “જૈન” શબ્દનાં દર્શન કર્યા હતાં પણ વાસ્તવિક જૈનોને
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ખંડ ૨ જે
તો તેમણે જોયા ન હતા કે ન તો કોઈ જૈન સાધુ તે તરફ વિર્યો હતો. હિંસાની તો આ પ્રાંતમાં પરાકાષ્ટા હતી.
માર્ગમાં અનેક મુશ્કેલીઓ નડી હતી. કેટલીક વાર પિલીસ અધિકારીઓ સાધુ મંડળીને પોલીસ થાણામાં લઈ જતા અને પાછળથી જ્યારે પૂછપરછ કરી સાધુઓ વિષેની ખાતરી થતાં સાધુ મંડળીને પોતાના અતિથિ બતાવી ભક્તિભાવ પણ દર્શાવતા.
નદિયા' ઘણા પ્રાચીન સમયથી સંસ્કૃત વિવાનું કેન્દ્રસ્થાન રહ્યું છે. ઈ. સ ૧૧૦૮ની આસપાસ વિજયસેનના પુત્ર વલ્લભસને “કસિયાર’ નામના ગામમાં રાજ્યાધિકાર પ્રાપ્ત કર્યો હતો અને તેણે જ નવદીપમાં વિદ્યાપીઠનો શિલાન્યાસ કર્યો હતો નાલંદા, તક્ષશિલા, કાંચી, વલ્લભપુર વગેરે ભારતીય અનેક વિદ્યાપીઠમાં “નદિયા'નું વિદ્યાપીઠ પણ મદિર હતું.
તે વખતે નવદ્વીપમાં મહામહોપાધ્યાય પં. યદુનાથ સાર્વભૌમ ચક્રવત, મહામહોપાધ્યાય પં. રાજકૃષ્ણ તર્કપંચાયન વગેરે ધુરંધર વિદ્વાનો વિદ્યમાન હતા. આ વ્યક્તિઓ પ્રખર પંડિત હોવા છતાં સાદાઈ અને નમ્રતાની પ્રતિમા સમી હતી. પ્રાચીન ભારતવર્ષમાં ગુરૂઓની પાસ વિદ્યાર્થીઓ આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા તેવા આશ્રમો “નદિયા'માં જોવામાં આવ્યા. ગલી ગલીએ પાઠશાળાઓ દષ્ટિગોચર થતી--કહેવાય છે કે અંગ્રેજોએ જ્યારે બંગાલનો કબજે લીધે તે વખતે કેવળ બંગાલમાં આવા એંસીહજાર આશ્રમો હતા.
- પ્રાચીન સમયના આવા આશ્રમોએ જ ભારતવર્ષને અનેક મહાપુરૂષની લ્હાણ આપી છે. સાચું જ્ઞાન, સાચી માનવતા, સાચી પંડિતાઈ માનવીને આવા આશ્રમોમાંથી જ પ્રાપ્ત થતી હતી.
Page #141
--------------------------------------------------------------------------
________________
વડી દીક્ષા
૧૦૫
ત્યાંથી મુશદાબાદ ગયા અને ત્યાં ગુરૂદેવનાં પ્રવચનોની જનતા ઉપર ભારે અસર થઈ.
મુશદાબાદથી પ્રવાસ આદરી આખી યે મંડળી ભાગલપુર થઈ પાવાપુરી આવી. પાવાપુરી ભગવાન મહાવીર સ્વામીનું નિણસ્થાન છે.
સમય અને સ્થળનું મહત્વ જોઈ વિદ્યાવિજય અને બીજા પાંચ નવા દીક્ષિતને ‘વડી દીક્ષા' આપવાનો ઉત્સવ આ પુણ્યતીર્થમાં કરવામાં આવ્યા.
આ પ્રસંગે ગુજરાતથી વિહાર કરતા ગુરૂદેવના એક મિત્ર પંન્યાસ શ્રી વીરવિજયજી શિષ્ય મંડળી સાથે પધાર્યા હતા. આથી અહીં સાધુ સમુદાય સારી સંખ્યામાં એકત્રિત થયો હતો.
કલકત્તામાં ગુરૂદેવ પાસે વિદ્યાવિજય અને બીજા ચાર જણે દીક્ષા લીધી હતી અને તે બાદ પાછળથી વિદ્યાથીઓ પૈકીના એક મગનલાલ નામના ભાઈને કપડવણજથી તેમના ભાઈએ આવી ગુરૂજી પાસે દીક્ષા અપાવી હતી. તેનું નામ મહેન્દ્રવિજયજી રાખવામાં આવ્યું હતું. આ નવા સાધુનું વય નાનું હતું છતાં એનામાં વિદ્વતા ઘણી હતી.
Page #142
--------------------------------------------------------------------------
Page #143
--------------------------------------------------------------------------
________________
ખંડ ત્રીજો
સાધ્ય–સિદ્ધિ
Page #144
--------------------------------------------------------------------------
Page #145
--------------------------------------------------------------------------
________________
: ૨૬ :
પાઠશાળાને પુનરૂધ્ધાર
C) નારસ પાઠશાળાની પરિસ્થિતિ અત્યારે કરૂણાજક બની
-: ગઈ હતી. અવ્યવસ્થા વ્યાપી ગઈ હતી. કેાઈ અગ્રેસર નહિ હેવાને કારણે વિદ્યાર્થીઓ ધીમે ધીમે રવાના થઈ ગયા હતા. માત્ર પાંચ કે છ વિદ્યાર્થીઓ ત્યાં રહ્યા હતા. પાંચસો વિદ્યાર્થીઓ નિવાસ કરી શકે એવી આલીશાન અંગ્રેજી કેડીજેનારને જાણે ખાવા ધાતી હતી. જે સ્થળે રાતદિન સંસ્કૃતિનું વાતાવરણ ગુંજી ઊઠતું, જ્યાં નાના મોટા અનેક પંડિત, સાધુ સન્યાસીઓ અને અને નેતાઓનાં પગમાં પડતાં, તેમના આગમનથી ધરતી પાવન થતી તે સ્થાન આજે ભૂતખાના સમ બની ગયું
સેવા અને સત્તા બંને પરસ્પર વિરોધી તત્વ છે. સત્તાથી સેવા સદા દૂર રહે છે. બનારસ પાઠશાળાનું પણ એવું થયું.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૦
ખંડ ૩ જે
અને જ્યારે ગુરૂદેવે પાડશાળાના કરૂણ હાલ વિષે સાંભળ્યું ત્યારે એમના હૈયામાં અપાર વેદના થઈ એમને રોમ રોમ વીંછીના ડંખની વેદના થવા લાગી.
ગુરૂદેવને લાગ્યું કે પોતે જે કુમળા છોડને આત્માનાં અમૃત સિંચન કરી રેપ્યો હતો તે સાચા માળીની દેખરેખ વિના પાછો કરમાઈ ગયો છે. એને હવે સંજીવની છાંટવાની જરૂર છે. નહિ તો એનો વિનાશ થઈ જશે. આ પાઠશાળા માટે ગુરૂદેવે ઘણાં કષ્ટો ઊઠાવ્યાં હતાં. બનારસ પાઠશાળાના પોષક અને રક્ષક શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ મણિલાલ ગોકુલભાઈ ગુરૂદેવની એકનિષ્ઠાથી-કર્તવ્યપાલનથી–આત્મત્યાગથી સુપરિચિત હતા.
શ્રી વિધર્મસુરિજીનો વિચાર પાવાપુરીમાં ગુરૂકૂળની આ જના કરવાનો હતો, અને તેને લગતી પ્રથમ ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી.
એ અરસામાં જ મુંબઈથી શેઠ વીરચંદ દીપચંદ અને શેઠ મણિલાલ ગોકુલભાઈએ વિજયધર્મસૂરિ મહારાજને ફરી બનારસ જઈ પાઠશાળાનો પુનરૂદ્ધાર કરવાની આગ્રહભરી વિનંતિ કરી. એટલું જ નહિ પણ, તેઓના કાર્યમાં કોઈ પણ દખલગીરી નહિ કરે એવી બાંહેધરી આપવામાં આવી. પરિણામે ગુરૂકૂળની બધી યોજના સ્થગિત કરીને પાવાપુરથી કાશી તરફ પ્રયાણ કરવામાં આવ્યું.
જેટલું જલદી કાશી જવાય તેટલું સારું હતું. પણ માણસ ધારે છે કંઈક ને કુદરત કરે છે કંઇક. પટણા આવતાં જ વિજયધર્મસુરિજી મહારાજની તબિયત બગડી ગઈ. તેથી તેમણે પોતાના પાંચ શિષ્યોને જલદીથી બનારસ જવાની આજ્ઞા આપી. અને ગુરૂદેવની આજ્ઞા
Page #147
--------------------------------------------------------------------------
________________
પાઠશાળાને પુનરૂદ્ધાર
૧૧૧
મળતાં જ મંગળવિજ્યજી, સિંહવિજયજી, ગુણવિજ્યજી, મહેન્દ્રવિજયજી, અને વિદ્યાવિજ્યજી એ પાંચે જણાએ બનારસ પ્રતિ પ્રયાણ આદર્યું. આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પણ આ પાંચે સાધુઓ સાથે બનારસ જવા રવાના થયા હતા.
બનારસ પાઠશાળાના તે વખતના વ્યવસ્થાપકે બહાનું કાઢયું કે બનારસમાં પ્લેગ ચાલે છે. એની ઇચ્છા એવી હતી કે આ સાધુ મંડળી પાઠશાળામાં ન આવે તો સારું. પણ સાધુમંડળીએ પ્લેગની પરવા ન કરી. ગુરૂદેવની આજ્ઞા હતી પછી પ્લેગની બીક રાખવાનું કારણ જ શું?
અને તેઓ બનારસ આવી પહોંચ્યા.
તે વખતે પાઠશાળામાં પાંચ છ વિદ્યાથીઓ હતા. આઠ દસ વિદ્યાર્થીઓ સાથે આવ્યા હતા. વિદ્યાવિજયજીએ પહેલાંની માફક પાઠશાળાનો દૈનિક કાર્યક્રમ શરૂ કર્યો.
ગુરૂદેવની પુનઃ બનારસ ખાતે પધારામણ થતાં જંગી સામૈયાની જના કરવામાં આવી હતી. એમનું સ્વાગત અપૂર્વ અને ભાવભીનું થયું હતું. કાશીનરેશે પણ એમાં સાથ આપ્યો હતો. આ બધાં કામમાં વિદ્યાવિજયે ભારે શ્રમ ઊઠાવ્યો હતે.
પિતાના ગુરૂજીનાં આવાં અપૂર્વ સ્વાગત થાય એ કોને ન ગમે?
Page #148
--------------------------------------------------------------------------
________________
: ૨૭ :
આરાધના
એ નારસમાં વિદ્યાવિજયજીએ પોતાનો સંસ્કૃત વ્યાકરણ
અને સાહિત્યને અભ્યાસ આગળ વધારવા માંડ્યો. સાહિત્યનું સતત ચિંતન એ તે પ્રત્યેક વિદ્યાર્થીને પરમ ધર્મ છે.
કલકત્તામાં દીક્ષા લીધા પછી વિદ્યાવિજ્યજીને માથાનું દર્દ લાગુ પડયું હતું. શિરોવેદનાનું આ દર્દ અસહ્ય હતું. ઘણા ઘણું ઉપચારો અને વૈદ્યોની દવા કરવામાં આવી હતી, પરંતુ કેઈથી કંઈ ફાયદો થયો નહોતો.
- એક દિવસ વિદ્યાવિજ્યજી પિતાના ગુરૂદેવ પાસે બેઠા હતા. એક બ્રાહ્મણ ગુરૂદેવનાં દર્શનાર્થે આવ્યો. ગુરૂદેવે વિદ્યાવિત્યની શિરોવેદના વિષે એમને વાત કહી.
તે બ્રાહ્મણ ઊભું થયું અને થોડીક જ વારમાં બહાર જઈ પાછા આવ્યો. એણે વિદ્યાવિજ્યને સુવાડીને નાકમાં કોઈ જાતના પાંદડાના રસનાં
Page #149
--------------------------------------------------------------------------
________________
આરાધના
૧૧૩
ટીપાં પાડયાં અને માથાની નસેને માલીસ કરી વિદ્યાવિજયજીને લાગતું હતું કે માથામાં કંઇ ફરી રહ્યું છે. લગભગ અડધા કલાક પછી એમને સળેખમ શુ. ગાંડીની ગાંડા નાકમાંથી નીકળવા લાગી. આખા દિવસ આવી જ પરિસ્થિતિ ચાલુ રહી. પરંતુ તે દિવસથી એમની શિાવેદના કાયમને માટે અદૃશ્ય થઇ ગઇ.
ગુરૂદેવે આ બ્રાહ્મણને જીજ્ઞાસાથી પુછ્યું :
બ્રહ્મદેવ ! કહેશે કે આ વનસ્પતિ કયી હતી ? '
6
પણ એ ભૂદેવે એ વનસ્પતિનું નામ ન આપ્યું તે ન જ આપ્યું.
શિરેાવેદનામાંથી મુક્ત થયા બાદ વિર્ણવજયજીએ નિદિધ્યાસનમાં પેાતાને પ્રાણ પરાવવા માંડયેા. તે ઉપરાંત ફૈટલાંક જૈન સુત્રોને અભ્યાસ પણુ ગુરૂદેવ પાસે કરવા માંડયેા.
આ વખતે વિદ્યાવિજયજીની પ્રતિ ભણવા કરતાં લેખન તરફ વિશેષ હતી. લેખનકળા અને વકતૃત્વકળા આ બંને વિષયમાં પારંગત થવા માટેની એમની મહેચ્છા હતી.
!
તે દિવસેામાં લાાન-શિવના ઝગડા ચાલતા હતા. ધમ કે સમાજ વિરાધી કાર્યં તેઓએ કયુ" કે નહિ તે તે જાણકાર જાણે; પરંતુ સમાજમાં તે વખતે ભારે આંદોલન જાગ્યાં હતાં. વિદ્યાવિજયજી પણ કલમના એ સંગ્રામમાં કૂદી પડયા અને એને અંગે કેટલાક લેખા તેમણે લખ્યા હતા. પંડિત લાલને જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદિત બ્રહ્મચર્યની નવ વાડા એ વિષય ઉપર એક લેખ લખાને પ્રતિપાદન કર્યું. બ્રહ્મચર્ય પાળવા માટે તે નવ વાડાની જરૂર નથી. ’
**
મુ. ૮
-1
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ખંડ ૩ જો
તેની વિરૂદ્ધમાં વિદ્યાવિજયજીએ પણ ઘણું લખ્યું હતું. પં. લાલને એક વખતે જૈનશાસ્ત્રોક્ત પંચ પ્રતિક્રમણ”ને બદલે ‘ સાત પ્રતિક્રમણ ’ નું પ્રતિપાદન કર્યું. એની વિદ્ધમાં પણ વિદ્યાવિજયજીએ ઘણું લખ્યું હતું.
આ અરસામાં શાંતિવિજયજી નામના એક જૈન સાધુ રેલ્વેમાં પ્રવાસ કરતા હતા. તેમણે જૈન સાધુએતે માટે ‘રેલ્વે વિહાર’નું પ્રતિપાદન સમાચાર પત્રોમાં કર્યું. તેના ઉત્તર પક્ષમાં ઊભા રહી વિદ્યાવિજયજીએ એ ચર્ચાને ઉગ્ર સ્વરૂપ આપ્યું.
તેજ સમયમાં અલાહાબાદ ખાતે ભરાયલી ‘સર્વધર્મ પરિષદ’માં ગુરૂદેવ સાથે વિદ્યાવિજયજી અને ખીજા એ શિષ્યા ગયા હતા. જે વખતે તેઓ સૌ રેલ્વેની સડકે સડકે જઇ રહ્યા હતા તે વખતે તેમણે એક વ્યક્તિને રેલ્વેના ઝાંપામાંથી બહાર નીકળતાં જોઇ. એ વ્યક્તિનેા હાડ જબરા હતા. સાધુ હોવા છતાં સાધુતાનાં લક્ષણાને એમાં અભાવ લાગ્યા. પગમાં ખૂબ સુંદર મુખબલની ચ ́પલા હતી. ર`ગબેરંગી રેશમી વસ્ત્રે અગ ઉપર સાધુની માફક વીંટાયેલાં હતાં. ચિત્રવિચિત્ર એક રૂમાલ ખભા ઉપર પવનમાં લ્હેરિયાં લેતા હતા. આંખા ઉપર સુંદર સોનેરી પ્રેમનાં ચસ્મા માહી રહ્યા હતા. માથુ ખુલ્લું હતું. સુગંધી તેલથી સુંદર રીતે એળેલા વાળ ચમકી રહ્યા હતા. હાથમાં ચાંદીની મુવાળી સુંદર લાકડી રમી રહી હતી. તેમની પાસે જતાં તા વાતાવરણ અત્તરની મ્હેક મ્હેક થતી ખુશમેથી મઘમઘી રહ્યું હતું. વિદ્યાવિજયજીએ ગુરૂદેવને ધીમેથી કહ્યું:
રેલ્વે દ્વારા વિહાર કરનાર આ શાંતિવિજયજી હોય એમ લાગે છે.’
પાસે આવતાં જ એમણે ગુરૂવરને ઓળખી લીધા. સુખશાંતિના સમાચાર પૂછ્યા બાદ તેમણે ગુરૂદેવને પૂછ્યું:
Page #151
--------------------------------------------------------------------------
________________
અારાધના
આપના કોઈ વિદ્યાવિજયજી નામના શિષ્ય છે ને?' ગુરૂદેવે જવાબ આપ્યોઃ “હા ! એ તમારી સામે જ ઊભા છે.'
શાંતિવિજ્યજીએ વિદ્યાવિજ્યજીને ઉદેશીને કહ્યું: “જુઓ ભાઈ! તમે હજુ ઊગતા જુવાન છે. નવા લેખક છો. તમારા પાછળના બેએક લેખોના જવાબ લખીને મેં તૈયાર રાખ્યા છે. પરંતુ આપણે સાધુઓ જ આપસ આપસમ આ રીતે ચર્ચામાં ઉતરીએ તો ગૃહસ્થ ઉપર આની શી અસર થશે ? તેથી મારા લેખો મેં છાપવા નથી મોકલ્યા.”
આ સાંભળી વિદ્યાવિજ્યજીએ કહ્યું: “આપ કાલે, છાપવા મેકલવાના હોય, તો આજે જ મોકલો. અથવા તો મને આપે તો હું છાપવા મોકલી આપું. આ જાતની ચર્ચાઓમાંથી સમાજને ઘણું ઘણું જાણવાનું-શીખવાનું મળશે.
અને એ જવાબ સાંભળી શાંતિવિજ્યજી ચૂપ રહ્યા અને ત્યાંથી તેઓ છુટા પડ્યા.
વિદ્યાવિજયજીએ “જૈન-શાસન' પત્રમાં લેખ લખવાની શરૂઆત કરી હતી. તે ઉપરાંત “સરસ્વતીઅને “માધુરી' નામના હિંદી સાહિત્યના ઊંચી કક્ષાના માસિકમાં પ્રસિદ્ધિનો પ્રકાશ જોતી કવિતાઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને તેઓ છપાવતા. વિદ્યાઘર' કે વિદ્યાવિજ્ય’ આ નામથી એમની મૌલિક અને અનુવાદિત ઘણી કવિતાઓ એ સમયમાં પ્રગટ થઈ હતી.
પવું પણ વિચાર ' એ વિદ્યાવિજયજીને પુસ્તિકા સ્વરૂપે છપાયો સર્વ પ્રથમ લેખ. આજ અરસામાં “વિજયધર્મસરિ ચરિત્ર' નામની
Page #152
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩ જે
એક નાનકડી પુસ્તિકા પણ તેમણે છપાવી હતી. ગુરૂદેવનાં ચરિત્રો ઘણી ભાષામાં પ્રગટ થયાં છે પણ સૌથી પ્રથમ એ ચરિત્ર લખવાનું સદ્ભાગ્ય વિદ્યાવિજયજીને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ એ જ પુસ્તિકાને આધારે હિંદીમાં “આદર્શ સાધુ” લખી પ્રગટ કર્યું હતું.
બનારસ ખાતે રચાયેલી વિદ્યાવિજયજીની કૃતિઓમાં “શાણું સુલસા ને સમાવેશ થાય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન મહાવીરના સમયમાં થએલી ભગવાન મહાવીરની પરમ શ્રદ્ધાળુ શ્રાવિકા “સતી અલસાનું ચરિત્ર નવલકથાના સ્વરૂપમાં વિદ્યાવિજયજીને હાથે તૈયાર થઈ જૈન શાસનના ગ્રાહકોને ભેટ તરીકે અપાયું હતું.
શ્રી વિદ્યાવિજયજી, આમ ગુરૂદેવની છત્રછાયામાં, બનારસ પાઠશાળામાં રહીને સાહિત્ય પ્રવૃત્તિની આરાધના કરી રહ્યા હતા. શ્રી વિજયધર્મસૂરિજીના પ્રધાન શિષ્ય શ્રી વિજયજી-ઇતિહાસના પ્રખર વિદ્વાન, તેમને પણ વિવાવિજયજી ઉપર ખૂબ પ્રેમ. એટલે બન્ને સાહિત્યિક પ્રવૃત્તિમાં મળી તેજ કામ કરતા. શ્રી ઇદ્રવિજયજીના સહવાસથી, તેમની પ્રેરણાથી, સહાયતાથી વિદ્યાવિજયજીએ તે સમયમાં જૈનશાસનમાં એતિહાસિક લેખો પણ ખૂબ લખ્યા. આમ ઈતિહાસના ક્ષેત્રમાં પણ એમણે સારી પ્રગતિ સાધી.
શ્રી વિદ્ય વિજયજી ઉપર ગુરૂદેવની અપાર કૃપા હતી અને એ કૃપાના પરિણામે વિદ્યાવિજયજી, વિજયધર્મસૂરિજીના “વિશ્વાસપાત્ર શિષ્ય બન્યા હતા. અને તેથી શ્રી વિજયધર્મસુરિજીએ પોતાની ટપાલનું કામ પણ વિદ્યાવિજયજીને જ સેપ્યું હતું. વિજયધર્મસૂરિજી જે કંઈ લેખો લખતા, તે પણ પહેલાં વિદ્યાવિજયજીને સંપતા અને
Page #153
--------------------------------------------------------------------------
________________
આારાના
૧૧૭
તેએ તપાસી લેઇ લે પછી જ પ્રગટ કરવામાં આવતા. આ ક્રમ તે। શ્રી વિજયધમ સરિતા સ્વવાસ સુધી ચાલુ રહ્યો હતો.
ગુરૂદેવ જ્યારે જ્યારે આ આડ દસ દસ દિવસનું મૌન પાળતા, ત્યારે તેમનુ બધુ ં જ કાય વિદ્યાવિજયને સોંપાતું. ટપાલ ગમે તેવી હોય, વિદ્યાવિજય જ ખોલી શકે, અને એને જવાથ્ય પણ પેાતાને ચેાગ્ય લાગે તે આપી શકે,
પણ
એમ સાચા શિષ્ય ઉપર ગુરૂદેવનો અનહદ કૃપા ઊતરવા લાગી, કારણ કે એમની ગુરૂભક્તિ સાચા હૃદયની હતી.
शिष्यस्तेऽहम् शाधि माम् त्वाम् प्रपन्नम् ।
એ જ એમને જીવનપર્યંત્ર હતું.
Page #154
--------------------------------------------------------------------------
________________
: ૨૮:
સાધનાને માગે
ક્ષા ગ્રહણ કર્યા પછી પોતાના જીવનને કયે માર્ગે લઈ
જવું એને નિર્ણય દીક્ષા લીધા પહેલાં વિદ્યાવિજયજીએ નહેત કર્યો.
મનમાં વિચાર આવ્યો કે દીક્ષા લેવી છે એટલે દીક્ષા લઈ લીધી. તે સમયે દ્રષ્ટિ સામે બીજું કઈ ખાસ ધ્યેય ન હતું. પરંતુ અભ્યાસ કરવા માટેની એમની અભિરૂચિ પ્રબળ હતી.
દીક્ષા લીધા બાદ એક વાતને મનમાં નિર્ણય થઈ ચૂક કે આધ્યાત્મિક જીવન જીવવું. દીક્ષા લેતાં પહેલાં ખાવાપીવાની બાબતમાં મનોવૃત્તિ રસ લેતી હતી પરંતુ દીક્ષા લેતાંની સાથે જ મનનું અદ્દભુત પરિવર્તન થયું. દક્ષિા પહેલા રાગ વૈરાગ્યમાં પરિણમ્યો. જાણે આત્માએ
Page #155
--------------------------------------------------------------------------
________________
સાધનાને માગે
૧૧૯
નવા વાઘા ન સજ્યા હાય-નવું શરીર જ ધારણ કર્યુ હોય એમ આત્માને કાઇ અને। જ રંગ લાગી ચૂકયા.
સાધુનું તે। એ કર્તવ્ય છે કે આત્માને ભક્તિના રંગે રંગવા અને બીજાનું કલ્યાણ કરવું, અને સાધુની વૃત્તિઓનું પરિવર્તન થયું પછી એને સારૂ શું તે નરસું શું ? મહિ - તુષ્ટ હૈાડ વાન को दरिद्रः
જે મન સંતેાધી છે તે પછી દિરકી કાણુ અને નિક કાણું ?
મન એજ માનવીના સુખદુઃખનું કારણ છે. ગીતાજીમાં પણ શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે મન એ જ મનુષ્યનાં બંધન અને મેક્ષનું કારણ છે. મનમાં લાલસા લાલુપતા ન હોય તે જારને રોટલા પણ માનવીને મીઠ મધ જેવા લાગે છે.
ગુરૂદેવની કૃપાથી દીક્ષા લીધા બાદ વિદ્યાવિજયજીનાં જીવનમાં અજબ જેવું પરિવર્તન થવા લાગ્યું. કોઇ પણ પ્રસંગ આવતાં જ અટ્ટમની વિદ્યાવિજયજીને મન રમત વાત થઇ પડી હતી. જૈનશાસ્ત્રામાં ત્રણ ઉપવાસને અટ્ટમ કહે છે અને, અને એ ઉપવાસને છઠ્ઠ કહે છે અમને મહિમા જૈનશાસ્ત્રામાં વર્ણવાયેા છે. તેનાથી ગમે તેવું વિઘ્ર પણ દૂર થઈ જાય છે—ને વિધિ અને સાધનાપૂર્વક કર્યાં હોય તા. તે સિવાય વિદ્યાવિજયજી પ્રત્યેક શુકલ પંચમીને દિવસે ઉપવાસ આદરતા. પ્રત્યેક શુકલ પંચમીને ઉપવાસ કરવાથી જ્ઞાનાવરણીય કા નાશ થાય છે–જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિયમ તે પાંચ વર્ષોં અને પાંચ મહિના એ વ્રત કરવાને; પણ વિદ્યાવિજયજીએ તા થૈંક વર્ષો સુધી એ વ્રત ચાલુ રાખ્યું હતું. એજ રીતે ચૌદશના ઉપવાસ પણ વિદ્યાવિજયજીએ અખંડ બાવીસ વર્ષ સુધી ચાલુ રાખ્યા હતા. જૈન ધર્માનુસાર એક ઉપવાસ
Page #156
--------------------------------------------------------------------------
________________
OJAS
ખંડ ૩ જ
૧૨૦
છત્રીસ કલાકના હેાય છે. આ મહત્વની વાત દરેક ધ્યાનમાં રાખવા જેવી છે. ઉપવાસને અગલે દહાડે સૂર્યાસ્ત પહેલાં પાંચછ વાગે ભાજન કરી લેવુ‘ જોઇએ. આખી રાત ન કાંઇ ખાવું કે ન કાંઇ પીવું. પછી બીજે દહાડે કંઇ ન ખાવું. તૃષા લાગે તે ઉકાળેલું પાણી કરીને પીવું તે તે પણ દિવસના ભાગમાં અને ત્રીò દિવસે સવારે સૂર્યોદય પછી અડતાલીસ મિનિટે તે ઉપવાસ પૂર્ણ થયા ગણુમ છે.
ત્યાગની અપૂર્વ ભાવનામય કરેલી તપશ્ચર્યાં જ આત્મકલ્યાણ માટે ઉપયેગી થાય છે. એ તપશ્ચર્યા કરવામાં ત્રણ વસ્તુનો ત્યાગ કરવે જોઇએ-વિષય, કષાય અને આહાર.
विषय- कषाय- आहार त्यागे। यत्र विधीयते । उपवासः लविज्ञेयः शेषलंघनक fag ||
પાંચ ઇંદ્રિાના વિષય, ક્રોધ, માન, માયા તે લેાભ. એ ચાર કાયા અને આહાર, ભેાજન, આ ત્રણ વસ્તુને ત્યાગ થાય, તે જ તે ઉપવાસ કહેવાય. જો આ ત્યાગ ન હોય તે તે એક પ્રકારની લાંધણ છે.
આવા પ્રકારથી તપો કરવા સાથે કોને સહન કરવાની ભાવના પણ વેગવાન બનતી ગઈ. માત્ર ગણ્યાં ગાંઠ્યા વસ્ત્ર એ પેાતાની પાસે રાખતા. ગાળની ભયંકર ઠંડીમાં પશુ એક પાતળી કામળી અમને ખસ થતી.
ક્ષેાની નીચે મુકમ કર્યાં હુંય તે ઉપરથી ઝાકળનાં બિ' પકતાં હોય તેવી સ્થિતિમાં પણ એ એક જ કામળીથી ચલાવી લેતા. ગુરૂદેવ વિદ્યાવિજયજીને કહેતાઃ આમ કરવાથી તું માંદા પડીશ.' પણ વિદ્યાવિજયજીનું મન મજબૂત હતું- એમણે કરેલા સંકલ્પ વૃદ્ધ હતા એ સાધનાને માગે વળી ચૂકયા હતા
Page #157
--------------------------------------------------------------------------
________________
અંતરને ઉદ્દગાર
ક વખત ગુરૂદેવ મિરજાપુર ગયા હતા. સાથે વિદ્યા
વિજયને પણ લઈ ગયા હતા. ત્યાંની જનતાએ એમના પ્રત્યે અપૂર્વ ભકિતભાવ દર્શાવ્યું. વ્યાખ્યાનોની ઝડીઓ થવા લાગી.
એકંદરે છે વ્યાખ્યાને જોવામાં આવ્યાં હતાં. વિદ્યાવિજયે પણ પ્રવચને આપ્યાં હતાં.
ગુરૂદેવને વિદ્યાવિયની શકિત માટે પૂરેપૂરી શ્રદ્ધા હતી. કર્તવ્ય પરાયણ આત્માને એમણે ઓળખ્યો હતો. સાચા સેવકની સેવાને એમણે પિછાણી હતી. શિષ્યનો સમર્પણ ભાવ એમણે અનુભવ્યો હતો. એમણે મિરજાપુર જતી વખતે માર્ગમાં વિદ્યાવિજ્યને કહ્યું
Page #158
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩ જો
વિદ્યાવિજય ! મારી ખાતરી છે કે તું અત્યારે જેવી રીતે રહે છે, અને જે ઉત્સાહથી કાય કરે છે, તે ઉત્સાહથી કરતા રહીશ જૈનશાસનની અપૂર્વ સેવા બજાવીશ અને અપૂર્વ કતિ પેદા કરીશ.’
૧૨૨
"
ગુરૂદેવના એ આશીર્વીદ આજે આપણે મૂર્તિમંત સ્વરૂપે જોઇ શકીએ છીએ. એનું જ નામ ગુરૂભક્તિ, એનું જ નામ શિષ્યધર્માં એનું જ નામ
ત્યાગભાવ.
દીક્ષા લીધા પછી વિદ્યાવિજયે પેાતાનાં જીવનને ત્યાગમય બનાવ્યું. પેાતાની બધી ઋદ્રિયેા ઉપર એમણે સયમ મેળવ્યેા અને સંયમના કિલ્લા મજબૂત હોય તે। પછી વિજય તા આપેાઆપ એની મેળે દોડતા આવે છે. એમાં પ્રલેાભને। રૂપી શત્રુએ કદી પ્રવેશ પામતા નથી. ઊલટી એમની
સખત હાર થાય છે.
સાધુતાના અંચળા એઢયા પછી વિદ્યાવિજય સાધુતાને જ રગે રંગાઈ ગયા હતા.
સાધુનાં વસ્ત્રો પહેરે સાધુ થવાતું નથી—હૈયાને પણ સાધુતાને રંગે રંગાવું પડે છે. ત્યારે જ સાચી સાધુતા વરી શકે છે.
વિદ્યાવિજયે પણ દેહ અને આત્માને સાધુતાને રંગે રંગ્યાં હતાં. સાધુતાને ઘેરા રંગ એમને લાગી ચૂકયા હતા. જૈન સાધુના નિયમ પ્રમાણે જ માત્ર પરિમિત કપડાં રાખવાં, રાજ એકાસણાં કરવાં, ચતુર્દશી, પચમી આદિ તિથિએના ઉપવાસેા કરવા વગેરે વ્રત એમણે ધારણ કરી લીધાં હતાં. લાંબા લાંબા વિહારામાં પણ ચતુર્દશી આદિના નિયમિત થતા ઉપવાસે તેઓ કદી ખેડતા નહિ. ઉપવાસને દિવસ હોય-વીસ વીસ
Page #159
--------------------------------------------------------------------------
________________
અંતરને ઉદ્દગાર
૧૨૩
માઈલને પગપાળા પ્રવાસ થાય અને બીજા દિવસે બાર-પંદર માઈલે પારણું થાય છતાં એમના મુખ ઉપર સદા એ વ્રત પાલનથી પ્રસન્નતા જ અનુભવાતી.
સં. ૧૯૬૮ માં બનારસ છોડયું અને તે સાલનું ચાતુર્માસ ગુરૂદેવની આજ્ઞાથી લખનૌ ખાતે કર્યું. એ સિવાયનાં બધાં ચાતુર્માસ-છેક ગુરૂદેવના સ્વર્ગારોહણ સુધીનાં-ગુરૂદેવની સાથે જ થયાં હતાં.
Page #160
--------------------------------------------------------------------------
________________
: 382
કેની જીત? મોહે કે પ્રેમની ?
એ ૧૯૮ની સાલમાં, બનારસથી ગુજરાત જેવા શ્રી.
G વિજયધર્મસૂરિજીએ શિષ્યમંડળી સાથે પ્રસ્થાન કર્યું હતું. અયોધ્યા આદિ સ્થાને થઈ સૌ લખનૌ આવ્યા હતા. અહીં શ્રી વિધર્મસૂરિજીમાં અનેક વ્યાખ્યાનો થયાં હતાં. વિદ્યાવિજયજીની વ્યાખ્યાનકળાને પણ લખનૌની જનતાએ ખૂબ લાભ લીધો હતો.
સંસારમી રંગભૂમિ ઉપર પ્રેમને નામે અનેક જીવનમાં ચામ ખેલાતા જોવામાં આવે છે અને એનાં પરિણામો એવાં તે વિઘાતક આવે છે કે કેટલીક વાર એને અંગે માનવીને આત્મહત્યા કરવાના પ્રસંગે પણ ઉપસ્થિત થાય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
કાની જીત ? મેહ કે પ્રેમની ?
૧૨૫
સાચા પ્રેમ નિર્દોષ છે, નિર્માળ છે, નિર્વિકારી છે, દ્વેષ રહિત છે. પ્રેમમાં પુણ્ય છે—વિજય છે–ઉત્કર્ષ છે. એમાં પાપ નથી, પશ્ચાતાપ નથી. પ્રેમ તેા પારસમણિ છે, એ પ્રેમમાં જ મુક્તિ છે, માનવતા છે, પ્રકાશ છે,
પણ સ`સાર જે પ્રેમને નામે પાગલ બને છે તે પ્રેમ નથી-મેાહ છે, રાગ છે, વાસના છે, વિકાર છે, નશા છે, અંધાપા છે, મદિરા છે.
મેહની એક અવસ્થાનું નામ રાગ છે. રાગના ત્રણ પ્રક઼ાર છે. કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ વસ્તુ સામે હોય કે ન હોય, દૃષ્ટિ રાગી માનવ આસક્તિપૂર્વક તેને જ જુએ છે. તેને જ પ્રાપ્ત કરવા માટે એ પાગલ બને છે.
જે વસ્તુ પ્રત્યે માનવીને દ્રષ્ટિરાગ થયા હોય તે વસ્તુ ઘેાડીવાર માટે જે એની દ્રષ્ટિથી દૂર થાય તે તે માનવી આવરા અને છે. અને પરિણામે મેાતને મહેમાન બને છે.
કામરાણ તે। માનવીને વિનાશ કરી નાંખે છે. એમાં જરાયે સંદેહ નથી. સ્નેહરાગ પણ તાજ્ય છે. રાગ માત્ર ત્યાજ્ય છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપર તેમના મુખ્ય શિષ્ય ગૌતમને ‘ સ્નેહરાગ ’ હતા એટલે જ્યાં સુધી એ સ્નેહરાગ રહ્યો ત્યાં સુધી તેએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકયા ન હતા. પણ જ્યારે એમને સત્ય વાતનું ભાન થયું, પશ્ચાતાપ થયા અને તે રામને દૂર કર્યો ત્યારે જ એ · ધ્રુવળ ભાન ’ પ્રાપ્ત કરી શકયા હતા.
6
લખનૌથી આગળ પ્રયાણ કરવાના સમય આવ્યે તે વખતે વિદ્યાવિજયજીનાં મન ઉપર પણ એક ભૂતે જાણે સ્વારી કરી ન હોય એમ બન્યુ.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ખંડ ૩ જે
ભર યુવાનીને સમય હતો. ગંભીર જ્ઞાનને અભાવ હતો. મનની વૃત્તિઓ પણ કેક ચંચળ હતી. તે સમયે એમની સમક્ષ એક વિકટ સમસ્યા ઊભી થઈ કે “હું ગુરૂ મહારાજ સાથે જાઉં કે વલ્લભવિજયજી સાથે રહું ?”
વલ્લભવિજ્યજી, શ્રી વિજયધર્મસૂરિના જ શિષ્ય હતા. પરંતુ તેઓ ગમે તે કારણે પોતાના ગુરૂથી જુદા પડવા ચાહતા હતા. અને વિદ્યાવિજયજીને પ્રેરણા કરી રહ્યા હતા કે તે પણ તેમની સાથે રહે. પણ વિદ્યાવિજયજી ગુરૂજીની અપાર કૃપાને સમજતા હતા. એમણે કરેલા ઉપકારને બદલે વળી શકે એમ ન હતો. પત્થરમાંથી એમણે પારસનું સર્જન કર્યું હતું. છતાં અત્યારે કોણ જાણે કયું પ્રલોભન આજે વિદ્યાવિજયજીને આકર્ષી રહ્યું હતું તે તેમને પણ ન સમજાયું.
“ જવું” કે “રહેવું” એ વાત કેટલાક દિવસ સુધી એમનાં મનમાં ઘોળાયા કરી. કેટલીય વાર સુધી એકાંતમાં બેસી રોઈ રોઈ વિદ્યાવિજયજી પોતાના મનનો ભાર હળ કરવાનો પ્રયત્ન કરતા. અને
એમ કરી આંસુ વાટે દિલનાં દુ:ખો બહાર કાઢવાને પ્રયત્ન કરતા. વિદ્યાવિજયજી સમજતા હતા-અંતરનો અવાજ સાંભળતા હતા. મારે ગુરૂદેવને સાથ ન છોડવો જોઈએ. જ્યારે બીજી તરફથી વલ્લભવિજયજીના આગ્રહને પણ તેઓ તરછોડી શકતા ન હતા.
શાસ્ત્રના અભ્યાસી આ યુવાન સાધુને ભાન હતું કે લાભ શામાં છે ? રહેવામાં કે જવામાં ? આ પ્રસંગે આ સ્પષ્ટ હતું કે એક તરફ નિર્દોષ પ્રેમ હતા, બીજી તરફ દષ્ટિરાગ હતા. બન્નેનું ઘર્ષણ હતું. આખરે ઘણું વાર બને છે તેમ અહીં મેહનો વિજય થયે- દૃષ્ટિરાગ જીતી ગયે. અને બંને ગુરૂભાઈઓ રહી ગયા. ગુરૂદેવ અને બીજી મંડળીનું પ્રયાણ આગળ થયું.
Page #163
--------------------------------------------------------------------------
________________
કેની છત? મેહ કે પ્રેમની ?
૧૨૭
ગુરૂદેવે આગ્રામાં જઈને ચાતુર્માસ કર્યું અને આ બંને ગુરૂભાઈએએ લખનૌમાં કર્યું. ગુરૂવિરહની વેદના વિદ્યાવિજયજીને ખૂબ દિવસ સુધી પીડી રહી. સ્મરણ થતાં જ ગુરૂદેવની પુનિત પ્રતિમા દષ્ટિ આગળ ખડી જઈ જતી. હદય ભરાઈ આવતું અને આ આંસુથી ભીની થઈ જતી.
આ આખું યે ચાતુર્માસ લગભગ વિદ્યાવિજયજીએ બિમારીમાં પસાર કર્યું. એવા પણ એક બે પ્રસંગો આવ્યા કે જાણે હવે જીવનનો અંત આવી જશે.
આ સ્થળે એમણે “શાણી સુલસા પુસ્તકને હિંદી અનુવાદ કર્યો તેમજ વિજય પ્રશસ્તિસાર' નામનું ઐતિહાસિક પુસ્તક પણ એમણે આજ સ્થળે રચ્યું અને પ્રગટ કરાવ્યું.
તે ઉપરાંત જૈન શાસન પત્રમાં ઐતિહાસિક, સામાજિક અને ધાર્મિક લેખો તથા કવિતાઓ વગેરે સામગ્રી પ્રગટ કરી. “ધર્માભિલાષી ધર્મસિંહ” એ નામની એક કથા “જૈન શાસન' પત્રમાં કેટલાય મહિના સુધી પ્રગટ થતી રહી.
ગુરૂભાઈની સાથે રહેવામાં વિદ્યાવિજયજીને એક મહાન ફાયદો એ થયો કે એમને વાસ્તવિકતા અને કૃત્રિમતાને ભેદ બરાબર સમજાયો. ગુરુદેવની પૂર્ણ કૃપા ન હોત તો કદાચ વિવાવિયજી પતનની ખાઈમાં ગબડી ગયા હોત. અહીં એમણે મનમાં નિર્ણય કર્યો કે તે સદા ગુરૂજીનાં સાનિધ્યમાં જ રહેવું.
ચાતુર્માસ પુરૂં થતાં જ બંને ગુરૂભાઈઓ લખનથી કાનપુર આવ્યા. અહીં એમણે પોતાના ગુરૂભાઈને ગુરૂજી પાસે લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં વિદ્યાવિજયજીને નિષ્ફળતા જ મળી.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ખંડ ૩ જે
ગુરૂદેવે આગગ્રાના ચાતુર્માસમાં ધર્મની ખૂબ પ્રભાવના કરી હતી. ગુરૂદેવની અસાધારણ વિદ્વતા, અપ્રતિમ પ્રભાવ વગેરેને લાભ ત્યાંના દાનવીર ઉદારચરિત શેઠ લક્ષ્મીચંદજી વૈઘ, તેમના ત્રણ પુત્રો શેઠ અમરચંદજી, મોહનલાલજી અને ફૂલચંદજીએ લીધો હતો. તે ઉપરાંત શેઠ તેજકરણજી, ચાંદલજી, બાબુ ધર્મચંદજી ચૌધરી વગેરે કેટલાયે શ્રીમંત ગૃહસ્થ ગુરૂદેવના ભક્ત બન્યા હતા અને તેમણે ધર્મના કાર્યમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા.
અહીંથી એક સાધુને ગુજરાત મોકલી પાલીતાણામાં “શ્રીયશોવિજય જૈન પાઠશાળા સ્થાપના કરી. તે માટે ખર્ચની પૂરી વ્યવસ્થા ગુરૂદેવે અહીંના ગૃહસ્થને ઉપદેશ આપી કરી હતી.
કાનપુરમાં વિદ્યાવિજ્યજીએ, શ્રી વલ્લભવિજયજીથી છુટા પડવાને નિર્ણય કરી ગુરૂદેવને ખબર આપી. એટલે એક માણસ લેવા માટે આવ્યો. એક દિવસે બળબળતા બપોરે વલ્લભવિજયજીને વિદ્યાવિજયજીએ છેલ્લે વંદન કરી વિદાય લીધી.
વિદ્યાવિજ્યજી, વૈશાખ જેની સખ્ત ગરમી હોવા છતાં, લાંબા લાંબા વિહાર કરી, એક અઠવાડિયે આગ્રા પહોંચ્યા. ત્યાં થોડાક દિવસની સ્થિરતા કરી, અને જાહેર વ્યાખ્યાન દ્વારા આગ્રાની જનતાને ખૂબ લાભ આપ્યો અને ત્યાંથી વિહાર કરી ચાતુર્માસ બેસતાં પહેલાં ગુરૂદેવની સેવામાં ખ્યાવર (નયા શહેરોમાં વિદ્યાવિજયજી આવી પહોંચ્યાં. વિદ્યા : વિજયજીના દિલમાં વિચારણા થવા લાગીઃ “કેની છત? પ્રેમની કે મેહની ?'
Page #165
--------------------------------------------------------------------------
________________
ખંડ ચાથા
મારવાડ-મેવાડ ને ગુજરાતમાં ગના
Page #166
--------------------------------------------------------------------------
Page #167
--------------------------------------------------------------------------
________________
: ૩૧ :
મારવાડ
ગુ
રૂવની સાથે બે વર્ષ સુધી વિદ્યાવિજયજીએ મારવાડમાં પરિભ્રમણ કર્યું.
આ સમયે મારવાડમાં બહુ એછા સાધુએ જતા હતા. અને કેટલાક તો એવા સાધુએ વિચરતા હતા કે જેમણે પોતાના દુવ્યરિત્રને કારણે મારવાડી ગૃહસ્થામાં સાધુ પ્રત્યેની શ્રધ્ધામાં ઉણપ આણી હતી. આપણામાં કહેવત છે કે · દૂધનો દાઝયા છાશ ફુંકીને પીએ. ' એવા જ ઘાટ ત્યાં થયા હતા..
બીજી પણ એક વાત મારવાડમાં જોવામાં આવી. ત્યાંની જનતામાં અજ્ઞાનનું પ્રમાણ ઘણું હતું. ત્યાં એક પણ ગામ એવું ન હતુ` કે જ્યાં ખે ચાર ઘર હોય છતાં એમાં ઝગડા-તડ ન હોય. આપણામાં કહેવત છે કે
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ખંડ ૪ થી
પાડાનું પૂછડું પકડયું તે પકડયું” તે પ્રમાણે મારવાડી પ્રજા પણ લીધેલી જીદ કદી મૂક્તી નથી.
મારવાડમાં બે ચાતુમાસ થયાં-એક ખ્યાવરમાં અને બીજું શિવગંજમાં.
તે દિવસોમાં આબુનાં જૈન મંદિરોમાં અંગ્રેજો જોડા પહેરીને જતા. તે સામે પ્રબળ વિરોધ જાગ્યો હતો. જેના સમાજની બે મોટી સંસ્થાઓ “આણંદજી કલ્યાણજીની પેઢી' તથા
જૈન વેતાંબર કોન્ફરન્સ' આબુ તીર્થની આશાતના દૂર કરવા માટે પ્રયત્ન આદરી રહી હતી. ચાળીસ ચાળીસ વર્ષોની અપાર મહેનત કરવા છતાં એમાં સફળતા મળી ન હતી. ગુરૂદેવે આ કાર્ય હાથમાં લીધું.
તેઓ જાતે “એ. જી. જી. ને મળ્યા. વિલાયતમાં ખાસ અધિકાર ધરાવનારાઓ સાથે પત્રવ્યવહાર કર્યો. એ પછી ડૉ. એફ. ડબલ્યુ થોમસ મુખ્ય હતા. તે લોકોની સહાનુભૂતિ અને સહકારથી ગુરૂદેવની મહેનત સફળ થઈ. જોડા પહેરીને અંગ્રેજો મંદિરમાં પ્રવેશતા એ વાત સદા માટે બંધ થઈ.
ખ્યાવરમાં પદવી-પ્રદાનનો ઉત્સવ સુંદર રીતે ઉજવાયો. ઈતિહાસના પ્રખર વિદ્વાન શ્રી. ઇંદ્રવિજ્યજી મહારાજને “ઉપાધ્યાય” ની પદવી અને શ્રી. મંગળવિજયજી મહારાજને પ્રવર્તકની પદવી એનાયત કરવામાં આવી. આ પ્રસંગે બનારસ પાઠશાળામાંથી નીકળેલા પં. હરગોવિંદદાસના ભાઈ શ્રી વૃદ્ધિલાલને પણ દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ વિશાળવિજ્યજી રાખવામાં આવ્યું.
જોધપુર ખાતે અપૂર્વ જૈન સાહિત્ય સંમેલન ભરાયું હતું. આ સંમેલનનું પ્રમુખસ્થાન કલકત્તા સંસ્કૃત કેલેજના પ્રિન્સિપાલ, મહામહ
Page #169
--------------------------------------------------------------------------
________________
મારવાડ
૧૩૩
પાધ્યાય ડૉ. સતીશશ્ચંદ્ર વિદ્યાભૂષણે લીધું હતું. એમાં જોધપુર રાયે પણ સારો સહકાર આપ્યો હતો.
જોધપુરમાં જર્મનીના જૂના ને જાણીતા જૈન વિદ્વાન ડો. યકેબી ગુરૂદેવને મળવા અને જૈન ધર્મ વિષે વિશેષ અનુભવ પ્રાપ્ત કરવા આવ્યા હતા.
જોધપુર આવતાં પહેલાં અજમેરમાં સ્થાનકવાસી જૈન ભાઈઓની એક સભામાં એ વિદ્વાને મૂર્તિ-પૂજાનું ખંડન કરી તેમને રાજી કર્યા હતા.
જોધપુરમાં તેમને સમજાવવામાં આવ્યું કે મૂર્તિપૂજા” જૈન સૂત્રોકત છે. એ વિદ્વાને પોતાની ભૂલ કબૂલ કરી અને તે બાબતનો ખુલાસો વર્તમાન પત્રોમાં પ્રગટ કર્યો હતો.
શિવગંજના ચાતુર્માસ દરમિયાન ગુરૂદેવના એક ઇટાલિયન શિષ્ય ડૉ. એલ. પી. ટેસોરી ગુરૂદેવનાં દર્શને આવ્યા હતા. એક ઇટાલીયન જૈન ધર્મની પ્રશંસા કરે, જૈન સાહિત્યને ગૌરવભરી દષ્ટિએ નિહાળે, વિધર્મસૂરિ મહારાજને પોતાના ગુરૂ માને, એ ખરેખર અદ્ભુત કહેવાય.
આ સ્થળે એક વિચિત્ર ઘટના બની ગઈ. સૌથી એક નાની ઉંમરના વિદ્વાન સાધુ મૃગેન્દ્રવિજ્યજી કેટલાક સમયથી પાગલ બની ગયો હતા. સૌને એની ખૂબ સંભાળ રાખવી પડતી હતી. એ ફરવા નિકળે તો એક માણસ એની સાથે અવશ્ય રાખવો પડે.
એક દિવસ એ પોતાનાં બધાં વસ્ત્રો કૂવા કાંઠે મૂકી ફૂવામાં કૂદી પડ્યો. કૂવામાં પાણી ન હતું. કાંટા અને કાંકરાથી એને ઘણી ઈજા થઈ પણ આખરે બચી જવા પામ્યો હતો.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ખંડ ૪ થી
ગુરૂદેવ અને વિદ્યાવિજયજી એને સૂતી વખતે પિતાની સાથે સુવાડતા. તે પણ એક દિવસ અડધી રાતે એ ઊઠીને ચાલતો થયો. એની શૈધને માટે માણસો દોડાવ્યા, પોલીસે તપાસ કરી પણ પત્તો ન લાગ્યો. એક જેઠમલ નામના માણસને ઊંટ ઉપર બેસાડીને દૂર દૂર એની શોધ કરવા મોકલ્યો. ત્રીજે દિવસે ઊંટવાળો જ એકલો પાછો આવ્યો. તેને જોઇને વિદ્યાવિજયજીએ પૂછયું: “ભાઈ ! સાધુની ભાળ મળી ?”
તેણે કહ્યું: “ને છે !' વિદ્યાવિજયજીએ પૂછયું: “તારી સાથે જેઠમલજી હતા તે ક્યાં છે ?'
ઊંટવાળાએ કરૂણાભર્યા અવાજે ઉત્તર આપ્યોઃ “એમને તે સિરોહી રાજ્યના બહારવટિયા પકડીને પહાડોની ગુફામાં લઈ ગયા છે.”
એક તે મૃગેન્દ્રવિજયની ચિંતા માથા ઉપર હતી ત્યાં આ બીજી ઉપાધિ ઊભી થઈ. ગુરૂદેવને તે ઘણી ચિંતા થવા લાગી.
રાજપૂતાનાના એ. જી. છે. ગુરૂવર્યને મિત્ર હતા-ભક્ત હતા. તેમને ગુરૂદેવે તાર કરી જણાવ્યું: “મારા સાધુને શોધવા ગયેલા જેઠમલજી નામના ગૃહસ્થને સિરોહી રાજ્યના બહારવટિયા પકડી ગયા છે. તેને છોડાવવા માટે આપ આપનાથી બને તેટલી કોશીષ જરૂર કરે.'
હકીકત એમ જાણવા મળી હતી કે સિરોહીના દરબારે ત્રણ જાગીરદારોને હિરાસતમાં લઈ લીધા હતા અને આ જ કારણે કેટલાક લેકે બહારવટે નીકળી પડયા હતા. જે તે જાગીરદારોને મુક્ત કરવામાં આવે તે બહારવટિયા બહારવટું છોડી મૂકે અને જેઠમલ છુટીને પાછો આવે.
Page #171
--------------------------------------------------------------------------
________________
મારવાડ
૧૩૫
પરિણામે થયું પણ એમ જ, જાગીરદારોને બંધનમાંથી મુક્તિ મળી કે તરત જ બહારવટિયાઓએ બહારવટું મૂકી દીધું અને જેઠમલ છુટીને આવી પહોંચ્યો.
એક દહાડે એ જાગીરદાર અને બહારવટિયા એકત્ર થઈ ગુરૂદેવની પાસે આવ્યા અને તેમને વંદન કરી એમનો ઘણો આભાર માન્યો.
બીજી બાજુ ચાર પાંચ દિવસ જંગલમાં રખડીરઝળી મૃગેન્દ્ર. વિજય પોતાની મેળે જ પાછા આવી ગયા. સિંહ અને વાઘ જેવા પશુઓથી ભરેલાં જંગલ અને પહાડમાં નિર્ભયતાની નોબત વગાડતો ઘૂમતો સાધુ સહીસલામત પાછો આવે એ શું સમજવું?
એ મુનિને “પાગલ' નામે સંબોધવા કે સાચો યોગી કહે
ચાતુર્માસ પૂર્ણ કર્યા બાદ નાડોલ, નાડલાઈ, દેસુરી, ઘાણેરાવ, વરકાણા, સાદડી, અને રાણકપુર વગેરે પંચતીર્થની યાત્રા કરતી સૌ સાધુમંડળી મેવાડ આવી પહોંચી.
Page #172
--------------------------------------------------------------------------
________________
સંગ્રામ
સ. ૧૯૧૪માં યુરોપમાં જાદવાસ્થળી શરૂ થઈ ચૂકી હતી.
O, એ મહાયુધે આખા યે જગતમાં ભયનાં વાદળાં છાઈ દીધાં હતાં.
નાનાં મોટાં સૌ યુધાની પાછળ કારણ રૂપ હોય છે ઈર્ષ્યા, લેભ અને સ્વાર્થ.
અને એ જ કારણસર જૈન સમાજમાં પણ તે જ વખતે એક યુધ્ધ મચી રહ્યું હતું.
સમાજમાં એ વાત પ્રસિદ્ધ થઈ ચૂકી હતી કે કાશથી પિતાના ધુરંધર વિદ્વાનને લઈ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે. પ્રત્યેક ગામમાં સમસ્ત જનતા તરફથી તેમજ રાજામહારાજાઓ તરફથી એમને ભાવભીને સત્કાર થઈ રહ્યો છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
સંગ્રામ
૧૩૭
ગામેગામ જાહેર પ્રવચનેા યેાજાય છે અને હજારાની માનવમેદની એ લાભ લેવા ઉમટે છે.
જોધપુરમાં મળેલા સાહિત્ય સમેલનની વાતે ગુજરાત સુધી પહોંચી ગઇ હતી. આજીનાં જૈન મદિરામાં જોડા પહેરીને અંગ્રેજોનુ જવાનું બંધ કરવાનું કા ખૂબ સહેલાઇથી શ્રી.વિજયધ`સૂરિ મહારાજે કરી બતાવ્યું હતું. આ બધી કીર્તિને પ્રકાશ સર્વત્ર ફેલાઈ ગયા હતા. કેટલાક સત્તાવાદી સાધુઓની સત્તાના પાયા શ્રી.વિજયધ સુરિ મહારાજની મંડળીના ગુજરાત–પ્રવેશથી ડગમગી ઊઠશે એવે। ભય પણ કેટલાક દ્વેષી સાધુઓના મનમાં જાગ્યા.
અને મે પક્ષો પડી ગયા-જાણે સામસામા સંગ્રામ ખેલવા માટે ન સજ્જ થયા હોય ? અને એને વેગ આપવા માટે એ જૈન વર્તમાનપત્રો કટિબધ્ધ થયા–જૈન એડવેાકેટ ’ અને ‘ જૈન શાસન ’
અને કલમને સંગ્રામ શરૂ થયા. ગુરૂદેવ કાઇ કાઇ વખત પેાતાની મ`ડળીને પ્રમેાધતા હતાઃ
4
સાધુએ ! શાંત બેસી રહે. તમારી કાઇ ઇર્ષ્યા કરે, નિંદા કરે પણ તમે તે તરફ જરા ચે ધ્યાન આપશે નહિ. તમે તમારૂં કર્તવ્ય કરે જાવ. સમય આવવા દે. એ એનું કામ કરશે. પાપી વાવેન યતે। પાપને-દંભને ઘડે। જ્યારે ફૂઢશે ત્યારે જ જગતને જાણ થશે કે સાચું કાણ અને હું ક્રાણુ ? '
અને મૃત્યુ પણ તેમજ. કેટલાક સમય બાદ દ્વેષી સાધુએના પાપને ઘડો ફૂટતાં જગતને સત્ય જાણવા મળ્યું, સત્યના સદા વિજય છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
: ૩૩ :
ઉદયપુરનું અદ્ભુત ચાતુર્માસ
ધાડ એ તે ભારતવર્ષનું એક ઐતિહાસિક સ્મૃતિધામ.
મેવાડનું નામ લેતાં જ મહારાણા પ્રતાપનું પુણ્ય નામ સ્મરણે ચડ્યા વિના રહેતું નથી. ભામાશાની રાજભક્તિ અને સ્વદેશભક્તિએ મેવાડની ધરતી પાવન થઈ છે.
જૈને અને હિંદુઓ માટે મેવાડ દેવભૂમિ છે, તીર્થસ્થાન છે દેલવાડા, નાગદા, આડ, કુંભલગઢ, ચિતોડ ગીલવાડા, કેલવા તથા કેલવાડા વગેરે સ્થળોનાં ભવ્ય અને પ્રાચીન મંદિરો અને એ મંદિરો પૈકી કેટલાંક મંદિરનાં કેટલેક સ્થળે નજરે પડતાં ખંડેરે-એ બધાં પ્રાચીન જૈન વિભુતિઓનાં જવલંત સ્મારક છે. કેસરિયાજી, કડા, અદબદજી, દેલવાડા અને દયાળશાહનો કિલ્લેએ પાંચે જતનાં મહાતીર્થો છે. જૈન ધર્મના
Page #175
--------------------------------------------------------------------------
________________
ઉદયપુરનું અભુત ચાતુર્માસ
૧૩૯
દાનવીરો, કર્મવીરે, અને ધર્મવીરોની કીર્તિધ્વજા આજ પણ જાણે દૂર દૂર ફરફરી રહી છે.
સાધુમંડળીએ મેવાડની યાત્રા કરવાનો નિશ્ચય કર્યો અને રાણકપુર જેવા મહાતીર્થની યાત્રા કરી મેવાડની ધરતી પર પગ મૂક્યા.
ઉદયપુરમાં ગુરૂદેવનાં અને શિષ્યનાં કેટલાંય પ્રવચનો થયાં. ત્યાં શ્રીસંઘે આ સાધુ મંડળી ઉપર અપૂર્વ ભકિતભાવ પ્રદર્શિત કર્યો. અને ચાતુર્માસ ત્યાં જ કરવા માટે આગ્રહ કર્યો, પરંતુ સાધુમંડળી ન રોકાઈ શકી.
લગભગ પાંચસો ભાઈ ઓંના કેસરિયાજી સુધી સાથે આવ્યા. અને એમણે પોતાને આગ્રહ ચાલુ રાખ્યો.
એક દહાડે ઉદયપુરથી આવેલા સમસ્ત સંઘે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ઉદયપુર પાછા પધારવાનું મંજુર કરવામાં નહિ આવે, ત્યાં સુધી અમે ભોજન નહિ કરીએ. એટલું જ નહિ પણ ત્યાંના આગેવાન ગૃહસ્થાએ ગુરૂદેવના ચરણમાં પોતાની પાઘડીઓ ઉતારી મૂકી.
ગુરૂદેવનું દયાળું હૈયું દ્રવી ઉઠ્યું. એમનાથી આ દશ્ય ન જેવું ગયું. આ કરૂણ પ્રસંગે સૌનાં હૈયાં હચમચી ઉઠ્યાં. તે દિવસે આહારના સમયે ગુરૂદેવે બધા સાધુઓને ઉદેશીને કહ્યું:
“ ભાઈ! આપણે તો સાધુઓ-પરિવ્રાજકો. આપણે બીજું શું કરવું છે? ગુજરાત શું અને કાઠિયાવાડ શું ? મારવાડ શું અને માળવા શું ? જ્યાં ધર્મની ઉન્નતિ થાય ત્યાં રોકાઈ જવું.' એ જ આપણો ધર્મ. મન ચંગા તે કથરોટમાં ગંગા. મનમાં ભક્તિભાવ છે તો જ્યાં જોશો ત્યાં તમને સિદ્ધાચળનાં જ દર્શન થશે. તીર્થયાત્રા કરતાં યે સાધુઓને
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪.
ખંડ ૪ થે
માટે તે સંયમયાત્રા અતિ મહત્વની છે. જૈન સંઘના આગેવાનોનો ભક્તિભાવ તમને નથી આકર્ષતો? કેટલાક લોકે ધર્મથી વિમુખ બની જશે. એનું પાપ આપણને નહિ લાગે ? જ્યાં સેંકડે સાધુ-સાધ્વીઓ વિચરે છે ત્યાં થોડું મેણું પહોંચાશે તો શું બગડી જવાનું છે?”
ગુરૂદેવને ખબર હતી કે કેટલાક સાધુઓને ગુજરાત જવાની તાલાવેલી લાગી છે. એટલે એમણે પોતાને જે કંઈ કહેવું હતું તે સંભળાવ્યા પછી કહ્યું
જેમને ગુજરાત જવું હોય તેઓ જઈ શકે છે. હું ઉદયપુરમાં જ ચોમાસું કરીશ.”
સોળ સાધુઓમાંથી આઠ સાધુઓએ ગુજરાત ભણી પ્રસ્થાન કર્યું અને બાકીનાઓએ ગુરૂદેવની સેવામાં ઉદયપુર જવાનો નિર્ણય કર્યો.
ઉદયપુરના સંઘને આનંદ માતો ન હતો. આમ ગુરૂદેવની સાથે એ સાધુમંડળીએ સં. ૧૯૭૧નું ચાતુર્માસ ઉદયપુરમાં કર્યું.
આ ચાતુર્માસ ભારતીય જૈન ઇતિહાસમાં ઉલ્લેખનીય બની ગયું. કારણ કે તે વખતે જૈન શ્વેતામ્બર સમાજના ત્રણે ફીરકાના આચાર્યોના ચાતુર્માસ ઉદયપુરમાં થયાં હતાં. મૂર્તિપૂજક સંપ્રદાયના આચાર્ય ગુરૂદેવશ્રી વિજયધર્મસૂરિજી મહારાજ, સ્થાનકવાસી સંપ્રદાયના શ્રી લાલજી મહારાજ અને તેરાપંથીના આચાર્ય શ્રી કાલુરામજી ત્રણને મુકામ ત્યાં હતો. તે સિવાય શ્રી શંકરાચાર્યજીનું ચાતુર્માસ પણ આ વર્ષે ઉદયપુરમાં થયું હતું. ત્યારે સંપ્રદાયના ચારે આચાર્યોનું ચાતુર્માસ એક જ સ્થળે એક જ સાથે થવું એ પ્રસંગ ઘણે અદ્દભુત હત-અદ્વિતિય-હત અપૂર્વ હતો.
Page #177
--------------------------------------------------------------------------
________________
ઉદયપુરનું અદ્ભુત ચાતુર્માસ
૧૪૧
આ પ્રસંગે પ્રતિસ્પર્ધી ખૂબ થઇ. શ્રી વિજયધ સિર મહારાજની મંડળી અને તરાપથીએની ચર્ચાએ તેા આખા મેવાડમાં સનસનાટી ફેલાવી દીધી આને અંગેજ શ્રી વિદ્યાવિજયને “ તેરાપથી હિતસમીક્ષા ' તેરાપંથી મતસમીક્ષા ’ તથા ‘ શિક્ષાશતક ’એ નામનાં ત્રણ પુસ્તકા આજ ચાતુર્માંસ દરશિયાન તૈયાર કરવાં પડયાં.
6
6
તે સમય ઉદયપુરમાં મહારાણા ફત્તેસિંહજી ગાદી ઉપર હતા. એમણે ગુરૂદેવના ઉપદેશ ઘણી વખત સાંભળ્યા એટલુ જ નહિ પણ તેમન ઉપદેશથી પ્રેરાઇ તેમણે કેટલીક દેવી આગળ થતા પશુવધને કાયમને માટે બંધ કરાવ્યા.
ઉદયપુરના ચાતુર્માસ દરમિયાન એક દુ:ખદ ઘટના બની ગઈ હતી. એક દિવસ ભાજન કર્યાં બાદ ઘેાડીક વારે ગુરૂદેવના શરીરમાં કૈંક મેચેની માલૂમ પડી. એમને ચક્કર આવવા લાગ્યા.
એમની મુખાકૃતિ શ્વેતાં વિદ્યાવિજયજીના દિલમાં ભયની લાગણી ઉત્પન્ન થઇ. બીજી બાજી ઉપાધ્યાય શ્રી ઇંદ્રવિજયજી મહારાજની પણ એવી સ્થિતિ થઇ. નૈના શરીર શિથિલ થવા માંડયાં બધા શિષ્ય સમુદાય ગભરાઇ ઊયા.
ડાકટર-વૈદ્યો આવી પહોંચ્યા અને તેમણે ઉપાયેા અજમાવવા માંડયા. એમણે અભિપ્રાય વ્યકત કર્યો કે અંતેનાં પેટમાં ઝેર છે.
કેટલાક કલાક પછી ગુરૂદેવ શુધ્ધિમાં આવ્યા એટલે તેમણે વિદ્યાવિજયજીને કહ્યું: ગેાચરી જવાવાળા સાધુને પૂછે। । પાત્રમાં સૌથી ઉપરની રોટલીએ કાને ત્યાંથી આવી હતી? જેને ત્યાંથી આવી હોય તેને ત્યાં તપાસ કરાવા કે ત્યાં તે કઇ આમ ગરબડ નથી ? ’
અને વિદ્યાવિજયજીએ એક જણને એ ગૃહસ્થને ત્યાં તપાસ કરવા
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ખંડ ૪ થે
મેક તે ત્યાં પણ ઘરના તમામ માણસોને ઝેર ચઢયું હતું.
તબીબી તપાસને અંતે માલમ પડ્યું કે તે ગૃહસ્થના ઘરના લોટમાં સેમલ–શંખિયે હતો.
આ શંખિયે ક્યાંથી આવ્યો? કોણે નાંખે ? વગેરે પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા.
ધર્મના પ્રભાવથી-ગુરૂદેવની કૃપાદૃષ્ટિથી તે ઘરના પણ બધા બચી ગયા. પણ ગુરૂદેવને તે ઝેરની અસર વધારે વખત લગી રહી. પરંતુ ઉદયપુરના સંધની અપૂર્વ ભક્તિ, તબીબેના ઈલાજે અને પરમાત્માની દયાથી આ ભયંકર સંકટ દૂર થઈ ગયુ.
ઝેર સંબંધી તે એવી વિગતે જાણવા મળી હતી કે બે ગૃહસ્થને પરસ્પર વેર હતું, અને એક બીજાના વિનાશ માટે આ પાપ આદર્યું હતું. તેમાં નિર્દોષ ધર્મગુરૂ પણ એને ભેગા થઈ પડે એવી સ્થિતિ આવી ગઈ હતી. પણ પ્રભુ રહે તેને કોણ ઈજા કરી શકે એમ છે ?
ઉદયપુરમાં, બનારસ પાઠશાળાના વિદ્યાર્થીઓના વડીલ શાન્ત પ્રકૃતિના માસ્તર હર્ષચંદ્ર ભૂરાભાઈની દીક્ષાને ઉત્સવ અદ્ભુત થયો હતો. આ ઉત્સવમાં ગુરૂદેવના ઇટાલીયન શિષ્ય ડો. એલ. પી. સીરીએ પણ હાજરી આપી હતી. શ્રી. હર્ષચંદ્રભાઈનાં માતાજીએ સ્વયં ઉત્સવમાં હાજર થઈ, પોતાના પુત્રને કલ્યાણના માર્ગ તરફ જવાની આશીષ આપી હતી.
ઉદયપુરમાં શેઠ રેશનલાલજી ચતુર, શેઠ મોડીલાલજી મારવાડી, શેઠ મગનલાલજી પુંજાવત વગેરે અનેક ગૃહસ્થોએ શ્રી વિજયધર્મસૂરિ અને તેમની સાધુમંડળીની અનન્ય ભાવથી સેવા કરી હતી, તેમ જ ધર્મની ઉન્નતિનાં કાર્યોમાં પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.
Page #179
--------------------------------------------------------------------------
________________
૩૪:
પ્રતિજ્ઞાની પૂર્ણતા
2. વાડ છોડીને હવે ગુજરાતમાં પ્રવેશ કરવાનો હતો. ગુજરાતમાં
- વિજયધર્મસુરિજીના મંડળનું વિરોધી દળ ઘણું મોટું હતું. અને અમદાવાદ એની કેન્દ્ર ભૂમિ હતી. વડાલીથી ગુજરાત શરૂ થતું હતું. અહીંથી સીધા અમદાવાદ થઈને કાઠિયાવાડ જઈ શકાય એમ હતું પણ શ્રી વિજયધર્મસુરિજીની ઇચ્છા દેહગામ જવાની હતી. તેમને લાગ્યું કે ઘણા વર્ષો પછી પોતાની વિદ્વાન શિષ્યમંડળીને લઈને પોતે કાશીથી ગુજરાત આવ્યા છે તો જ્યાં સુધી બને ત્યાં સુધી સાધુઓની જન્મભૂમિમાં જરૂર જવું જોઈએ.
વડાલીથી ઈડર આવતાં જ દેહગામથી સમુદાય ઈડર આવી પહોંચે
દોઢસે માણસનો એક
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૪
ખંડ ૪ થે
ગુજરાતમાં સૌથી પ્રથમ દેહગામમાં જવાનું હતું અને દેહગામ એટલે તે વિદ્યાવિજયજીની માતૃભૂમિ.શ્રી. વિજયધર્મસુરિજી વારંવાર સૌ શિષ્યોને ઉધતાઃ “નિર્ભય વેષમાં ભય કયી વાતને ?”
ઇડરથી પ્રાંતીજ થઈ સૌ સાધુમંડળી દેહગામ આવી પડેચી. વિવાવિયજી બાર વર્ષે પિતાના વહાલાં વતનમાં પગ મૂકતા હતા.
આજથી અગિયાર વર્ષ પૂર્વે એમણે વહાલા વતનમાંથી ભારે હૈયે વિદાય લીધી હતી. તે વખતે હૈયામાં પ્રતિજ્ઞા કરી હતી. કે કાં તો શ્રીમંત થઈ દેહગામ આવીશ અથવા તે સાધુ થઈને.'
આજે એમના હૈયામાં આનંદ હતો-ઉત્સાહ હતો. અંગયાર અગિયાર વર્ષના ગાળા પછી પોતે સાધુ બનીને દેહગામની ધરતી ઉપર પગ મૂકતા હતા અને તે પણ પોતાના યોગમૂર્તિ સમા પરમ ગુરૂદેવ વિજ્યધર્મસૂરિ મહારાજની છત્રછાયામાં રહીને.
પિતાની પ્રતિજ્ઞા આજ પૂર્ણ થતી હતી અને એ એમના આત્મા માટે સંતોષની વાત હતી.
વતનનો પ્રેમ ક્યા માનવીનાં હૈયામાં નથી હોત? જે વતનની કુંજમાં વિદ્યાવિજ્યજી ખેલ્યા, રમ્યા, ભણ્યા-ગણ્યા તેજ વતનની કુંજનાં સ્મરણો આજ એમનાં હૈયામાં જાગી ઊઠ્યાં. આજથી અગિયાર વર્ષ પહેલાંને એક સામાન્ય જુવાન આજ સાધુતાના વાઘા સજી આવ્યો હતે. આત્માને તેજનાં પરિધાન પહેરાવી આવ્યો હતો. પ્રાણમાં જ્ઞાનનાં પરાગ ભરીને આવ્યો હતો. વતનવાસીઓનાં હૈયાં એને જોઈ આનંદહિલેળે ચડે એમાં શી નવાઈ !
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞાની પૂર્ણતા
૧૫
સૌને આશ્ચર્ય લાગતું કારણ કે વિદ્યાવિજયજીનાં જીવનનું પરિવર્તન આશ્ચર્ય પમાડે એવું હતું.
જગતનાં પ્રલોભનોને ત્યાગી સંયમ અને ત્યાગને માર્ગ ગ્રહણ કરનારા માનવીઓ વિરલ હેય છે. વિદ્યાવિજયજી પણ એ પૈકીના એક વિરલ પુરૂષ હોય એમ સૌ ગામવાસીઓએ અનુભવ્યું.
ગામલોકોએ આનદેત્સવ ઉજવ્યો. સાધુઓને સત્કાર કર્યો. પિતાનાં વતનનાં મઘા રતન સમા વિદ્યાવિજયજીનાં આગમનને સૌએ નેહથી–અંતરના ઉમળકાથી વધાવી લીધું.
શ્રી. વિજયધર્મસૂરિજી અને વિદ્યાવિજયજીનાં ત્યાં પ્રવચન થયાં. સૌના આત્માએ સંતોષ અનુભવ્યા.
દેહગામથી બે ત્રણ માઈલ દૂર વિદ્યાવિજયજીની બહેનનું ગામ હતું - હરજીનું મુવાડું'. ન તો હતી નહિ પણ બનેવી અને ભાણેજના આગ્રહથી વિદ્યાવિજયજી ત્યાં પણ એક દિવસ જઈ આવ્યા.
આખું દેહગામ ઈચ્છતું હતું કે વિદ્યાવિજ્યજી જાતે ગોચરી માટે નીકળે અને પ્રત્યેક ઘરને લાભ આપે. સાધુ થયે નવ નવ વર્ષ વીત્યાં હતાં અને પ્રત્યેક ગામમાં વિદ્યાવિજયજી ભિક્ષા માટે જાતે જતા; પણ આ તે પિતાનું વતન હતું. અહીંના પ્રત્યેક ઘર સાથે એમને પૂર્વ પરિચય હતે. બાલ્યકાળની શરમાળ પ્રકૃતિ અત્યારે પુનઃ જાગૃત થઈ. એમનાં હૈયામાં મંથન જાગ્યું. એમને સાધુના વેષમાં પિતાના ઘરમાં પ્રવેશ કરતા જોઈ મામા મામી, માસા માસી, બહેને મિત્રો બધાનાં હદય ભરાઈ આવશે એમ પણ વિદ્યાવિજયજીને લાગ્યું
મુ. ૧૦
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ખંડ ૪ થા
એમની આંખે કરૂણાભીની થતાં એ દૃશ્ય શી રીતે જોવાશે એ પણ એક પ્રશ્ન ઊભા થયા.
પણ વતનવાસીઓની ઇચ્છા પ્રબળ હતી. એમની ભક્તિએ વિજય મેળવ્યું.
એક દહાડે। ગુરૂદેવે ગોચરી માટે જવા આજ્ઞા આપી. વિદ્યાવિજયજીએ કહ્યું: ‘ હું આપની આજ્ઞા મસ્તકે ચઢાવું છું; પણ એક જ શરતે. '
ગુરૂદેવે પૂછ્યું: ‘ કયી શરત ? ’
6
વિદ્યાવિજયજીએ વિનમ્રતાથી જવાબ આપ્યા: હું આજતા જ દહાડા ગાચરી માટે જઇશ. પછી નહિ જાઉં. ’
ગુરૂદેવે કહ્યું : · ફ્રીક આજ તા જઇ આવે.’
6
અને વિદ્યાવિજયજી પેાતાના આત્મા ન્યાયવિશારદ શ્રી. ન્યાયવિજયજી મહારાજ સાથે માધુકરી લેવા માટે નીકળી પડયા.
દેહગામના જૈતામાં કેટલાક વૈધમ પણ પાળતા હતા. વિદ્યાવિજયજીએ એક પણ ઘર ન છેડયું. લગભગ દોઢસા ઘરમાંથી ગેાચરી લઇ બધાને ધર્મલાભ આપ્યા.
પણ હકીકત એમ બની કે દોઢસા ઘેરથી ગોચરી લીધી છતાં સાધુઓને પૂરી થાય એટલી ભિક્ષા ન નીકળી.
બન્યું એમ કે બધા ઘરેામાંથી માધુકરી લેવાની હતી. બીજું કદાચ માધુકરી વધી જાય એની પણ ભીતિ હતી. વળી વિદ્યાવિજયની શરમાળ પ્રકૃતિ ! એટલે જલદી પાછા કેમ વળાય એવી પ્રબળ ઇચ્છિા.
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞાની પૂર્ણતા
૧૪૭
અઢાર સાધુએની મંડળીને પૂરી ગેાચરી ન આવવાને કારણે બધાને ઉણાદરી તપ કરવું પડયું. બધાએ વિદ્યાવિજયજીની મશ્કરી કરતાં
કહ્યું:
પેાતાનાં વતનમાં આવ્યા, દ્રેસા ઘેર માધુકરી માંગી છતાં બધાને ઠીક તપ કરાવ્યું !
"
વિદ્યાવિજયજીનું હૈયું ધડકી રહ્યું હતુ અને એમાં કાઇને
અવાજ ઊતે હતાઃ
‘હું કયારે ગાચરી ગયા ? ’
Page #184
--------------------------------------------------------------------------
________________
: ૩૫ :
અમદાવાદને આંગણે
સ ધ્યાના સમય હતો. શ્રી. વિજયમસૂરિ પાસે જુદા જુદા
એક ગૃહસ્થે વિજયધર્માંસૂરિ મહારાજને પૂછ્યું : આપ અમદાવાદમાં કયાં ઊતરશે। ? ’
જૈન સાધુઓ માટે આવે! પ્રશ્ન અસ્વાભાવિક ગણાય છે કારણ કે જૈન સાધુએ પ્રત્યેક ગામના ઉપાશ્રયમાં ઉતારા કરે છે.
એકથી વધારે ઉપાશ્રયા હોય તે કાઇ પણ એક ઉપાશ્રયમાં તે ગામના લાકા ઉતારા આપે છે.
અમદાવાદ માટેના પ્રશ્ન કઇંક અર્થસૂચક હતા. ત્યાં જુદી જુદી પાળેામાં અનેક ઉપાશ્રયા છે અને સાધુએ એમાં જ આશ્રય લે છે-પરંતુ
Page #185
--------------------------------------------------------------------------
________________
અમદાવાદને આંગણે
૧૪૯
ત્યાંના ઉપાશ્રયો અમુક અમુક સાધુઓ માટે નિશ્ચિત થઈ ચૂકેલા છે. તે સાધુઓ વિના બીજા સાધુઓને તેમાં સ્થાન નથી હોતું અને તે ઉપાશ્રયના વ્યવસ્થાપક તે સાધુઓની આજ્ઞા વિના બીજાઓને તેમાં ઊતારે આપી પણ ન શકે.
શ્રી. વિજ્યધર્મસૂરિજીએ તે ગૃહસ્થને જવાબ આપ્યોઃ “આટલા મોટા શહેરમાં જેમ હજારો માનવીઓ આવે છે ને જાય છે તેમ અમે પણ કઈ ધર્મશાળામાં મુકામ કરીશું!”
બીજે દહાડે અમદાવાદના શાહપુરના કેટલાક ગૃહસ્થ આવી પહોંચ્યા અને તેમણે શ્રી. વિજયધર્મસૂરિજીને અમદાવાદને આંગણે શાહપુરમાં પધારવા માટે વિનંતિ કરી. તે વખતે શાહપુર અને સરસપુર અમદાવાદ શહેરના વાતાવરણથી અલિપ્ત ગણાતાં. આ બંને સ્થળોના ઉપાશ્રયમાં હજુ સુધી કઈ સાધુની મહેર છાપ લાગી ન હતી. તેથી ત્યાંન સંઘ શ્રી. વિજયધર્મસૂરિજીને ત્યાં પધારવા માટે આમંત્રણ કરી શકે તેમ હતું.
શ્રી. વિજયધર્મસૂરિજીએ એમની વિનંતિ માન્ય કરી. અને સર્વ સાધુમંડળી અમદાવાદને આંગણે આવી પહોંચી.
શાહપુરના જૈનસંઘે આ વિદ્વાન, પ્રભાવશાળી મુનિમંડળનું ભાવભર્યું સ્વાગત કર્યું અને સરઘસના સ્વરૂપમાં પાંચ છ કલાક બાદ શાહપુર આવી પહોંચ્યાં. ત્યાંના લેકોનો ઉત્સાહ અજબ હતે. કહેવાય છે કે અમદાવાદના જૈન ઇતિહાસમાં આવું અપૂર્વ સ્વાગત કઈ પણ સાધુનું થયું ન હતું.
લેકે સાધુઓને જોવા ઉત્સુક હતા. કેઈકે પૂછ્યું: “ આમાં
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૦
ખંડ ૪ થે
ઇવિજયજી ક્યા? તો કઈ પૂછતું: “ન્યાયવિજયજી કોણ છે?” વળી કોઈ બેલતું: આમાં “વિદ્યાવિજ્યજી કયા હશે ?”
બીજા દિવસે ભગુભાઈના વંડામાં જાહેર પ્રવચન ગોઠવાયું. હજારો માણસોની ભીડ જામી. પરંતુ વ્યાખ્યાન વખતે જ કેટલાક માણસે અનેક પ્રકારની ટીકાઓ કરવા લાગ્યા. રૂઢિપૂજકનો માટે સમૂહ વ્યાખ્યાનમાંથી ચાલતો થયો. પણ શ્રી. વિજયધર્મસુરિજીએ પિતાના પ્રવચનમાં ટીકાઓનું સુંદર રીતે સમાધાન કર્યું. પરિણામ એ આવ્યું કે બીજા દિવસના પ્રવચન વખતે હજારોની માનવમેદની ઉમટી આવી. અને પછી તે જનતાને આગ્રહ વધ્યો. રતનપોળ, શ્યામળાની પોળ, ઝાંપડાની પોળ, પતાસાની પોળ, ઝવેરીવાડ વગેરે ઘણું ઘણું મહલ્લાઓમાં દિન પ્રતિદિન જાહેર પ્રવચનો થતાં ગયાં ને ભાવિક જનતા એનો લાભ લેતી ગઈ.
એમ અમદાવાદને આંગણે બાર દિવસમાં તે વાતાવરણમાં અજબ સ્કુતિ આવી. આખા શહેરમાં શ્રી. વિજયધર્મસુરિ અને એમનાં શિષ્યોનાં પ્રવચનોની પ્રસંશા થવા લાગી. જનતા તે એમ જ કહેવા લાગી કે જે શ્રી વિજયધર્મસુરિ એમના શિષ્યમંડળ સાથે એક જ ચાતુર્માસ અમદાવાદમાં કરે, તો અમદાવાદના સમસ્ત જૈન સમાજની કાયાપલટ થઈ જાય. પરંતુ સમસ્ત સાધુમંડળી ત્યાં રહી શકે તેમ ન હતું કારણ કે પાલીતાણા પહોંચવાની તીવ્ર ઈચ્છા હતી. તેથી અમદાવાદથી સૌએ ભાવભીની વિદાય લીધી.
Page #187
--------------------------------------------------------------------------
________________
: ૩૬ :
ગુરૂદેવના અંગરક્ષક તરીકે
Oા જરાતમાં પ્રવેશ કર્યો અગાઉ વિજયધર્મસુરિના એક
અંગરક્ષક–સેવક તરીકે વિદ્યાવિજયની ગુજરાતમાં ખૂબ
છે ખૂબ પ્રસિધ્ધિ થઈ ગઈ. કારણ કે શ્રી વિજયધર્મસુરિજી જ્યાં જ્યાં વિહાર કરતા અથવા રાજા, મહારાજા, કલેકટર, ગવર્નર, એડમિનિસ્ટ્રેટર કેઈને પણ મળતા, ત્યાં ત્યાં સર્વ સ્થળે વિદ્યાવિજયજી સાથે હોય હોય ને હોય જ અને તેથી જનતાનું ધ્યાન વિદ્યાવિજય તરફ વધારે ખેંચાતું. તેમાં કે જ્યારે જ્યારે જનતા વિદ્યાવિજયનાં પ્રવચનો સાંભળતી, ત્યારે ત્યારે તે મંત્રમુગ્ધ બની જતી. વાણીને સતત વહેતા પ્રવાહ શ્રોતાઓ ઉપર જબરો જાદુ જમાવતો.
દરેક ગામમાં યુવાનોને તે વિદ્યાવિજયનું આકર્ષ કણ અનેરૂં થઈ પડયું હતું. એમની આસપાસ નવજુવાનોનાં ટોળાં જામતાં અને ચર્ચાને
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૨
ખંડ ૪ થા
લાભ લેતા, લખનૌના ચાતુર્માસથી-ખરી રીતે કાશીથી જ એમની લેખન પ્રવૃત્તિના આરંભ થયા હતા અને પછી તા દરેક ચેમાસામાં એક એ નાનાં મેઢાં પુરતા રચાતાં ગયાં.
તે ઉપરાંત પ્રાચીન શિલાલેખાનું વાચન કરી એની નકલ ઉતારવી, એના ઉપર તેાંધ લખવી અને એનેા પેાતાના લેખ દ્વારા વિસ્તૃત પરિચય કરાવવે એ એમને પ્રિય વિષય બની ગયા અને એ રીતે કેટલીક ઐતિહાસિક પ્રવૃત્તિએ પણ આદરી.એમના ઐતિહાસિક વિષયના પ્રેરકશિક્ષક ખરી રીતે એમના વડીલ ગુરૂભાઇ શ્રી. ઇંદ્રવિજય ( શ્રી. વિજયે ન્દ્રસુરિજી ) હતા.
મુંબઇમાં શ્રી. વિજયધર્મ સુરિજીએ એ ચતુર્થાંસ કર્યાં. સં. ૧૯૭૫ અને ૧૯૭૬નું. અનારસ પાઠશાળા, વિજયધમ સૂરિજીના વિહાર પછી, ત્યાં સંભાળી શકે તેવું ન હોવાથી ગૃહસ્થાના પ્રમાદથી ધીરે ધીરે શિથિલ થઇ, અને આખરે બંધ પડી. જૈનસમાજમાં સંસ્કૃત-પ્રાકૃતના ધુરંધર વિદ્વાના ઉત્પન્ન કરનારી એકની એક સંસ્થા તે પણુ બંધ પડવાથી શ્રી. વિજયધ સૂરિજીને ઘણુ દુ:ખ થતું હતું. છેવટે મુંબઇમાં વિદ્યાવિજયજીને, એવા જ ધ્યેયથી એક સંસ્થા સ્થાપન કરવાની એક યેાજના તૈયાર કરવા આજ્ઞા કરી. યોજના તૈયાર થઈ. શ્રી. વિજયધમ સૂરિજીના પરમભકત શેડ લક્ષ્મીચંદ વૈદ્યે પચીસ હજાર અને બીજાએએ કેટલીક રકમેાનાં વચન આપ્યાં. સસ્થા વિલા પારલામાં સ્થાપન કરવામાં આવી. નામ શ્રી. વીરતત્વ પ્રકાશક મ’ડળ રાખવામાં આવ્યું.
મુંબઇના ચતુર્માસમાં શ્રી. વિજયધમ સૂરિજીએ દેવદ્રવ્યના પ્રશ્ન વ માનપા દ્વારા જૈનસમાજ સમક્ષ મૂકયા. ‘ જ્યાં જુએ ત્યાં દેવદ્રવ્ય અઢળક રીતે એકત્રિત થતું ^ય છે. દેવદ્રવ્ય, મદિર, મૂર્તિ, છીદ્રાર
Page #189
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવના અંગરક્ષક તરીકે
૧૫૩
સિવાય બીજા કામમાં આવી શકે નહિ. પરિણામે એકત્રિત થએલું દ્રવ્ય ટ્રસ્ટીઓના પેટમાં હજમ થાય છે. સેનાની લગડીઓ પિત્તળની બની જાય છે. ટ્રસ્ટીઓ સટ્ટામાં એનો વ્યય કરે છે. સટ્ટામાં નુકસાન જાય તે નાખે મદિર ખાતે, અને ફાયદો થાય તે કહેશે, એ તો મારા ઘરનો વ્યાપાર હતો. જીર્ણોદ્ધારમાં ખર્ચવાની આજ્ઞા હોવા છતાં, પિતતાના વહીવટવાળા દવ્ય ઉપર ટ્રસ્ટીઓને એટલે મેહ હેય છે કે પાસેનું નિધન મંદિર પડતું હોય, તે પણ તેમાં નાણાં ન ખરચે. જ્યારે આવી સ્થિતિ છે તે પછી, મંદિરમાં દેવદ્રવ્ય શા માટે વધારવું ? બીજાં છ ક્ષેત્રે સૂકાતાં હોય,
અને એક ક્ષેત્ર અધિક પાણીથી સડી જતું હોય એવી દશા શા માટે રાખવા? જૈન સમાજમાં સાધારણ ખાતું એક એવું ખાતુ છે કે જેની રકમ સાતે ક્ષેત્રોમાં આવી શકે છે. અમુક અમુક બેલીઓની ઉપજ, કે જે દેવદ્રવ્યમાં લઈ જવામાં આવે છે અને જેનો દેવ સાથે જરાયે સંબંધ નથી, એ બોલીઓની ઉપજ સાધારણ ખાતે લઈ જવાનો ઠરાવ, તે તે ગામના સંઘો કરે તો તે કરી શકે છે. કારણ કે “બોલી’ એ સામાજિક રિવાજ છે. સામાજિક રિવાજ સમાજ બનાવે છે અને સમાજ એમાં કેરફાર કે દૂર પણ કરી શકે છે.”
શ્રી. વિજ્યધર્મસુરિજીના આટલા સામાન્ય વિચાર પણ તે વખતના સાધુઓ અને મંદિરના ટ્રસ્ટીઓ ન સહન કરી શક્યા. એમને તે ધરતીકપનો આંચકો લાગ્યો. જબરદસ્ત વિરોધ ઉભો કર્યો. આ ચર્ચા બે વર્ષ સુધી ચાલી. જે જે આગેવાન સાધુઓ વિરોધમાં પડ્યા હતા. તે પોતે શ્રી વિજયધર્મસૂરિજીની માન્યતા પ્રમાણે, ઘણાં ગામમાં, તે પહેલાં કરી ચૂક્યા હતા, છતાં વિજયધર્મસૂરિએ કહ્યું, એટલે એને વિરોધ કરે જ જોઈએ.
ખરી રીતે ર૮-૭૦ વર્ષ થવા છતાં, એ ચર્ચા સમયે
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ખંડ ૪ થા
સમયે છંછેડાઇ જાય છે. આ ચર્ચામાં શ્રી. વિદ્યાવિજયજીએ, શ્રો. વિજયધમ સૂરિજીના એક કેપ્ટન તરીકે ખૂબ ભાગ લીધેા. એમના લેખો અને આ સંબંધીનાં જાહેર વ્યાખ્યાતાની દલીલને રદિયા કોઇ આપી શકતું નહિ. ખુદ વિરોધ પક્ષના આગેવાન સાગરાનંદસૂરિજી ઇંદેરમાં આવ્યા ત્યારે શ્રી. વિજયધમ સૂરિજી ઇંદોરમાં જ હતા. શ્રી. વિદ્યાવિજયજીએ અનેક ચીઠ્ઠી લખી ચર્ચા માટે પડકાર કર્યાં, પણ સાગરાન દસૂરિજીએ ન માન્યું તે ન જ માન્યું.
6
પચીસ ત્રીસ વર્ષોંમાં તે આખો જમાવે પલટાઇ ગયા છે. જે માલીએની ઉપજ સાધારણ ખાતામાં લઈ જવાની સૂચના વિજયધસૂરિજીના પક્ષ કરતા હતા, તે પ્રમાણે સેંકડા ગામામાં લઇ જવા લાગ્યું છે. એક મંદિરનું દ્રવ્ય, ખીજા પડતા મંદિરને બચાવવા માટે આપવામાં ટ્રસ્ટીઓને જીવ નહોતા ચાલતા, તે હવે જીર્ણોધ્ધારમાં છૂટથી આપવા લાગ્યા છે, એટલું જ નહિ, મંદિરના દ્રવ્યથી સસ્તા ભાડાની ચાલીએ કેમ બનાવાય ? કારણ કે એ તે દેવદ્રવ્ય ગૃહસ્થાના ભાગેામાં આવ્યાનું પાપ લાગે. ’ એમ કહેનારાએ લાખોના ખરચે સસ્તા ભાડાની ચાલીએ બનાવવા લાગ્યા છે, અને એમાં ખુદ ને ખુશી થઇને વસવાટ કરે છે. તેમાં યે હવે તે સરકાર પાતે, દેવદ્રવ્યના વહિવટમાં હસ્તક્ષેપ કરવા તત્પર. થઈ છે, એટલે સભવ છે કે જૈનસમાજની આંખો વિશેષ કરીને ઊઘડશે,
સમય સમયનું કામ કરે જાય છે.
મહુવામાં ગુરૂદેવ શ્રી. વિજયધમ સૂરિજીની આજ્ઞાથી જૈન માલ આશ્રમની સ્થાપનામાં પણ વિદ્યાવિજયે ભારે પરિશ્રમ ઊઠાવ્યા હતા.
Page #191
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવના અંગરક્ષક તરીકે
૧૫૫
મુંબઈની ધુળિયાની, ઇંદરની અને શિવપુરીની ગુદેવની માંદગીમાં વિદ્યાવિજયે અદ્ભુત સેવા બજાવી હતી.
મુંબઈમાં થી. વિજ્યધર્મસૂરિજી વધારે બિમાર પડ્યા ત્યારે એક વખત એમણે વિદ્યાવિજયને એકાંતમાં બોલાવીને કહ્યું:
વીરત્વ પ્રકાશક મંડળને તું બરાબર સંળાળજે.'
શ્રી. વિજયધર્મસુરિજી જ્યારે જ્યારે માંદા પડતા ત્યારે ત્યારે કઈ પણ જાતની દવા કે પથ્ય લેવા ના પાડતા. પરંતુ વિદ્યાવિજય આવીને વિનવે એટલે તરતજ ગમે તેવા આગ્રહને છેડી તે સ્વીકારી લેતા.
કેટલીક વખત એમ પણ બનતું કે દાકતર દવા આપતા હોય અને તે વખતે જે વિદ્યાવિજ્યજી પાસે ન હોય તો તેઓ કહેતાઃ “વિદ્યાવિજયને આવવા દ્યો.”
મતલબ કે ગુરૂદેવ હમેશાં, એમ ચાહતા કે પોતાની બિમારી વખતે વિવાવિજય એમની સાનિધ્યમાં હોવો જ જોઈએ.
શ્રી. વિધર્મસુરિજીએ આખા કાઠિયાવાડમાં ભ્રમણ કર્યું. ત્યાંથી મુંબઈ ગયા. એ બધે સ્થળે વિદ્યાવિજ્યજી સાથે જ રહ્યા, અને દરેક જાહેર પ્રવૃત્તિમાં, ગુદેવની આજ્ઞાથી આગેવાની ભર્યો ભાગ લીધો. ભાવનગર, અમરેલી, જામનગર, મોરબી, વાંકાનેર ખંભાત, સુરત અને મુંબઈ આદિમાં વિજયધર્મસુરિજીની લેકોપકારી પ્રવૃત્તિઓ અપાર હતી. આ બધી યે પ્રવૃત્તિમાં વિદ્યાવિજયને તો આજ્ઞા હોય જ. મુંબઈનું પ્રસિદ્ધ જૈન સ્વયંસેવક મંડળ, એ પણ શ્રી. વિજયધર્મસૂરિજીની આજ્ઞાપૂર્વક, શ્રી. વિદ્યાવિજયજીના પરિશ્રમથી સ્થાપન થયેલું મંડળ છે.
Page #192
--------------------------------------------------------------------------
Page #193
--------------------------------------------------------------------------
________________
ખંડ પાંચમા
ગુરૂદેવના સ્વર્ગવાસ અને
સ્મારક
Page #194
--------------------------------------------------------------------------
Page #195
--------------------------------------------------------------------------
________________
: ૩૮:
ગુરુદેવના સ્વર્ગવાસ
| વિજયધર્મસુરિજીએ પિતાની જિંદગીમાં, સમાજ,
- દેશ અને ધર્મ માટે લેહીનું પાણી કર્યું. વિરોધીઓ તરફનાં અનેક આક્ષેપ સહ્યા, અને પરિશ્રમો ઉઠાવ્યા, આખરે આ માટીનું પૂતળું ક્યાં સુધી કામ કરી શકે ? મુંબઈમાં ખૂબ બિમારી આવી. તેમાંથી બચ્યા. ધૂળિયાના ચોમાસામાં પણ બિમાર પડ્યા, ત્યાં એ બચ્યા. છેવટે ઈદેરેમાં અસાધારણ બિમારી આવી. તે વખતે પણ અંદરના મહારાજા તુકજીરાવ હેલ્કર સ્વયં ખબર કાઢતા અને તેમના તરફથી ડે. ગેસાવીને સેવા સુશ્રુષા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અહીંના ઉદાચરિત દાનવીર શેઠ બાલચંદજીએ ગુરૂદેવની સારી સેવા કરી. અહીંથી આગ્રાના શેઠ લક્ષ્મીચંદજી વેદની વિનંતીથી આગ્રા જવાનો નિર્ણય કર્યો. ડેલીમાં
Page #196
--------------------------------------------------------------------------
________________
ખંડ ૪ થે
ગુરૂદેવને લીધા. શિવપુરી આવતાં બિમારી વધી, ને શિવપુરીમાં ચાતુર્માસ કરવું પડ્યું.
આ વખતની માંદગીમાં તે ડોકટરોએ મુનિરાજને જણાવ્યું હતું હવે શરીરને બહુ શ્રમ ન આપશે એને આરામની જરૂર છે.'
પણ આ સલાહ તે સંસારીઓ માટે હોય. સાચા સાધુઓને એ સલાહની શી અસર થાય ? તેઓ તે હમેશા માનતા કે જે શરીર બીજાના ઉપયોગમાં ન આવે એવા શરીરનું પ્રયોજન શું ?
દેહદમન વિષે જ્યારે કંઇ વાત કાઢવામાં આવતી ત્યારે તેઓશ્રી જણાવતાઃ
યુધ્ધમાં કે સરતમાં જે ઘોડાઓને ઊતારવાના હોય છે, તેમને પહેલાં તો ખૂબ ખૂબ તાલીમ આપવામાં આવે છે. ભૂખ, તરસ, થાક વેઠવા છતાં ખરે વખતે ગાંજી ન જાય એવી રીતે એમને કેળવવામાં આવે છે. તે જ પ્રમાણે આપણા દેહ અને મનને આપણે જાતે ખૂબ ખૂબ કેળવવા જોઈએ. એ કેળવણીની કસોટી અંતિમ ક્ષણોમાં થાય છે અને મૃત્યુ સુધરી જાય છે.
મૃત્યુ સુધર્યું એટલે જીવન જ સુધરી ગયું એમ ગણાય. ઘણા માણસો થોડી માંદગી આવે છે, અથવા તો અવસાનનો સમય નજીક આવે છે, ત્યારે શોક કરે છે, હાયવોય અને વલોપાત કરે
છે. જીવનને અને મૃત્યુને પણ તેઓ બગાડી દે છે. દેહને સારી રીતે દમ્યું હોય, પહેલેથી જ વેદનાઓ અને સંતાપ સહન કરવાની ટેવ પાડી હોય તે જીવનની છેલ્લી પળો મૃત્યુમહોત્સવમાં પલટાઈ જાય છે.” આવા હતા એમના ઉન્નત વિચારો. માંદગીને તેઓ કસોટી માનતા. અને એ કસોટીમાંથી દેહ અને આત્મા પસાર થાય એમ સદા ઈચ્છતા.
Page #197
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવના સ્વર્ગાવાસ
૧૬૧
"
સૂરિજીના શિષ્યા એમને વિનતિ કરતાઃ · ગુરૂદેવ ! આપની બિયત સારી નથી. જરા ખેાલવાનુ એછુ કરે તે સારૂં. શ્રી. વિજયધ સૂરિ જવાબ આપતાઃ
· જે મને મળવા આવ્યા હાય, મારી પાસેથી ધર્મોપદેશના ખે એાલ સાંભળવા આવ્યા હોય તેમને પાછા વાળું ? મેલું પણ નહિ ? ’
અંતિમ સમયને એક અડવાડિયું બાકી હતું. ડૉ. સીલ્વન લેવી પેરીસથી શ્રી. વિજયધમ સરિનાં દર્શન માટે શિવપુરી પધાર્યાં.એવા મહાન વિદ્વાન અને જૈન સાહિત્યના ઉપાસક સાથે વાર્તાલાપ કર્યાં વિના ક્રમ ચાલે ? તેમણે વિદ્યાવિજયજીને કહ્યું:
વિદ્યાવિજય ! જ્યારે જ્યારે મને સ્વસ્થતા જેવુ દેખાય ત્યારે ત્યારે ડે. લેવીને મારી પાસે લાવજો. હું એમની સાથે કઇક કઇંક વાર્તાલાપ કરીશ. ’
"
માંદગીને બિછાને મૃત્યુની ઘડીઓ ગણાતી હોય-કાળ જાળ બિછાવીને બેઠો હોય તે વખતે પણ આવા મહાપુરૂષાને મન ‘ ધ ચર્ચા ’ એ જ આત્માને આનંદ છે.
જૈનધર્મીનું વિશાળ સ્વરૂપ સમજાવતાં એમણે ડે. લેવીને જાણે છેલ્લા જીવનસ ંદેશ ન કહેતા હોય એમ કહ્યું:
स्याद्वाद वर्तते यस्मिन् पक्षपातेो न विद्यते । नास्त्यन्य पीडन किं चिद जैनधर्मः स उच्यते ।
સ્યાદવાદ સંશયવાદ નથી, ‘ વાદ ' માત્રને સમન્વય ઉપજાવવાની એનામાં સપૂર્ણ શકયતા રહેલી છે એ હકીકત એમણે વિસ્તારથી ડૉ. લેવીતે સમજાવી. મુ. ૧૧
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬ર.
ખંડ ૫ મે
જેમ બાણશય્યા ઉપર સૂઈને ભિષ્મ પાંડેને ઉપદેશામૃત પાયું હતું તેમ વિદ્યાવિજયના ગુરૂદેવ પણ મૃત્યુને બિછાનેથી ડે. લેવીને આત્માનાં અમૃત પાઈ રહ્યાં હતાં. આચાર્યશ્રીની હદયંગમ વાણી સાંભળી એમણે કહ્યું હતું
“આ વિશ્વમાં આવા પુરૂષનાં દર્શનનું સૌભાગ્ય આ પહેલી જ વાર મને સાંપડે છે. હું એમને મળ્યો ત્યારે તેઓ મૃત્યુશસ્યા ઉપર હતા. પણ મને થયું કે જે આદર્શ મુનિને મેં કમ્યા હતા, જેમનું સ્વમ નિહાળતો હતો તે આજ મુનિ હતા.'
ભાદરવા સુદ બારસના રોજ એમની માંદગીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. તેઓશ્રી તે મૃત્યુના ઓળાઓને ઓળખી ગયા હતા. સાચા સિદ્ધ પુર મૃત્યુને નહિ ઓળખે તે બીજું કોણ ઓળખશે ?
એમણે પોતે જ કહ્યું હતું. હવે બે દિવસની મુસાફરી બાકી છે.”
તેજ દિવસે તેમણે એક સાધુ હિમાંશું વિજયજીને બીજું કપડું તથા ચોળપદો લાવવાની આશા કરી. જૂનાં વસ્ત્રો મેલાં થઈ ગયાં હતાં તેથી બીજાં વસ્ત્રો માટે એમણે ઈચ્છા દર્શાવી હતી.
શિષ્ય એમની આગળ ઘાયેલાં છતાં જૂનાં વસ્ત્રો લાવી રજૂ કર્યા. એમણે એને ઉદેશીને કહ્યું:
અરે! બે દિવસ જ માટે કપડાં વાપરવાનાં છે. લેભ શા સારૂ કરે છે? વીંટીયામાંથી (પોટલીમાંથી) નવાં કાઢને !'
બારસની સાંજે ગુરૂદેવની સાથે વિદ્યાવિજ્યજી અને ઉપાધ્યાય ઇંદ્રવિજયજી પ્રતિક્રમણ કરી રહ્યા હતા. સ્તવન ચાલતું હતું. તે વખતે
Page #199
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવના સ્વર્ગવાસ
૧૬૩
ગુરૂદેવને એકદમ મૂર્છા આવી અને મેહાશ થયા. દાકતરો આવી પહોંચ્યા. ઈંજેકશન આપ્યાં અને શુદ્ધિ આવી. અધુરૂ પ્રતિક્રમણ પૂરૂ કર્યું... પરંતુ આ સમયથી તેએ એક જ આસને સ્થિર થયા.
Ο
સુવા માટે વિદ્યાવિજયએ તેમજ દાકતરાએ એમને વારવાર વિનતિ કરી પરંતુ એમણે આરામ ન કર્યો તે ન જ કર્યાં. બસ, સ્થિરાસને એસી ગયા.
એટલું જ નહિ, દવા લેવાનું પણ એમણે બંધ કર્યું. દવા માટે જ્યારે જ્યારે એમને કહેવામાં આવતું ત્યારે ત્યારે તેઓશ્રી કહેતાઃ
"
અરે વિદ્યાવિજય ! આ બધાએને સમજાવ કે તે લેાકો વા માટે મને આગ્રહ ન કરે. હવે દવા લેવાથી શું થવાનુ છે?
ભાઇ ! તેમને કહે કે તેઓ મને મારૂ કામ કરવા દે. ’
તેરસના આખા દિન તેમણે ચારણ પ્રયત્તા આદિ સાંભળવામાં, ભાયખલા અને કાંકરાલી સાંધી તારા કરાવવામાં, તેના જવાથ્ય સંબંધી પૂછપરછ કરવામાં અને વર્તમાનપત્રાના સાર સાંભળવામાં ગાળ્યા.
રાતના લગભગ દસ અગિયાર વાગે પાતાના એક અનન્ય ભક્ત શેષ લક્ષ્મીચંદજી વેદ એમને યાદ આવ્યા.
એમણે પૂછ્યું: ‘ કેમ શેજી આવ્યા ? '
વિદ્યાવિજયઋએ કહ્યું: · ના છે ! ’
'
ગુરૂદેવને તે ક્ષણ હતી કે શેઃ લક્ષ્મીચંદજી વેદ શિવપુરી આવવા માટે મુંબઇથી રવાના થઇ ગયા હતા અને રાતની નવતી ટ્રેનમાં આવવા જોતા હતા પણ તેઓ ગ્વાલીયરથી કુટુ અને લેવા માટે આગ્રા ગયા હત્તા.
Page #200
--------------------------------------------------------------------------
________________
ખડ ધ મે
અનંત ચતુર્દશીના પ્રભાતે સૂર્યોદય સમયે છ વાગે આ મહાપુરૂષે દેહાત્સગ કર્યાં. રાતદિવસને પરિશ્રમ વેઠનાર દાકતરે-ડૉ. કપૂર અને ડા. તાએ એક ખૂણામાં જઇ આંસુ સારવા લાગ્યાં.
૧૬૪
અને જગતભરમાં આ મહાપુરૂષના સ્વર્ગવાસના સમાચાર વીજળી વેગે ફરી વળ્યા.
શિવપુરીની સમસ્ત જનતા રોકસાગરમાં ડૂબી ગઇ. પ્રજાજને એ તેમજ રાજકીય અમલદારાએ અગ્નિસંસ્કાર કર્યો.
અગ્નિસ`સ્કારની ક્રિયા સ્વર્ગસ્થના અનન્ય ભક્ત શેઠ લક્ષ્મીચંદજી વેદના સૌથી નાના પુત્ર ફૂલચંદજી વેદને હાથે કરાવવામાં આવી.
આમ જૈન સમાજે એક મહાન જૈન સાધુ ગુમાવ્યા. વિદ્યાવિજયજી અને બીજા જૈન સાધુઓએ પેાતાના ગુરૂદેવ ગુમાવ્યા. મહા વિદ્વાન પંડિતાએ પેાતાને પરમ વિદ્વાન પંડિત મિત્ર ગુમાવ્યા. ભારતભૂમિએ ધૃતાના એક સુપુત્ર ગુમાવ્યા-દેશિવદેશમાં ખ્યાતનામ અનેલ એક તપસ્વી ગુમાગ્યે. માનવજાતે એક મહામાનવ ગુમાવ્ય
એમનાં આત્માનાં તેજ અંતરિક્ષમાંથી પણ માનવજાત ઉપર જાણે આશીષનાં કિરણે વરસાવી રહ્યાં હોય એમ શું નથી લાગતું ?
Page #201
--------------------------------------------------------------------------
Page #202
--------------------------------------------------------------------------
________________
રિ ! રે ! હવે એ હિન્દ-આલમ !
એલીયા ચાલી ગયા ! ! !
Page #203
--------------------------------------------------------------------------
________________
: Se:
ગુરૂદેવને વિયોગ
| વત ૧૯૭૮ના ભાદરવા સુદ ચૌદશે ગુરૂદેવનો દેહોત્સર્ગ જ થયો, અને વિદ્યાવિજયના હૈયામાં ભારે આઘાત થયો. પિતાના જીવનને સંજીવની છાંટનાર આવા એક મહાન ગુરૂ જગતમાંથી કાયમને માટે વિદાય લે એ અસહ્ય વેદના કેમ સહન થાય!
બહેચર’ જેવા સામાન્ય માનવીને વિદ્યાવિજય’ જેવી અનોખી વ્યક્તિ તરીકેના ઘડવૈયા સર્જક ગુરૂદેવનો વિયોગ કેમ વેઠય?
ગુરૂદેવનું પિતાના ઉપર કેટ કેટલું ણ છે એનું વિદ્યાવિજયને ડગલે ને પગલે સ્મરણ થવા લાગ્યું.
એમને સમાગમ પિતાને ન થયો હોત તે આજે શી સ્થિતિમાં હેત?
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ખંડ ૫ મે
ક્યાં સાઠંબા અને દેહગામનું બહેચરદાસનું જીવન અને ક્યાં કાશીની પાઠશાળામાં ધર્મધુરંધર ગુરૂદેવના શરણમાં બહેચરદાસમાંથી પરિવર્તન પામેલ વિદ્યાવિજય ?
કયાં એ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ગુરૂદેવ અને કયાં પિતે?
વિદ્યાવિજ્યનું હૈયું લેવાઈ જતું હતું. કરુણાના ઘેરા રંગે એ રંગાઈ ગયું હતું.
સંતપુરુષે દેહની નશ્વરતા જાણે છે છતાં પણ આવા શેકના પ્રસંગોએ પોતાના પુરોગામી–પોતાના શિરછત્ર-પોતાના સર્જકનાં સ્મરણ દષ્ટિ આગળથી દૂર નથી થતાં.
અને ભારતવર્ષ તે આવા તેવો મરઃ ની ભાવના પુરાતન કાળથી ભણતે આવ્યા છે. ગુરૂનાં સન્માન એને મન ઘણાં મોટાં છે. એવા અજોડ ગુરૂની વિદાય શિષ્યને વસમી લાગે એ સ્વાભાવિક છે. અને એમની જીવંત પ્રતિમા જાણે દૃષ્ટિ સમીપ ખડી થઈ જતી
* પ્રફુલ્લ બૃહસ્પતિની બેડલી સમોવડી નયન બેલડી હમારી પ્રજવળ પ્રકારતા, વિશાળ તેજસ્વી ભાલદેશે અનેક રેખ ત્રિપુંડ સમી તત્વચિંતનની રેખાઓ લખાતી.
જ્ઞાન : ભારે ભમરે નમત, અનુભવના અંબારથી અંજાયેલાં ઉપચાં ધીમેશથી પડતાં-પડતાં.
Page #205
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવને વિયેગ
૧૭
ફિલસુફની તત્વલીનતા ને ચિંતન સમાધિના વદને ઉંડા પડછાયા પથરાતા.
બુદ્ધિ વૈભવ છતાં અડગ શ્રદ્ધાવાન અતિય ગુરૂ છતાં સદાના શિષ્ણ, મહાતત્વ જ્ઞાની છતાં મેં એકાંતિક ભક્ત તમે હતા
સાદાઈ અને સરલતાની સૌમ્ય મૂર્તિ, ઉન્માદ ને અત્યાચારના અરિ હતા. અમારી નિભે કલ્યાણ કામનાવાળા, શિષ્યના નિરંતર હેતના લોભી, વિદ્યાથીઓની વાતના વિસામા હતા. બ્રહ્મચારીને બ્રહ્મચર્ય બોધતા, ગૃહસ્થાશ્રમીને ગાહ શીખવતા; પ્રેરણાથી પ્રકાશતી એ વાણી હતી. સાધુ સંતે એ સુણે સત્કારતા તમ વેણ.
કાલના આદિથી કવિઓ પુષના ગુણાનુવાદ ગાઈ રહેવા મથે છે, હજી નથી ખૂટયા એક મહાનુભાવ ગુરૂદેવની તે પછી ગુગીતા કેમ ગવાઈ રહે ? આયુષ્યની ઉજમાળ સ્મૃતિઓ કેને નથી સતાવતી ?
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ખંડ ૫
સુખનાં સ્મરણેમાં ઉંડું દુઃખ છે દુઃખનાં સ્મરણમાં ઉંડું સુખ છે. પુરાણાં સુખ સંભારતાં યે દિલ દાઝે છે, ગુરૂજી !
દેવ ! તમે પૃથ્વીના પોશાક ઉતાર્યા, તમે ચેતનના વાઘા સજ્યા, તમે તેજની પાંખો પ્રસારી ઉડયા એ ઉત્ક્રાંતિના અગોચર પંથે.
ઉર્ધ્વગામીનું જવું' એ ધન્ય છે, અધગામીનું જીવવું એ ધૂળ છે. જગયાત્રાનાં જીવન ને મૃત્યુ
દેવ! તમે ધન્ય કર્યા. એ ગુરૂદેવ ! હું તો આપને શિષ્ય છું.
જ્યાં હોવ ત્યાંથી આપના આશીર્વાદ વરસાવજે.
અને ખરેખર આજે પણ ગુરૂદેવના સાચા શિષ્ય વિદ્યાવિજય ઉપર અંતરિક્ષમાંથી જાણે ગુરૂદેવ આશીર્વાદ વરસાવી રહ્યા છે.
- સ્વ. કવિવર નેહાનાલાલ
Page #207
--------------------------------------------------------------------------
________________
:૪૦:
ગુરૂદેવનું
સ્મારક
વત ૧૯૭૯ માં આગ્રાના ચોમાસામાં શેઠ લીમીચંદજી
૮. વેદના મંદિરની પ્રતિષ્ઠા અને શ્રી. વિજયધર્મ લક્ષ્મીજ્ઞાન મંદિરની સ્થાપના થઈ તે વખતે, જો કે વિદ્યાવિજ્યજી પદવીઓમાં વિશેષ નહિ માનતા હોવા છતાં સ્વ. શ્રી. વિજયધર્મસૂરિજીના કેટલાક સાધુ શિષ્યો અને ગૃહસ્થ ભન્તના આગ્રહને માન આપી શ્રી. ઇંદ્રવિજયજીને “આચાર્ય અને શ્રી. મંગળવિજ્યજીને ઉપાધ્યાય’ પદવી આપી. આ સંબંધી બધી ક્રિયા અને પ્રવચન વગેરે વિદ્યાવિજયે પિતે જ કર્યું હતું.
શેઠ લક્ષ્મીચંદ વેદ અને તેમનું આખું કુટુંબ–ગુરૂદેવનું પરમ ભક્ત હતું. એમને સૌને વિદ્યાવિજયમાં અપૂર્વ શ્રદ્ધા હતી. શેઠના કુટુંબને
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૦.
ખંડ ૫ મે
કંઈ ઉપદેશ આપવો હોય તો ગુરૂદેવ ઓછું જ કહેતા. એ તો વિદ્યાવિજયને આજ્ઞા કરતા અને વિદ્યાવિજય યુક્તિપૂર્વક સમજાવતા અને એમની એ પ્રેરણાથી એ શ્રદ્ધાવાન કુટુંબ દરેક કાર્ય માટે તત્પર બનતું.
આગ્રાના ચાતુર્માસ વખતે વિવાવિયના ઉપદેશથી એમના જ રચેલા ગ્રંથ સુરીશ્વર અને સમ્રાટની હિંદી ગુજરાતી બંને આવૃત્તિઓના પ્રકાશન માટે શેઠ લક્ષ્મીચંદજીએ રૂપીઆ છ હજારની રકમ અર્પણ કરી હતી.
તે ઉપરાંત મુંબઈમાં સંવત ૧૯૭પમાં વીરતત્વ પ્રકાશક મંડળની સ્થાપના વખતે પણ વિદ્યાવિજયના કહેવાથી શેઠે પચીસ હજાર રૂપીઆ અર્પણ કર્યા હતા. શિવપુરીમાં વિજયધર્મસૂરિનું સમાધિ મંદિર બતાવવામાં પણ તેમનો મેટો ફાળો હતો.
એવો એ શેઠને વિદ્યાવિયજી પ્રત્યે અનન્ય ભાવ. એમના બોલ ઉપર ગમે તે કાર્ય કરવા એ તત્પર બને જ
ગુરૂદેવના સ્વર્ગવાસ પછી પ્રચાર કાર્ય ખૂબ કરવામાં આવ્યું. વિદ્યાવિજય ગુરૂદેવના સ્મારક માટે એક ફંડ કરવા માટે વિજ્ઞપ્તિઓ બહાર પાડી. પરિણામે સારી એવી રકમ એકત્ર થઈ. - અને સંવત ૧૯૭૯ના મહા સુદ ૧પના દિવસે ગુરૂદેવના સમાધિ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. વાતાવરણમાં અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો. વિદ્યાવિજયના મનમાં ગુરૂદેવને વિયોગ તે સાલ જ હતો છતાં પિતે પિતાનું કર્તવ્ય બજાવવું જોઇએ એ વિચાર સદા જાગ્રત રહેતો.
ગુરૂદેવના સમાધિ મંદિરની પ્રતિષ્ઠા વખતે ઉત્સવનો તમામ ખર્ચ પણ શેઠ લક્ષ્મીચંદજી વેદે આપ્યું હતું.
Page #209
--------------------------------------------------------------------------
________________
ગુરૂદેવનુ સ્મારક
૧૭૧
અને એમ એક સાચા શિષ્ય ગુરૂદેવનુ' સમાધિ મંદિર સ પેાતાની નમ્ર ફરજ અદા કરી. અને એ સમાધિ મદિરને જોતાં વખતે વખત એમના મુખમાંથી નીકળી જાય છેઃ
આચાયો. ટ્રેàમ્યાનમઃ।
શિવપુરીમાં શ્રી. વિજયધર્માંસૂરિજીના સમાધિસ્થાન ઉપર બનેલ આ વિશાળ સમાધિ ભારતીય શિલ્પના નમૂના તરીકે, શિવપુરીની અનેક દનીય વસ્તુઓમાંની એક પ્રધાન સ્થાન તરીકે, દશ કાને ‘ ગુરૂભક્તિ’ તે આદશ રજૂ કરે છે. એનેા ઊંચા આકાશમાં લહેરાતા શિખરધ્વજ, માલો દૂરથી શિવપુરીના કાઇ ભવ્યસ્થાનનું ભાન કરાવે છે. સમાધિ મદરની સાથે જ શ્રી. વીરતત્ત્વ પ્રકાશક મંડળના છાÀાની સવાર સાંજની મધુર પ્રાથના, તેમજ શ્રી. વિદ્યાવિજયજીના સાનિધ્યમાં ઉચ્ચ ક્રાટિના સદાચારી વિદ્યાગુરૂની સમક્ષ સંસ્કૃત-પ્રાકૃતનું અધ્યયન કરતા બ્રહ્મચારીઓને, તથા ગુલાબ, મેાગરા, ચમેલી, જાઇ, જુઇ આદિ સુંગધિત ફૂલોની ફૂલવાડીવાળા સ્થાનને જોતાં, ખરેખર પ્રાચીન સમયનાં ઋષિ આશ્રમેાનું સ્મરણ થાય એ રવાભાવિક છે.
Page #210
--------------------------------------------------------------------------
Page #211
--------------------------------------------------------------------------
________________
ખંડ છઠ્ઠો
શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ (સંસ્કૃત મહાવિદ્યાલચ)
Page #212
--------------------------------------------------------------------------
Page #213
--------------------------------------------------------------------------
________________
: ૪૧ :
શિવપુરીમાં
આગ્રાના ચામાસા પછી વીરતત્વ પ્રકાશક મ`ડળ સને ૧૯૮૦માં શિવપુરી લાવવામાં આવ્યું અને એનું સંચાલન વિદ્યાવિજયે પેાતાના હાથમાં લીધું.
શિવપુરી નાનું, હોવા છતાં નવીન મકાને, મહેલે અને સુંદર સડકા વડે એ સેાહામણું લાગે છે. ત્યાંનાં હવાપાણી ઘણાં સારાં છે. તેની બહાર તદ્દન જંગલ હાઇ સુંદર એકાંત છે, પરમ શાંતિનું સ્થાન છે. અભ્યાસમાં એકાગ્રતા મેળવનારાઓ માટે આ સ્થળ સર્વોત્કૃષ્ટ હોઇ વિદ્યાથી પેાતાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે.
શિવપુરીની ભાગાળમાં જ શ્રી. જયધમ સૂરિના વિશાળ સમાધિ મંદિરની સાથે જ શ્રી. વીરતત્વ પ્રકાશક મંડળ ( સંસ્કૃત મહા
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ખંડ ૬ ઠ્ઠો
વિદ્યાલયનું ) પટાંગણ છે. એ માર્ગે ગાય, ભેંસ, બકરાઓ જ ચરવા જાય છે. ત્યાં ખેતરોનાં વિશાળ મેદાન ઉપર પવનની ફરફર આવ્યા કરે છે. વાતાવરણ પવિત્ર છે-સ્વચ્છ છે. દુનિયાના રાગદ્વેષથી એ સ્થળ પર છે.
શ્રી. વિજયધર્મસૂરિ સમાધિ મંદિર તથા વિદ્યાલય અને છાત્રાલય એ આ સ્થળનાં અનેરાં આકર્ષણ છે.
આ સંસ્થાઓને અંગે એક સુંદર ઉદ્યાન વિદ્યાર્થીઓએ પોતે બનાવ્યું છે. એ ઉદ્યાન અનેક પ્રકારનાં નાનાં મોટાં વૃક્ષો અને સુગંધિત છોડવાઓ વેલેથી સુશોભિત છે અને સંધ્યા કાળે પવનની મીઠી ફરફર આવે છે તે વખતે ગુલાબ, મોગરો, ચમેલી, જાઈ, જુઈ આદિનાં પુષ્પની સુગંધી વાતાવરણને સુવાસમય બનાવી દે છે. આ વિશાળ બગીચામાં મોટર ફરી શકે એવી લાલ માટીની વિશાળ સડકો છે. સડકોની બંને બાજુએ લાઈનબંધ સફેદ પાષાણના થાંભલા છે. આ થાંભલા ઉપર લાગેલી વિશાળ હાંડીઓમાં જ્યારે રાત્રિના સમયે વીજળીની બત્તીઓ ચમકારા મારે છે, ત્યારે આ આખું યે પટાંગણ અપૂર્વ શોભા આપે છે.
વીરતત્વ પ્રકાશક મંડળનું પટાંગણ એ તો વિદ્યાર્થીઓનું આશ્રયસ્થાન છે. વિદ્યાર્થીઓ અહીં ભણે છે. અભ્યાસ કરે છે, જમે છે, ને નિંદ લે છે. અહીં જ તેઓ જીવન માટેની સિદ્ધિ પ્રાપ્ત કરે છે-આત્માનાં આરોગ્ય મેળવે છે. | ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ, માળવા વગેરે સ્થળોના વિદ્યાર્થીઓ સંસ્કૃતનાં પાન કરવા શિવપુરીને આંગણે આવે છે. ને જીવનનું ભાથું હૈયાંની ઝોળીમાં ભરી લે છે.
પ્રાચીન સમયના આપણા ઋષિમુનિઓનાં આકામોની યાદ આ સ્થળને નિહાળતાં આવ્યા વિના રહેતી નથી. અને તેમાં કે જ્યારે મેટાં
Page #215
--------------------------------------------------------------------------
________________
શિવપુરીમાં
૧૭૭
મેટાં વૃક્ષોની નીચે પેાતાનાં આસને બીછાવી, ગુરૂજીની સન્મુખ પાઠ લેતા વિદ્યાથી ઓને બેઇએ છીએ ત્યારે તે ખરેખર જ અપૂર્વ આલ્હાદ ઉત્પન્ન થાય છે.
આશ્રમના વિદ્યાથી એને જીવનપથનું દન કરાવનાર વિદ્યાવિજયજી જેવા મુનિરાજ સ`સ્થાના પ્રાણરૂપ છે. પાઠશાળાના ઉત્કર્ષ માટે એમના ભગીરથ પ્રયત્ના સદા ચાલુ જ હાય છે.
આ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભરતી આવી. ભાવની ભરતી આવે ત્યારે એનાં પૂર એવાં જ ઉલટે ને ! કા વેગથી ચાલવા લાગ્યું. દૂર દૂરથી આકર્ષીક વિદ્યાથી એ આવવા લાગ્યા. ફંડ વધ્યું. યુરોપીયન વિદ્વાનેને પણ આકષ ણ થયાં.
વિદ્યાવિજયજીના સતત પરિશ્રમથી વીરતત્વ પ્રકાશક મ`ડળમાંથી અનેક ન્યાયતીર્થે, વ્યાકરણતીર્થા અને સાહિત્યના વિદ્વાનેા બહાર પડવા
લાગ્યા.
એમની આ સંસ્થા તા જ્ઞાનની મેાંઘામૂલી પરબ બની ગઈ. એ પરબનાં પાણી પીવાં દૂર દૂરથી અનેક જીજ્ઞાસુએ આવવા લાગ્યા. તૃષાતુર આવતા અને જ્ઞાનવારિથી પેાતાની તૃષા પરિતૃપ્ત કરી જીવનના નવસ દેશ
લઇ પાછા ચાલ્યા જતા.
અને પરબ માંડનાર છે વિદ્યાવિજય. અત્યાર સુધીમાં એમણે અનેક આત્માઓની પિપાસા છીપાવી છે તે હજી છીપાવે જાય છે અને એમની દેખરેખ નીચે ચાલતી સંસ્થા એ દેશને માટે એમના માટામાં મેટા રાષ્ટ્રિય તેમજ સામાજિક વારસા છે.
આમ અનેકવિધ પ્રવૃત્તિએના સર્જક વિદ્યાવિજયજી સ્વભાવે ઘણા વિનયી અને નમ્ર છે. એમના સમાગમમાં આવનાર એ અનુભવી શકે છે મુ. ૧૨
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ખંડ
અને ત્યારે જ આગંતુકને લાગે છે કે આવે! મહાન જ્ઞાની કવા સાદો અને નિરાભિમાની છે. એમનાં મુખ ઉપર જ્ઞાનનાં તેજ ઝમારા મારી રહે છે. પવિત્રતાને અચળે! ઓઢેલા આત્મા અને દેહને ામ ક રગેરગેલા - રામ રામમાં જગતકલ્યાણના મંત્રો લખેલા એવા એકમ પુરૂષની સાથે રહેવુ એ પણ વનની ધન્ય હાણ છે અને મને તે સંસ્થામાં વિદ્યાના પરિશીલન અર્થ રહેવું પડે છે તેઓ તે પાતાની હતને કૃતકૃત્ય માને છે. વીરતત્વ પ્રકાશક મંડળમાં ચુભદ્રાદેવી ઉપરાંત ડો. એજન, ડો. બ્રાઉન, ડી, એલ્સડા, ડા. સ્ટીનાનેા, મીસ જહેનસન વગેરે અનેક યુરાપીયન વિદ્વાના આવ્યા હતા અને થાડા ઘણો સમય રહ્યા હતા.
કેટલાક વિદ્યાવ્યાસંગ માટે આવ્યા હતા એમણે પરિશીલન દ્વાર અભ્યાસ કર્યો. કેઈકે વિદ્યાવિજયજીની દિનચર્ચાનું નિરીક્ષણ કર્યુ. આ સંસ્થાને ગ્વાલીયર રાજ્ય તરફથી સારી મદદ મળી હતી.
૫. સ્ટીનકાને આવ્યા. તે વખતે શ્રી. માધવરાવ સિંધિયાના પ્રમુખપણા નીચે વિદ્યાવિજયે એક પ્રવચન આપ્યું. આ પ્રવચનન માધવરાવ સિંધિયા ઉપર જબ્બર અસર થઈ.
ભારતવર્ષામાં હજુ પણ આવા જ્ઞાનીએ થતાં સૌ કાઇ સ ંત અનુભવે છે અને ખરેખર જગતમાં ભારતના કીર્તિ ધ્વજ આવી ગાંડી ઉજ્જવળ છે.
વસે છે એની પ્રતિ આજે પણ આખા વિભુતિઓને પ્રતાપે
કેટલાક જૈન યુવકો અને સ્થિતિચુસ્તો પણ માને છે કે સાધુએ સંસ્થાઓનું સંચાલન કરે તેા તેમનાં ચારિત્ર્યમાં શિથિલતા આવે છે. તેના જવાબ રૂપે વિદ્યાવિજયજી છે. એક તરફથી એમ કહેવામાં આવે છે
Page #217
--------------------------------------------------------------------------
Page #218
--------------------------------------------------------------------------
________________
સારી રીતે
શ્રી વિજયધર્મરિ સમાધિમંદિર, અને શ્રી વીરતવ પ્રકાશક મંડળનાં
છાત્રાલય તથા શિક્ષાલય
Page #219
--------------------------------------------------------------------------
________________
શિવપુરીમાં
કે પ્રાચીન સમયમાં નાલંદા આદિની વિદ્યાપીઠ બૌદ્ધ સાધુઓ ચલાવતા હતા, અને અધ્યાપકોનું કામ કરતા હતા. જૈન સાધુઓએ એ કામ કરવું જોઈએ. બીજી તરફથી શિથિલતાનો આક્ષેપ કરવામાં આવે છે. પરંતુ વિદ્યાવિજ્યજીએ પોતાની સાધુતા, પોતાનું ચારિત્ર્ય અને સંસ્થાનું સંચાલન કરવા છતાં, પોતે કેટલા નિર્લેપ રહી શકે છે એ બતાવી આપ્યું છે. સાચા સાધુઓને એનો લેપ નથી વળગી શકતો. બલ્ક એમના ત્યાગ, સંયમ, તપસ્યા અને નિર્લોભી પણાનો પ્રભાવ, સમસ્ત જનતા ઉપર પડે છે, રાજા મહારાજાઓ ઉપર પડે છે. શિવપુરીની આ સંસ્થા પ્રત્યે ગ્વાલીયર નરેશનું જે અગાધ મમત્વ છે, એ આ ત્યાગી વિદ્વાન સાધુના સંયમ અને ત્યાગને આભારી છે, એ કોણ નહિ માને ? કહેવાની ભાગ્યે જ જરૂર છે કે સંસ્થાનું આર્થિક વહિવટીકામ મુંબઈની સમિતિ સંભાળે છે અને સંસ્થાનું શિક્ષણકાર્ય વિદ્યાવિયજીની દેખરેખ નીચે ચાલી રહ્યું છે.
વિદ્યાવિજયજીને પોતાના ગુરૂદેવ વિજ્યધર્મસૂરિજીનું સ્મરણ ડગલે ને પગલે થતું જાય છે. એમણે ગુરૂદેવના સ્વર્ગવાસની તિથિ ભાદરવા સુદ ૧૪ ના દિવસે શિવપુરીમાં ગ્વાલીયર રાજ્ય તરફથી જાહેર સ્થાનિક તહેવાર તરીકે પાળવાનું મંજુર કરાવ્યું હતું. ચૌદશની રજા અનન્તચતુર્દશી તરીકે પળાતી હોવાથી આ તહેવાર પૂનમના દિવસે પાળવાનો હુકમ મેળવ્યો હતો.
તે ઉપરાંત ગુરૂદેવની સંવત્સરી સારી ઉજવવાની શરૂઆત કરી તે માટે તે દિવસે એક જાહેર વરઘડે કાઢવાનું નકકી કરવામાં આવ્યું અને તે માટે ગ્વાલીયર રાજ્ય તરફથી ચાર હાથી, ઘોડેસવારો વગેરે કાયમને માટે મળે એવો બંદોબસ્ત કરવામાં આવ્યો. આ બંદોબસ્ત અત્યાર સુધી બરાબર ચાલ્યો આવ્યો છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
:કર : વિદ્યાવિજયજીના જર્મન શિષ્યા
સ. ૧૯૨૫માં જર્મનીથી 3. ક્રૌ શિવપુરી આવ્યાં
O આ જર્મન વિદુષીને વિદ્યાવિજ્યનાં જ્ઞાને ખૂબ આકર્ષ્યા, તેમણે વિદ્યાવિજય પાસે જૂની ગુજરાતી, નવી ગુજરાતી, બંગાળી, યોગશાસ્ત્ર અને આગમનો અભ્યાસ કર્યો. વિદ્યાવિયનાં અગાધ જ્ઞાન અને કાર્યકુશળતાથી ડૉ. કીઝે તે મંત્રમુગ્ધ બની ગયાં. જ્ઞાન જ્ઞાનને આકર્ષે છે અને તેમાં ય એક સંત પુરૂષને સમાગમ કેને ન ગમે? આત્માનાં દ્વાર ઊઘાડી એમાં જ્ઞાનને સંભાર ભરનાર મહાપુરૂષ તો સદા સંસારમાં જીવના શિવ કરવાને જ આવે છે અને એવી વિભૂતિઓનાં આગમને જ સંસાર સદા ઉજજવળ બને છે.
શ્રીમતી . કૌ9 ઉપર ઊંચા ધાર્મિક સંસ્કારની પ્રબળ અસર થઈ. એને રોમરોમ ધર્મ અને જ્ઞાન રમી રહેવા લાગ્યાં. એનાં જેવાં એક
Page #221
--------------------------------------------------------------------------
________________
ભારતીય સાહિત્ય વિશારદા . શાર્લોટે ક્રૌએ
(સુભદ્રાદેવી) પીએચ. ડી.
Page #222
--------------------------------------------------------------------------
Page #223
--------------------------------------------------------------------------
________________
વિદ્યાવિજયજીનાં જર્મન શિષ્યા
૧૮૧
જન વિદુષી જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયાં-અને એ આકષ ણેામાંથી અનુરાગ જન્મ્યા અને એ અનુરાગે એમને જૈન ધર્મના વિચારા સ્વીકારવા પ્રેરણા કરી.
અને એમણે જન નામનું પરિવર્તન કર્યું . વિદુષી ડૉ. કૌઝેમાંથી તેએ સુભદ્રાદેવી બન્યા.
હિંદની જૈન સંસ્કૃતિ અને જે ધર્માંતા અનુરાગી એ સન્નારીને ૐ અને આત્મા એજ રગે રગાયે.
તે સાત વર્ષ સુધી શિવપુરીમાં પેતાના મનથી માનેલા શ્રી. વિદ્યાવિજયજી ગુરૂના સાનિધ્યમાં રહ્યાં. એ સાત વર્ષના એમને વસવાટ એમને અપૂર્વ લાગ્યા. એ દરમિયાન એમણે લેખ લખવા શરૂ કર્યા. એ લેખેામાં પેાતાના ઉપર જૈનધમ અને એના એક વિનમ્ર ઉપાસક પેાતાના ગુરૂજી વિદ્યાવિજયે કરેલી અસરનાં મુક્તકંઠે વખાણ કર્યાં છે.
સુભદ્રાદેવીને આકષનાર હતું—ગુરૂજીનું ચારિત્ર્ય.
ચારિત્ર્ય એ તે માનવજીવનને પામે છે. એની શુધ્ધિમાં જ દેહ અને આત્માની શુધ્ધિ સમાયેલી છે. ચારિત્ર્યશુધ્ધિવાળા પુરૂષા જ જગતમાં સદા વંદનીય બને છે. Bayard Taylor નામના કવિએ એક સ્થળે લખ્યું છેઃ~~~
Fame is what you have taken,
Characters what you give
When to this truth you waken,
Then you begin to live.
Page #224
--------------------------------------------------------------------------
________________
ખંડ હું ફો
ચારિત્ર્ય એ તે માનવજીવનને આયને છે. ચારિત્ર્યમાંથી એન જીવનની યાતિ પ્રગટે છે અને સ'સારને અજવાળે છે.
૧૮૨
વિદ્યાવિજયની વિદ્વત્તા, સરળતા, કાર્યકુશળતા, વકતૃત્વ શક્તિ તે પૂર્વ હનાં સુભદ્રાદેવી એ સૌથી દિંગ થયાં હતાં-અને એ સ દીપતું હતું ચારિત્ર્યબળથી.
સુભદ્રાદેવીના પ્રયત્નથી ગ્વાલીયરનાં સ્વ. બંને મહારાણીને ભક્તિભાવ વિદ્યાવિજયજી પ્રત્યે વધ્યા હતા.
અને ત્યાર પછી એ સાધુપુરૂષને રાજમહેલનાં આમ ત્રણે આવવાં લાગ્યાં હતાં. બંને મહારાણીએ એમને વારંવાર નિયંત્રણ આપી મેાલાવતી હતી અને એમના ઉપદેશના લાભ લેતી હતી.
અને પછી તે વિદ્યાવિજયજીની ધર્માંસુવાસ સત્ર ફરી વળી. એની મ્હેક મ્હેક થતી ખુશાએ વાતાવરણને તાઝગીમય બનાવ્યું.
કાઉન્સીલ આફ રિજન્સી-ગ્વાલીયર ગવનમેન્ટના સભ્યો પણ એમની સાધુતા અને વિદ્વતા ઉપર મુગ્ધ થયા.
અને પરિણામ એ આવ્યુ કે સંસ્થાને જ્યારે જરૂર પડે ત્યારે ગ્વાલીયર રાજ્ય તરફથી મદદ મળવા લાગી.
અવારનવાર મળી આશરે અડધે લાખ રૂપીઆની મદદ અને કેટલાયે વીંધા જમીન એમને રાજ્ય તરફથી અપવામાં આવી. તે ઉપરાંત સંસ્થાને માસિક રૂપીઆ સે। પણ નિયમિત રીતે મળવા લાગ્યા.
હમણાં હમણાં તે વમાન મહારાજા જીવાજીરાવ સિંધિયાની અદભુત ભક્તિ વિદ્યાવિજય પ્રત્યે જાગી છે. પરિણામે ઘણી જમીન, એક વિશાળ ભવન, અને માસિક ત્રણસો રૂપિયાની ગ્રાન્ટ આપવા ઉપરાન્ત સસ્થા માટે એક નવું આવશ્યક ભવન પણ બંધાવી આપ્યું છે.
Page #225
--------------------------------------------------------------------------
________________
: 3:
જંગલમાં મંગલ
ત પ્રકરણમાં કહ્યું તેમ છે. ક્રેઝ (સુભદ્રાદેવી) જર્મનીથી
' સન ૧૯રપમાં શિવપુરી આવ્યાં હતાં. તેઓ સાત વર્ષ એકધારા આ સંસ્થામાં રહ્યાં અને અભ્યાસ કર્યો. આ વાતને વર્ષો વીતી ગયાં, છતાં તે વખતે શ્રીમતી સુભદ્રાદેવીએ સંસ્થા સંબંધી સ્વાનુભવનું જે વર્ણન પોતાની “જંગલમાં મંગલ’ નામની પુસ્તિકામાં આપ્યું છે તે આ પ્રમાણે છે:
“સમાધિ મંદિરની મૂર્તિના અભયદાયક શરણમાં અને સાધુ મહારાજાઓના ચારિત્ર્યના આશ્રયમાં ગુલાબી નિકા ભોગવીને વિદ્યાર્થીઓ પ્રભાત પહેલાં ચાર વાગે ગુરૂમહારાજના એટલે શ્રી વિદ્યાવિજયજીના અવાજથી જાગૃત થઈને એક મધુર રાગવાળી પ્રભુસ્તુતિ કરીને નવીન દિવસનું સ્વાગત કરે છે. બધા મેટા અને નાના, સાથે ઊભા રહીને, જાણે
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ખંડ ૬ ઠ્ઠો
કે કુદરતદેવીને માનપૂર્વક જગાડી રહ્યા છે. પણ હજુ અંધારું છે તેથી વીજળીની બત્તી કરીને બધા પોતાના પાઠ કંઠસ્થ કરે છે, એટલે કે સંસ્કૃત અને પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને જર્મન શબ્દોના ખળભળાટ થાય છે અને પાકશાળા દૂરથી એક મોટા મધપુડા જેવી લાગે છે.
હસ્તે હસ્તે પ્રભાત થાય છે, ઘંટ વાગે છે એટલે જે જે છોકરાઓને પૂજા કરવાને વારે હેય છે, તેઓ રનાન કરીને નવીન ફૂલે લાવવાને માટે બગીચામાં જાય છે અને મંદિર સાફ કરીને, ચંદન ઘસીને, ધૂપ પાત્ર તૈયાર કરીને ભગવાનની અને ગુરૂદેવની મૂર્તિની આગળ પૂજાનો વિધિ ચલાવે છે. બીજા બધા વિદ્યાર્થીઓ ગુરૂ મહારાજના ચરણો આગળ ભેગા થઈને ગુરૂવંદનની ક્રિયા યથાવિધિ કરે છે. પછી નવકારસી, એકાસન, આંબીલ, ઉપવાસનું પ્રત્યાખ્યાન માગતા, ગુરૂજીનો ધર્મલાભ અને પચ્ચખાણા માથા ઉપર ચઢાવીને, ચુપચાપ કેટલાક શાંતમનપૂર્વક તો કેટલાક કંઈ ગુન્હો કે પ્રમાદ કર્યા હોય તો ચિંતાપૂર્વક ગુરૂની સામે બેસે છે. બધા જાણે છે કે આપણા ગુરૂજીને આપણુ બધી ક્રિયાની ઓળખાણ છે; અને છાનામાના પણ કરેલા ગુન્હાની તેમને જાણે કે કઈ છૂપી પોલીસની અતિ ચતુર સેવા દ્વારા ખબર પડે છે. હવે બધા ગુરૂજીના મુખકમલ તરફ નજર રાખે છે અને ગુરૂજી છોકરાઓ પ્રત્યેની પિતાની પવિત્ર ફરજ સમજીને, જાણીને, માબાપને પ્રેમ, સાધુની સરળતા અને મિત્રની લાગણી એ ભેગું કરી ઉપદેશ આપે છે.
તેમના ઉપદેશમાં પ્રકારાન્તરે ગુન્હેગારને મીઠી શિક્ષા, પ્રમાદીઓને પક અને સર્વ સાધારણ રીતે સૌને ધાર્મિક અને વ્યવહારિક અભ્યાસ અને ચારિત્ર્ય સંબંધી ભલામણ અને શિખામણો હોય છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૩. શાટે ક્રૌંઝે (સુભદ્રાદેવી) (ઘેાડેસ્વાર તરીકે)
Page #228
--------------------------------------------------------------------------
Page #229
--------------------------------------------------------------------------
________________
જંગલમાં મંગલ
૧૮૫
ગુરૂવંદન પછી, કસરત, દંતધાવન, દુગ્ધપાન વગેરેથી નિવૃત્ત થયા પછી સ્નાન કરી સમાધિ મ ંદિરમાં પૂજા કરે છે.
રમતગમતામાં કબડ્ડી ખોખો, લંગડાદાવ, ફૂટ ખેલ વગેરે મુખ્ય હોય છે.
ત્યાર પછી મંદિરના ધટના રણકાર વિદ્યાર્થી એને મેલાવે છે. સુંદર ગીત ગાઇ શકે તેવા વિદ્યાથી એ ભગવાન અને ગુરૂદેવની આગળ દન કરવાને માટે જાય છે.
અગિયારેક વાગે ભાજનને સમય થતાં લાંખી પ`ક્તિમાં બેસીને ભોજનનું કામ સ ંતાષકારક રીતે વંદે મહાવીરમની ગર્જના પૂર્ણાંક શરૂ થાય છે.
ભોજન પછી થોડાક આરામ લઇને દિવસનું મુખ્ય કાર્યાં વિદ્યાએની રાહ જુએ છે.
બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી વર્ગો ચાલે છે. શ્રી. વિદ્યાવિજયજી મહારાજ ધાર્મિક, જૈનદન, ગુજરાતી (ભાષા અને ઇતિહાસ) અને બંગાલી વિષયે શીખવે છે. એક સંસ્કૃત પંડિત ન્યાય, વ્યાકરણ, હિંદી ભાષા અને ગણિત; હેડમાસ્તર અંગ્રેજી; સુપ્રીન્ટેન્ડન્ટ અંગ્રેજી અને ભૂગેાળ; ડ્રોઈંગ માસ્તર ડ્રોઈંગ અને ન્યાયતી વિશારદ શ્રી. ન્યાયવિજયજી વ્યાકરણ ભણાવે છે.
ૠજુદા જુદા વિષયાને અભ્યાસ કરાવવામાં આવે છે.
દરેક રવિવારે શ્રી. વિદ્યાવિજયજીના અધ્યક્ષપણા નીચે એક વકતૃત્વ વર્ગ ચાલે છે. એ પ્રસંગે ગુરૂ મહારાજની મહેનતનું સુંદર પરિણામ બ્રિગેાચર થાય છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
ખંડ ૬ ફો
આ સિવાય જુદા જુદા વ્યવહારિક જ્ઞાનના ભેદો, બુક બાઈડીંગ, ટાઈપ રાઈટીંગ, ફોટોગ્રાફી, વીંધીગ વગેરે સંબંધી શિક્ષણ પણ અહીં અપાય છે.
પાઠશાળાની બધી વ્યવસ્થાને માટે શિવપુરીમાં એક સમિતિ છે જેના સભ્યો ગામને શેઠ શાહુકાર અને રાજ્યના અધિકારીઓ છે.
વીરતત્વ પ્રકાશક મંડળ આ રીતે જંગલમાં મંગલ પ્રસાર રહ્યું છે.
સાંજનો સમય થાય છે ને ભજનવેળા થાય છે. ત્યારે બધા વિદ્યાર્થીઓ “વંદમહાવીરમ” એ શબ્દોનું ઉચ્ચારણ કરી કાર્ય આરંભ છે ને તે પછી બધા એકમેક પાઠો સંબંધી પ્રશ્નોત્તર કરતાં સમય ગુજારે છે.
છે. જ્યાં સુધી મ દિરની આરતી ઉતારવાનો ઘંટ વાગે છે ત્યાં સુધી બે હારમાં ઊભા રહી વિદ્યાર્થીઓ પ્રથમ ભગવાનની આગળ અને પછી ગુરૂદેવની મૂર્તિ આગળ સ્તુતિના કલેકે ઉચ્ચારે છે.
તે વખતે એક છોકરો આરતી અને મંગલદીવો મૂર્તિઓની આગળ ચલાવે છે અને બીજો તથા ત્રીજો ઘંટ વગાડે અને ધૂપ પાત્ર ધરે છે. ગુરૂદેવની પાસેથી રાત્રિય પ્રત્યાખ્યાને લઈને વિદ્યાર્થીઓ સાડાનવ વાગ્યા સુધી વાંચે અને શીખે છે. છેલ્લો ઘંટ વાગતાં તેઓ સાધુ મહારાજાઓની ભક્તિ કરી તેઓને ધર્મલાભ પામીને પોતાની પાટ ઉપર આરામ લેવા સૂઈ જાય છે.
આ પ્રમાણેની ત્યાં રહેતા વિદ્યાર્થીઓની દિનચર્યા હોય છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
:૪૪ :
‘આઇડિયલ મક’માં શિવપુરીની સ’સ્થા
વપુરીની સંસ્થા વિષે શ્રી. એ. જે. સુનાવાલા પોતાના કેમ્બ્રીજ યુનિવર્સિટી પ્રેસથી પ્રકાશિત થયેલા અંગ્રેજી ગ્રંથ An Ideal Monk (આદર્શ સાધુ) માં લખે છેઃ
શ
The Institution is being conducted in accordance with the principles followed by the world renouned Gurukulas of old in a spirit of renunciation, self-help, purity and chastity. Simple living and high thinking is the motto of the Institution; dutiful obedience, broadmindedness and tolerance are its guiding principles. Here the students are lodged, boarded, taught and supplied with vestament-without charge. The one absorbing idea of them all is
Page #232
--------------------------------------------------------------------------
________________
ice
v4's
the acquisition of knowledge. Learning is sought for love of learning and not for collateral advantages, such as making a livlihood. The College is not meant for exclusively secular studies only; in it is also carefully looked after the spiritual well-being of the pupils.
o
The Institution is fortunate in having at the head of educational work a man of Muni Vidya Vijaya's eminence. A distinguished scholar, a renouned author, a powerful preacher and an able organiser, he has thrown himself heart and soul into educational and public work. He possesses an intellect which, in its power and brilliance, and an eloquence which, in its range and colour, have rarely been equalled in public life. In the solitude of Shivpuri, in the little lovely Shantiniketan' of the Jain as, quietly and unostentatiously he has been training the students who have gathered round him silently ignoring the great fame that has shone upon him. 'Man-Making' is his own stern brief summary of the work that is worthdoing. And laboriously, unflaggingly, day after day, he sets himself to 'Man-Making.' playing the part of Guru, friend, father, philosopher and even school master by turns.
શ્રીમતી સુભદ્રાદેવી અને શ્રી. એ. જે. સુનાવાળાએ આ સંસ્થા સંબંધી આપેલે પરિચય ઘણો જૂનો છે. અત્યારે તો આ સંસ્થાએ
Page #233
--------------------------------------------------------------------------
________________
આઈડિયલ મંકમાં શિવપુની સંસ્થા
૧૮૯
ઘણી પ્રગતિ કરી છે. એના પાઠયક્રમમાં પણ હમણાં હમણાં સમયાનુસાર મેટો ફેરફાર કરવામાં આવ્યો છે. સંસ્થા તરફથી એક ઉદ્યોગમંદિર પણ બોલવામાં આવ્યું છે. એમાં કાછશિલ્પ (સુથારીકામ), સિલાઈ, કલાઈ બુનાઈ, જલ્દસાજી (બાઈન્ડીંગ), પશુપાલન, કૃષિફાર્મ, સંગીત આદિ વિષયો શીખવવામાં આવે છે. મધ્યભારત સરકારે આ સંસ્થાને માન્ય કરી છે. અને પ્રતિ વર્ષ પ્રચાસ ટકા ખર્ચ રાજ્ય તરફથી આપવાનું કરાવ્યું છે એજ આ સંસ્થાની ઉપયોગિતાનું પ્રમાણ છે. સંસ્થા રાષ્ટ્રના ઉત્થાનમાં અપૂર્વ ફાળો આપવાનો પ્રયત્ન કરી રહી છે અને તે બધા યશ સંસ્થાના અધિષ્ઠાતા શ્રી. વિદ્યાવિજયજીને ફાળે જાય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
:૪૫ :
શિવપુરીથી પ્રયાણ
એ સ્થાનું સ્થાનિક કાર્ય સંભાળવામાં વિદ્યાવિજ્યજીને પિતાના
પરમ સ્નેહી ગુરૂબંધુ શાંતમૂર્તિ શ્રી. જયંતવિજયજી મહારાજની સહાયતા હતી. બહારથી આર્થિક મદદ મોકલવાનું કાર્ય આચાર્ય શ્રી વિજયેન્દ્રસુરિ અને ઉપામંગળવિજ્યજી કરતા.
સંવત ૧૯૮૭માં આચાર્ય શ્રી. વિજયેન્દ્રસુરિ અને ઉપા મંગળવિજ્યજી શિવપુરી આવ્યા.
શ્રી. વિદ્યાવિજયે એમના આગમનને હદયથી ખૂબ ખૂબ આવકાર્યું.
કમનસીબે આ ચાતુર્માસમાં સંસ્થામાં કલેશનું વાતાવરણ ફેલાયું. આચાર્ય શ્રી. વિજયેન્દ્રસૂરિજી અને વિદ્યાવિજ્યજી એ બન્નેની વચ્ચે વૈમનસ્ય થાય એ ન કપી શકાય એવી ઘટના હતી. બન્ને પોતાના ગુરૂ
Page #235
--------------------------------------------------------------------------
________________
--
શિવપુરીની પ્રયાણ
૧૯૧ શ્રી. વિજ્યધર્મસૂરિજીના અંગરક્ષક, બન્ને વિદ્વાન, બન્ને સાહિત્યકાર, એક જ આસન ઉપર બેસી સત્તર સત્તર વર્ષ સુધી, પિતાના ગુરૂની , છત્રછાયામાં રહી, ગુરૂની સેવા કરી, ગુરૂની કીતિ વધારી અને સાહિત્ય સેવા કરી. એ બન્નેને મતભેદ, વિરોધ, એટલે મૂર્તિા અવિષ્યતિ એવી ઘટના પરતુ ખટપટમાં અતિકુશળ, “ભાગલા પાડો ને સ્વાર્થ સાધે' ના સિદ્ધાન્તમાં ગૂંથાઈ ગએલાઓએ એક જ અવિભક્ત ભારતના ભાગલા શું નથી પડાવ્યા ? પતિપત્નીમાં, બે ભાઈઓમાં, પિતાપુત્રમાં, સંઘમાં ને તિઓમાં જ્યાં જ્યાં વૈમનસ્ય થયાનો-ભાગલા પયાને ઈતિહાસ તપાસીશું તે એમાં ત્રીજી શક્તિનું જ કાવતરું નીકળશે. આવા પ્રેમી, વિદ્વાન, સમજુ અને બેબે દસકા સુધી નિરંતર સાથે રહી ગુરૂ અને સાહિત્યની સેવા કરનાર સંત સાધુ પુરૂષોમાં પણ એવી જ કે ત્રીજી શક્તિએ ભાગલા પાડવાનો સફળ પ્રયત્ન કર્યો. - આમ છતાં પણ બન્નેનાં હદય સાધુહદય હતાં. એટલે બન્નેને દુઃખ તો અવશ્ય થતું, અને છેવટની ઘડી સુધી આ બધું શું થઈ રહ્યું છે? આ ઝેરી વાતાવરણ શું? એની સમજ ન પડી તે ન જ પડી.
પરિણામ એ આવ્યું કે વિદ્યાવિયજીએ ચતુર્માસ ઉતરે સંસ્થા છોડી ગુજરાત તરફ જવાનો નિર્ણય કર્યો. તેમને લાગ્યું કે આ બધું મારે શા માટે જોઈએ? મારે માટે તે આખું જગત સેવાનું ક્ષેત્ર પડયું છે. તેઓની એ પણ ખાતરી હતી કે “જે મારૂં હદય સાફ છે, નિષ્પાપ છે, મારા હૃદયમાં ઈર્ષ્યા નથી, દ્વેષ નથી, તો જરૂર અમે બન્ને પાછા એકના એક થઈશું. પાણીમાં લાકડી મારવાથી પાણી જુદું નથી થતું. એટલે શુદ્ધ હૃદય આખરે શુધ્ધ તરીકે જ પ્રગટ થશે.”
* બેંધ-“સમય સમયનું કામ કરશે જ.”વિદ્યાવિજયને આ દઢ
Page #236
--------------------------------------------------------------------------
________________
ખંડી
છેવટે ચાતુર્માંસ પૂર્ણ થયે, જીલ્લાના અધિકારીઓ, ગામના નારિકા અને ખુદ ગ્વાલીયરનાં મહારાણી સાહેબને પણ વિદ્યાવિજયજીને શિવપુરીમાં ખાસ કરીને સંસ્થામાં જ રહેવા માટે આગ્રહ હોવા છતાં, પેાતાના સિધ્ધાન્તના રક્ષણની ખાતર સાપ કાંચળી છાડે એમ એમણે સસ્થા છેડી વિહાર કર્યાં.
૧૯૨
એક માતાને પેાતાના લાલનપાલન કરી ઉછેરેલા સંતાનને છેડીને જતાં દુ:ખ થાય એ સ્વાભાવિક છે કારણ કે એની પાસે માનું હૃદય છે
મુનિરાજ પણ પેાતાને હાથે સર્જે લી-પાંગરાવેલી- આવી અબ્બેડ સંસ્થાને છેાડીને જઈ રહ્યા હતા છતાં એમના હૈયામાં જરાયે વિષાદ ન હતા-દુ:ખ ન હતું. એમના અંતરમાં, પોતાના ગુરૂની આજ્ઞાપાલન કર્યાના સંતાષ હતા. પેાતાના કર્તવ્ય માટે આનંદ હતા. પેાતાની સ શક્તિએ એમણે એ સંસ્થાના વિકાસમાં ખરચી હતી-પેાતાનુ જીવન સર્વસ્વ હેામ્યું હતું. એ બધાંને છેાડીને એમને જવાનું હતું છતાં એમને મન આવી મહાન સંસ્થા કરતાં પેાતાના સિદ્ધાંતનાં મૂલ્ય વધારે હતાં. અને સ્વમાનશીલ પ્રત્યેક પુરૂષનાં હૈયામાં એ વાત તેા હેવી જ ોઇએ. એમાં જ એનુ` પૌરૂષ છે. જીવનની સિદ્ઘિ રાગમાં નથી ત્યાગમાં છે. એમણે પલક વારમાં માત્ર સિદ્ધાંતને ખાતર સંસ્થાને યાગ કર્યો.
અને આવા સમથ પુરૂષ પાતાની મેળે જ ચાલ્યા જાય—એને કાઢવા માટે કાઇ પણ જાતની ખટપટ ન કરવી પડે એ તા ભાવતુ”તું તે વૈધે કહ્યા જેવી વાત થઈ.
નિશ્ચય હતા, અને આખરે તેજ થયું થેાડાં વર્ષો પછી શ્રી વિજયેન્દ્રસૂરિજી અને વિદ્યાવિજયજી એક થયાં. ત્રેલાં પાણી સધાયાં અને આજે તે બન્ને સતા પાછા પહેલાંની માફક જ પેાતાનાં મૂળસ્થાને-શિવપુરીમાં ભેગા રહી સાહિત્ય અને સસ્થાનુ` કા` કરી રહ્યા છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
શિવપુરીની પ્રયાણુ
૧૩
વિદ્યાવિજયજીની વિદાયનું દૃશ્ય અતિ કરુણુ હતું. શરીરમાંથી આત્મા નીકળતા હોય, તે વખતની જે સ્થિતિ હોય, તેવી સ્થિતિ સંસ્થાની હતી. સરથાના વિદ્યાથી ઓ, કાર્યકરા અને નાકરાનાં હૃદયા ચીરતાં હતાં. આખી સંસ્થાનું પટાંગણ નિસ્તેજ - જાણે ઝાડા પણ રૂદન કરતાં હોય, એવું બન્યું હતું. શહેરથી બહાર અ ંતિમ ઉપદેશ આપતાં શ્રી. વિદ્યાવિજયજીએ પેાતાને સાધુધમ બજાવ્યેા હતા. અને જ્યાં આત્મા કલુષિત અને, એવા સ્થાનમાં ન રહેવાની પેાતાની છૂટતા બતાવી હતી. તે ઉપરાન્ત અત્યાર સુધી સંસ્થાની સેવાના કાય માં સાથ આપનાર સંસ્થાના સુપરિન્ટેન્ડેન્ટ ભાઈ સત્યનારાયણજી પડયા, પ્રધાન અધ્યાપક પ. રામગોપાલાચાય અને અા અધ્યાપડ, તેમજ સ્થાનિક સમિતિના સભ્યા ડો. મેઘેસાહેબ, ડૉ. તામ્બેસા, ૫. રામનાથજી શર્મા, શ્રી. ભાલેરાવળ, શ્રી. ચિ’ચણીકર, શેઠ કરમલજી, શેઠ ાનમલ, શેઠ હિમ્મતમલજી આદિને ધન્યવાદ આપ્યા હતા.
વિદ્યાવિજયજીની વિદાય પ્રસંગે જ, વિદ્યાવિજયજીનાં જન સંધ્યા, ડે. ક્રીઝે સુભદ્રાદેવી)ને રાજમાતાએ પેાતાની પાસે મેાલાવી લીધાં હતાં. એટલે ભૈયાસાહેબની 1 સુધી, સાત સાત વર્ષ સુધી જેમની સેવામાં રહી અધ્યયન કર્યું, એવા ગુરૂને વિદાય આપી, છૂટા પડતાં, એમના હૃદયને અત્યન્ત આંચકા લાગ્યા.
આમ સૌની દુ:ખપૂર્ણ વિદાય લઇ મુનિરાજ એ સાધુએ અને કેટલાક વિદ્યાથી ઓ સાથે આગળ વધ્યા.
એમની વિદાય પછી થોડા જ દિવસોમાં સંસ્થા ના સુપરિન્ટેન્ડેન્ટે પણ સંસ્થામાંથી વિદાય લીધી.
૩. ૧૩
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સમય જતાં સંસ્થાના સંચાલકે અને શુભેચ્છકોને એ વાત સમજાઈ કે આવી સંસ્થા ચલાવવા માટે જે શકિત જોઈએ તે કંઈ સૌ કાઈમાં નથી હોતી. એ કાંઈ બચ્ચાંના ખેલ ન હતા કે ગીલીદંડાનો દાવ રમી લીધે. એક વર્ષના ગાળામાં તો સંસ્થા પાયમાલીને પંથે ચાલવા માંડી. વિદ્યાથીઓ નિરાશ થઈ ચાલતા થયા કારણ કે સંસ્થાનો પ્રાણ જતો રહ્યો હતો. ખાલી દેહના માળખા જેવી સંસ્થાની સ્થિતિ હતી.
સાગરમાં એક નૌકા વહી જતી હોય અને એનો સુકાની કાબેલ ન હોય તે નૌકા ખડક સાથે અથડાઈ ભાંગીને ભૂ જ થઈ જાય. એ દશા શિવપુરીની આ સંસ્થાની થવા લાગી હતી.
સંસ્થાના સંચાલન માટે જોઈતી કાર્યદક્ષતા, બાહોશી, નિઃસ્પૃહતા, નિર્લોભીપણાવાળા સંચાલક કાઈ નહતે રહ્યો. પચાસ પચાસ વિદ્યાથઓના કંઠને એક પિતા તરીકે પાલન કરી શકે એવો માણસ શિવપુરીમાં કઈ મળતો નહોતો; અને સેંકડો માઈલ દૂર આવેલી આ સંસ્થા ચલાવવી, એ ગુજરાતના-મુંબઈમાં રહેલી સંસ્થાની સમિતિના સભ્યો માટે પણ કઠણ કામ હતું. પરિણામે આ બધાના સૂત્રધાર તરીકે વિદ્યાવિજ્યજી જ લાયક પુરૂષ હતા, એ વાતની હવે સૌને પૂરી પ્રતીતિ થવા લાગી.
Page #239
--------------------------------------------------------------------------
________________
ખંડ સાતમા
પુન: ગુજરાતની ગોદમાં
Page #240
--------------------------------------------------------------------------
Page #241
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં પુન:પ્રવેશ
? જ અરસામાં સુભદ્રાદેવીને ગ્વાલીયરનાં રાજમાતાએ
બોલાવી લઈ પોતાના ખાનગી સ્ટાફ” માં જગા આપી હતી.
વિદ્યાવિજયને હવે પોતાની શક્તિઓનો ખો વિકાસ અને ઉપયોગ કરવાને અવકાશ મળ્યો કારણ કે એ બંધનમાંથી મુક્ત થયા હતા. એમના કાર્યનું ક્ષેત્ર વિસ્તૃત બન્યું હતું.
વાલીયરના મહારાજ, રાજમાતા અને રાજકુટુંબની સાથે ઉજ્જૈનમાં ખૂબ સંબંધ વધ્યો.
ઘણું અજૈન વિદ્વાનોએ એમની સાથે મિત્રી સાધી અને વર્તમાન પત્રોને પાને એમની મુકતકંઠે પ્રસંશા થવા લાગી.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ખંડ ૭ મે
સં. ૧૯૮૮નું ચાતુર્માસ એમણે ઉજજૈન ખાતે ગળ્યું અને ત્યાર બાદ તેમણે માળવામાં વિહાર કર્યો.
એમણે માળવામાં જઈ ઘણાં પ્રવચન આપ્યાં અને ક્યાં ક્યાં એ વિહાર કરતા ગયા ત્યાં ત્યાં પ્રજાએ એમને હૈયાનાં હેતથી વધાવી લીધા, એમની જાદુભરી વાણી સાંભળનાર એમના તરફ આકર્ષાયા સિવાય રહેતું નહિ.
વડનગરની સમસ્ત પ્રજાએ એમને ભાવભીને સત્કાર કરી એમને માનપત્ર આપ્યું
ત્યારબાદ સં. ૧૯ત્ની સાલમાં તેઓ બદનાવર, રાજગઢ, બખતગઢ અને દાહોદ-ગોધરા, દેવગઢબારિયા થઈ વડેદરા આવ્યા.
વડોદરામાં વિદ્યાવિજ્યજીના ગુરૂભાઈ ન્યાયતીર્થ ન્યાયવિશારદ શ્રી. ન્યાયવિજયજી વિરાજતા હતા. વર્ષોનાં વ્હાણા વાયા પછી બન્ને બંધુઓ મળતાં પરસ્પર ખૂબ આનંદ થયો. શ્રી ન્યાયવિજયજી પણ ધુરંધર વિદ્વાન અને વક્તા છે. તેઓ સમય અને સુધારક પણ છે.
વડેદરામાં વિદ્યાવિજ્યજીનાં જુદે જુદે સ્થળે અનેક વ્યાખ્યાને થયાં. વડેદરાની જનતા એમનાં પ્રવચન સાંભળી મુગ્ધ બની.
નાયબદીવાન રામલાલભાઈ, સેનાપતિ જનરલ નાનાસાહેબ સિંધે, ગુર્જરનરેશ સ્વ. સર સયાજીરાવ મહારાજના ભાઈ સંપતરાવ ગાયકવાડ, સ્વ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ, શ્રી. મણિભાઈ નાણાવટી અને આવા આવા મોટા અનેક અધિકારીઓ એમની વાણી સાંભળી સુપ્રસન્ન થયા,
• જુઓ વિશિષ્ટ ત્રીજી
Page #243
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં પુન:પ્રવેશ
૧૯૯
દીક્ષાનિયમનને કાયદા તેમની સ્પામે જ પસાર થયા. જો કે તેઓ ચાહતા હતા કે દીક્ષા જેવી ધાર્મિક અને આત્મકલ્યાણની બાબતમાં સરકારી દખલગીરી અનુચિત છે, પરંતુ ગુજરાતમાં બાળદીક્ષા ને અયેાગ્ય દીક્ષાની જે અંધાધુધી ચાલી રહી હતી અને એ નિમિત્ત ત્યાગી જૈન સાધુ સ`સ્થા સંસારમાં વગેાવાઇ રહી હતી, એટલું જ નહિ પરન્તુ એ બદીમાંથી જ અનિષ્ટ પરિણામેા આવતાં હતાં, એ પણ હતી અને તેથી આગેવાન સાધુએએ તેમજ ગૃહસ્થાએ બંધારણ ઘડવાની તે આવશ્યકતા હતી જ. શિષ્યલેાભી આપનાર સાધુઓને ઘણું ઘણું સમજાવવા છતાં જ્યારે કઈ પરિણામ ન આવ્યું આખરે કાયદા પસાર થવા દીયે.
સત્ય જ વસ્તુ
મળી કઇપણ ચાગ્ય દીક્ષા
વડાદરામાં તે વખતના રેસીડેન્ટ અને તેમની પત્ની સાથે એમને રિચય થયા અને એ પરિચયે મેત્રીનું સ્વરૂપ પકડયું.
ચાતુર્માસ ગાળવા માટે આખા સ`ઘે . તેમજ શ્રી. રામલાલભાઇએ પણ વિદ્યાવિજયજીને વિનંતિ કરી હતી પણ દેહગામને એમણે વચન આપ્યું હતું. તેથી તેઓ દેહગામ ગયા અને ચાતુર્માંસ ત્યાં ગાળ્યું.
દેહંગામની પ્રજાને ઉત્સાહ માતે ન હતા. આજે ગામમાં સત્ર આનંદ આનંદ પ્રવતી રહ્યો હતો. લાકે વિદ્યાવિજયજીના અનુરાગી બન્યા. આખું યે ચામાસું સારી રીતે પસાર થયું. જનતાએ શક્તિ ઉપરાંતની ભક્તિ કરી.
શ્રીમંત ગાયકવાડ સરકારના ધર્માધિકારી તથી એમના પાંત્ર પ્રવચને યાજાયાં. આ પ્રવચને સરકાર તરફથી છપાને પ્રસિધ્ધ પણ
થયાં
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૦૦
ખંડ ૭ મી.
ગુરૂદેવની યંતીને દિને મેરો ઉત્સવ છે. ભૂતપૂર્વ નાયબ દીવાન ગોવિંદભાઈએ પ્રમુખપદ લીધું અને ઘણા લોકોએ ઉત્સાહપૂર્વક આ મહોત્સવને વધાવી લીધો.
દેહગામની સમસ્ત જનતાએ સુપ્રસિદ્ધ શારદા માસિકના તંત્ર શ્રી ગોકુલદાસ કા. રાયચુરાના પ્રમુખપદે વિદ્યાવિજયજીને માનપત્ર આપ્યું. આ પ્રસંગે મનનીય પ્રવચન કરતાં શ્રી. રાયચુરાભાઈએ દેહગામને તીર્થભૂમિ તરીકે ઓળખાવી હતી.
જ્યાં જ્યાં સંત-સાધુઓને મુકામ હોય-વિહાર હોય એ ભૂમિ ખરેખર તીર્થભૂમિ જ કહેવાય. ખાસ કરીને દેડગામ એ તે વિદ્યાવિજયનું વતન રહ્યું.
દેહગામ આવવા અગાઉ દાહોદ, ગોધરા, દેવગઢબારિયા વગેરેની સફર કરી. એમનાં વ્યાખ્યાનો અદ્દભૂત હતાં.
દેવગઢબારિયાનાં મહારાણું એમનાં પ્રવચનમાં ખાસ હાજર રહેતાં. મહારાણી સાહેબની પણ મુલાકાત થઈ અને તેમણે વિદ્યાવિજયને ઉપદેશ ગ્રહણ કર્યો.
વડેદરામાં વિરોધી સાધુઓ-સાગરજી અને રામવિજયજીની સેનાઓ મોરચો માંડીને પડેલી. એણે વિદ્યાવિજયજીની પ્રવૃતિને આગળ ન વધવા દેવા ખૂબ કોશિશ કરી, પણ વિદ્યાવિજય તે જીવનસંગ્રામના એક અજોડ યોદ્ધા. એમને મન તો હતું:
come one, come all This rock shall fly
From its firm base ....... As soon as I. (Walter Scott)
જુઆ પરિશિષ્ટ સાથે
Page #245
--------------------------------------------------------------------------
________________
: ૪૭ :
મુનિસંમેલનની પ્રાથમિક ભૂમિકા
વ. વિજયજીએ ગુજરાતમાં વેશ કર્યો છે. ચારસામાં
"
રારૂ થઇ. કેટલાક આગેવાન ગણાતાએ આ સંમેલન ભરવા ચાહતા હતા. સ ંમેલનની આવશ્યકતા સંબધી બે મત નહાતા, પરન્તુ અમુક સાધુએ સંમેલનને નામે પેાતાના સિક્કા ઠોકી બેસાડી મનમાન્યુ કરવા ચાહતા હોય, એ પણ કચ્છિવા દ્વેગ નહેતુ. એટલે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિદ્યાવિજયે અમદાવાદ જઇ મુનિ સમેલન વિષે એક લેખમાળા લખવી શરૂ કરી. · મુંબઇ સમાચાર ' અને બીજા જાણીતાં વમાનામાં એમના કેટલાક લેખા પ્રસિદ્ધ થયા અને આ લેખાની અસર ભારે થઇ. તે સિવાય જુદે જુદે સ્થળે એમનાં પ્રવચને થયાં. આખા અમદાવાદ શહેરમાં એમની ભારે પ્રસંશા થઈ.
r
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ખંડ ૭ મા
આ પ્રસંગે ઉદારમતવાદી સાધુએ પૈકીના એક મુનિ વિદ્યા વિજયજીને લાગ્યું કે આવા વિચિત્ર સંજોગામાં આપણે કંઇ પણ સંગીન કાયયેાજવું હોય તે તે માટે થાડીક જરૂરી પ્રાથમિક મ ત્રણા થવી જોઇએ.
આ વખતે તેએ પેાતે અમદાવાદમાં હતા. તેમણે જુદે જુદે સ્થળે વ્યાખ્યાના આપી લાકમત કેળવ્યા. જુદા જુદા ઉપાશ્રયામાં વિરાજતા સાધુઓની મુલાકાતેા તેમણે લીધી. અમદાવાદના ઉત્સાહી કાર્યવાહક ધીરજલાલ ટાકરશી શાહ, મૂળચંદ, આશારામ વૈરાટી, શેડ શકરાભાઇ લલ્લુભાઈ જેવાને પોતાની પાસે ખેાલાવી પેાતાનેા નિશ્ચય જણાવ્યા અને દહેગામ મુકામે ફાગણ સુદૃ ૧૧ ના રાજ મત્રણા માટે એક નાનુ સંમેલન ભરવાનું ના થયું.
આ વખતે શ્રી વિજયનેમિસૂરિ અમદાવાદ આવી પહેાંચ્યા હતા. બીજા કેટલાક આચાર્યાં અને સાધુએ જુદે જુદે સ્થળે આવી ઊતર્યા હતા. જૈનજ્ગ્યાતિ પત્રના છપાયલા સમાચારાથી લેાકેામાં જાતજાતની કલ્પનાએ થવા લાગી. વિજયનેમિસૂરિએ દેહગામમાં થનારી વિચારણાના આ સમાચારા બહુ આશ્ચર્ય થી સાંભળ્યા અને તેમને તથા થનારા સંમેલનના કેટલાક કા કર્તાને શેતરંજની બાજી પલટા ખાતી લાગી. સેાસાયટી પક્ષ પણ ઊંચા નીચા થઈ ગયા અને આ મંત્રણા કાઈ પણ રીતે ન થવા પામે તે માટે તેએ કટિબધ્ધ થયા.
દહેગામ મંત્રણા પરિષદમાં ભાગ લેવા આવી રહેલા સાધુઓને કેટલાક શ્રાવકાનાં દર્શન થવા લાગ્યાં અને ઢહેગામ મંત્રણા વિષે ભળતી જ વાતા સંભળાવા લાગી. લુહારની પેાળના ઉપાશ્રયના વહીવટદારા દહેગામ મુકામે શ્રી, વિજયનેમિસૂરિને મળીને એકદમ અમદાવાદ ચાલ્યા આવવાનુ અયેાગ્ય દબાણ કરવા લાગ્યા. શ્રી વિજયવલ્લભસૂરિ, રધર વિદ્વાન મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આદિ બહેાળા સમુદાય સાથે દેહગામ પધાર્યાં.
Page #247
--------------------------------------------------------------------------
________________
મુનિસંમેલનની પ્રાથમિક ભૂમિકા
૨૦૩
આ સિવાય ખીજા પણ અનેક સાધુએએ દેહગામ તરફ પ્રયાણ કર્યું.
દહેગામ મંત્રણા પરિષદને જૈનજ્યેાતિના વિહાર સમાચારમાં પ્રગટ થયેલાં નામેા ઉપરાંત પણ બીજા સાધુઓના ટેકા મળ્યો.
શ્રી. વિજયવલ્લભસૂરિ તથા શ્રી. વિજયન્યાયસૂરિ અમદાવાદથી વિહાર કરી દહેગામ આવ્યા. શ્રી. દનવિજયજી, શ્રી. જ્ઞાનવિજયજી, અને શ્રી. ન્યાયવિજયજીએ પણ તેના પ્રત્યે સંમતિ દર્શાવી. શ્રી. જયસિંહરિ તથા શ્રી. વિજયમાણિકસિંહરિ અને ભૂપેન્દ્રસૂરિ તથા શ્રી. તીથે ન્દ્રસૂરિ પાર્ટીંચદ્ર ગવાળા સાગરચંદ્રજી મહારાજ આદિ ખીજા પણ ઘણાએએ તેના પ્રત્યે સહકારની લાગણી વ્યક્ત કરી. આ રીતે જોત જોતામાં જૈન સમાજના જૂના અને નવા વિચારવાળાએ વચ્ચે ભારે રસાકસી ઉત્પન્ન થઈ.
દહેગામના શ્રાવકાની ભક્તિ સુંદર હતી. આગળના વર્ષોંમાં મુનિ શ્રી. વિદ્યાવિજયે ચાતુર્માસ અહીં ગાળ્યુ. હાવાથી તેમના સંસ્કારામાં અત્યંત વૃધ્ધિ થઈ હતી.
શ્રી. વિદ્યાવિજયજીની નાદુરસ્ત તબિયત હોવા છતાં એમણે આખી પરિસ્થિતિને મજબૂત રીતે સાચવી રાખી હતી અને સૌ મુનિરાજોનુ સ્વાગત કરવા દહેગામ આવી પહેાંચ્યા. વિદ્યાવિજયજીનું પ્રારંભિક સ્વાગત વ્યાખ્યાન એટલે સમસ્ત ચાતુવિધિ જૈન સંધની વર્તીમાન સ્થિતિનું ચિત્ર.
તા. ૨૫-૨-૩૪ ના રાજ મંત્રણાની શરૂઆત થઇ. લગભગ અઢીસા સાધુએને આ મ`ત્રણામાં સાથ હતા.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ખંડ ૭ માં
આજે દહેગામનું દશ્ય મનોહર લાગતું. એને આંગણે અનેક મુનિરાજોની પધરામણી થઈ રહી હતી. આજ ધર્મધુરંધરો ધાર્મિક મંત્રણા અર્થે આ નાનકડા નગરને ધર્મપુરી બનાવી રહ્યા હતા.
પધારેલા સાધુઓમાં વિદ્યાવિજયજી, જયંતવિજ્યજી, રિદ્ધિસાગરજી, સિધ્ધિમુનિજી, પંન્યાસ, લાભવિયછે, પં. ન્યાયવિજયજી, મુનિ પ્રેમવિજયજી તથા બીજા ઘણા મુનિરાજે સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા.
બરાબર દસના ટકોરે આચાર્ય શ્રી વિજયવલ્લભસુરિજી આદિ પધાર્યા હતા. દહેગામનો સંધ તથા ત્યાં બિરાજમાન દરેક સાધુઓ એમનું સ્વાગત કરવા સામે ગયા હતા.
સાધુઓની મંત્રણાને અંગે સાડાચાર વાગે દહેગામના મેટા ઉપાશ્રયમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પ્રમુખપદે એક જાહેરસભા ભરવામાં આવી હતી. તેમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ સ્વાગત-વ્યાખ્યાન આપ્યું હતું.
વિજયવલ્લભસૂરિ, નીતિસૂરિ, માણેકરિ, ભૂપેન્દ્રરિ, કારવિજ્યનો સમુદાય, વિમલન સમુદાય (રંગવિમલજી) મોહનલાલજીનો સમુદાય વગેરે ઘણું સમુદાયો ભેગા મેળવવાનો સંપૂર્ણ યશ વિદ્યાવિજયજીને મળતો. આ સંમેલનમાં ખૂબ કામ કર્યું. મોટા મોટાઓ સાથે ખૂબ પરિચય થયો. ખૂબ પ્રશંસા થઈ. તુટી જતા સંમેલનને બચાવવાને પણ વિદ્યાવિજયજીને યશ મળ્યો.
જુઓ પરિશિષ્ટ પાંચમું
Page #249
--------------------------------------------------------------------------
________________
મુનિ સંમેલનની પ્રાથમિક ભૂમિકા
૨૦૫
જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુસંમેલન એટલે વીસમી સદીના જૈનઈતિહાસનું એક ઉજજવળ પ્રકરણ. જૈનધર્મની પુનિત સાધુસંસ્થા પોતાના ઉચ્ચ સ્થાને પાછી કેમ સ્થાપિત થાય ? એ મુનિરાજે દ્વારા પુનિત ભાવે જૈન સમાજના બળતા પ્રશ્નોને ઉકેલ કેમ આવે? આવા આવા મંગલ ઉદેશથી આ સંમેલન યોજવામાં આવ્યું હતું. મુનિસંમેલન સંબંધી શ્રી. વિદ્યાવિજયજીના જે વિચારો પ્રકટ થયા હતા તેમાંના કેટલાક આ પ્રમાણે છે –
જૈન સમાજના ચાતુર્વિધ સંઘમાં શ્રમણ સંસ્થાનું હંમેશા પ્રાધાન્ય રહ્યું છે, અને કાળે કાળે તેના પર સમાજોન્નતિની આશાઓ રાખવામાં આવે છે. આવી સંસ્થામાં શિથિલ્ય ન પેસી જાય, સુંવાળપ પ્રવેશ ન કરે, માનાપમાન અને પરિગ્રહ વૃત્તિ સતેજ ન બને એ માટે એ સંસ્થાને અંગે અનેક વિચારણાઓ સમયે સમયે કરવામાં આવી છે; સંમેલન યોજવામાં આવ્યાં છે, ધારાધારણ ઘડવામાં આવ્યાં છે અને પુનઃ એ શ્રમણ સંસ્થાને સુદઢ બનાવવામાં આવી છે.’
આજે સાધુસમાજમાંથી જ્ઞાન અને ચારિત્ર્યને ઘટાડો થઈ રહ્યો છે; ગુજરાત છોડી બહારના પ્રદેશોમાં વિચરવાની તેમને ઇચ્છા થતી નથી. શિષ્ય, ગ્રંથભંડાર, ઉપાશ્રય આદિનો મોહ વધતો જાય છે. સમાજનો મોટો ભાગ આ શિશિલતાઓ સામે પિકાર કરી રહ્યો છે. શ્રદ્ધાનાં તેજ ઓલવાતાં જાય છે. આપણી શ્રવણ સંસ્થા ખરાબા નજીક પહોંચતાં પહેલાં સાવધ બને એ જ ઇચ્છવા જોગ છે.”
સંમેલન સાધુસંસ્થાના ઉધ્ધાર માટે ભરવાનું છે. ખાલી રમત કરવાને માટે કે એક બીજાનાં મુખડાં જેવા માટે કંઈ ભરવાનું નથી. લગભગ પંદર વર્ષે અને તે પણ આ વીસમી સદીનામાં ભરવા ધારેલા
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ખડ ૭ મા
અગત્યતાને થાડા પણ ખ્યાલ કરશે તે બ્લેઇ
આ સંમેલનની શકશે કે આ કા કંઈ સહેલું નથી. એક બીજા સાધુએ એક બીજાને વંદન કરવાને તૈયાર નથી. પૃથ્યાપૃથ્યની માફક એક બીજાની સાથે આહાર પાણી કરવાથી પણ અભડાય છે; નથી. આવી રીતે ખીલકુલ છિન્નભિન્ન સાધુઓને, વગર ખેલ્યે, વગર સ્પષ્ટીકરણ કરે, એકદમ એકત્રિત કરવાના પ્રયત્ન થાય છે એ કેટલું એને કૈાઇ વિચાર કરે છે કે ?
શિષ્ય ગુરૂને માનવા તૈયાર થય ગયેલા પાંચસા વગર હેતુ સમજાવે મેદાપણું સૂચવે છે
"
આ સંમેલન માટે જે મુખ્ય ભયનાં કારણે માનવામાં આવતાં હતાં તે તેમણે દર્શાવ્યાં હતાં.
(૧) મુનિસંમેલન ભરીને શું અમુક ક્રાઇનું આધિપત્ય સ્વીકારવાના તા પ્રયત્ન નહિ થાય ?
(૨) મુનિસ`મેલનના ખરાબર સમય ઉપર જ કાઇ પાતાને હ ખરા કરાવવા અમુક પાસેા ફેંકીને બધું ગબડાવી મારશે તે ?
(૩) સ’મેલનમાં અમુક વિષયેા જ ચવામાં આવે અને અમુક વિષયા મૂકી દેવામાં આવે તે ?
(૪) પાટણ અને જામનગરના ઝઘડાને નિકાલ મુનિસ‘મેલનમાં લાવીને તેને નિષ્ફળ અથવા તેાફાની વાતાવરણ ઉભું કરવામાં આવશે તેા ?
સાધુઓની સંખ્યા વધતાં અને તેમનામાં જોઇએ તેવી આત્મ
શુદ્ધ નહિં હોવાને કારણે ધીમે ધીમે પ્રથમ શિષ્યમેાહ જાગે છે અને તેને અંગે કેટલાક અનિષ્ટ તત્વને આશ્રય લેવાનું શરૂ થાય છે.
r
Page #251
--------------------------------------------------------------------------
________________
મુનિસંમેલનની પ્રાથમિક ભૂમિકા
૨૦૭
સામાન્ય લેક્સમૂહમાં સાધુસંસ્થા વિષે જે આદર બંધાયો હોય છે તે મોળો પડે છે.
બીજી બાજુ પશ્ચિમની હવા જોરથી ચાલી આવે છે. જગતનાં નવાં બળોના આંચકા ભારતની સમસ્ત પ્રજાને લાગે છે અને જૈનો પણ તેમાંના એક હોઈને તેમાંથી બચી શકતા નથી.
- સાધુસંસ્થાનું વાતાવરણ ધીમે ધીમે વધારે અનિચ્છનીય બનતું જાય છે. શિથિલાત વધારે જોર પકડે છે, અંદર અંદરના વિખવાદો વધુ કટુ બને છે. માનાપમાનના ઝગડા ઘણા તીવ્ર થાય છે. કોઈ કોઈનું સારું જોઈ શક્તા નથી. એથી સમાજના હદયમાંથી તેમના માટેની માનવૃત્તિ ઝપાટાભેર ઘટતી જાય છે,
એટલે સાધુઓ વધવા છતાં ધર્મોત્સવ વધારે છતાં પુસ્તકે વધારે પ્રકાશિત થવા છતાં સામુદાયિક ઉત્થાન થતું નથી.
ચારિત્ર્યની બોટ એ મહાન ખોટ છે કે તે કોઈ પણ વસ્તુથી પૂરી શકાતી નથી.'
આ સંમેલન માટે શ્રી. ચતુરભાઈ મણિભાઈ નગરશેઠની સહીથી જ્યારે એક નિવેદન પ્રગટ કરવામાં આવ્યું. અને સંવત ૧૯૯૦ના ફાગણ વદ ૩ ને રરિવાર તા. ૪-૩-૧૯૩૪ ના રોજ આ સંમેલન અમદાવાદ ખાતે ભરવા સંબંધી આમંત્રણ પત્રિકાઓ નીકળી ચૂક્યા પછી શ્રી. વિદ્યાવિજયજીએ સંમેલનના કાર્યકર્તાઓ દ્વારા ઉપયોગી માર્ગદર્શન કર્યું હતું.
+ રાજનગર સાધુ સંમેલન શ્રીધી. . શાહ ૪ જુઓ પરિશિષ્ટ છઠ્ઠ
Page #252
--------------------------------------------------------------------------
________________
: ૪૮ :
સાધુસંમેલન
આ
મદાવાદમાં સાધુસમેલન શરૂ
થવાને હવે કે જ વિચાર ધરાવતાં
મુનિરાજોને સમુદાય દેહગામથી વિહાર કરતા ફાગણ સુદ પૂનમે નરોડા આવી પહોંચ્યા. સાંજે ચાર વાગે ગુજરાતી નિશાળના પટાંગણમાં અમદાવાદથી હજારેની સંખ્યામાં આવેલી જનતાની વિનંતિને માન આપી જાહેર પ્રવચન યાજવામાં આવ્યાં. તેમાં મુનિ શ્રી. વિદ્યાવિજયનું પ્રવચન ઘણું પ્રેરણાદાયી હતું.
એ પ્રસંગે એમણે પ્રવચન કરતાં જણાવ્યું હતું:—
દ
પૂજ્ય મુનિવરા અને ગૃહસ્થા !
આચાય મહારાજની આજ્ઞા થઈ કે મારે કઇક ખેલવુ તેથી બે શબ્દો કહીશ. આશ્ચય શ્રીએ દેવ, ગુરૂ અને ધર્માંના સ્વરૂપ વિષે અથવા મનુષ્યે શું કરવુ તેઇએ તે વિષે સુદરમાં સુદર પ્રવચન કર્યું છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
સાધુસંમેલન
૨૦૯
જગતનો દરેક મનુષ્ય પછી તે હિંદુ હો કે મુસ્લીમ હો ઈસાઈ હો કે શીખ હૈ, યહુદી છે કે પારસી હો, બધા જ કઈને કઈ ધર્મનું આરાધન કરે છે.
શરીરને આત્માની જેટલી જરૂર છે, મુખને નાકની જેટલી જરૂર છે; તેટલી જ જરૂર છે જીવનને ધર્મની. કેઈ સુંદરી સોળ શણગાર સજીને ઊભી હોય પણ જો તેનો ઘુંઘટ ઊઘાડનાં નાક ન હોય તો કેવું લાગે ? ખરેખર ધર્મ રહિત જીવન પ્રાણ વિનાના કલેવર જેવું જ છે.
વિશેષમાં યુવાનોને ઉદ્દેશી એમણે જણાવ્યું: “ઓ યુવાન ! આજે તમારામાં યુવાનીનું ખમીર છે. આ જમાને બુદ્ધિવાદને છે. મારા બાપદાદા અમુક કરતા હતા માટે જ મારે એમ કરવું એમ રૂઢિના ગુલામ ન બનશો. હું તમને સંદેશ આપું છું કે કે તમારા ભાષણો પર ટીકા કરે, તમારા વિચારે ઉપર હુમલા કરે, પણ જરા યે મચક ન આપશે. તમારે દરેકે આજે મારટિન લ્યુથર (Martin Luther) બનવાની જરૂર છે.
એક બાજુ આખું યુરેપ થયું પણ એણે શો જવાબ આપ્યો ? ભલે એક બાજુ આખું જગત થાય પણ જ્યાં સુધી મારા વિચારોનું સિધ્ધાંતથી ખંડન કરવામાં નહિ આવે ત્યાં સુધી મારા વિચાર કેરવીશ નહિ.’ એ જ પગલે ચાલી તમે રૂઢિના ગુલામ ન બનતાં અંતઃકરણના અવાજને માન આપીને તમારું જીવન ઘડે.”
બીજા દિવસે પ્રાતઃકાળમાં “દેહગામ મંડળી” એ અમદાવાદમાં પ્રવેશ કર્યો. સર્વત્ર ખૂબ ઉત્સાહ હતો.
દેહગામ મંડળી પૈકી શ્રીમદ્ વિજયવલ્લભસૂરિજી, મહોપાધ્યાય
સુ. ૧૪
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૦
ખંડ ૭ મા
દેવવજયજી, તથા પન્યાસ લાભવિજયજી વગેરેએ ઉજમની ધર્મ – શાળામાં, શ્રી. વિદ્યાવિજયજી, શ્રી. જય ંતવિજયજી, શ્રી. વિશાળવિજયજી હિમાંશુવિજયજી તથા શ્રી, બુદ્ધિસાગરસૂરિના શિષ્યા હું મેન્દ્રસાગરજી વગેરે આમલીની પાળના ઉપાશ્રયમાં, આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી તથા પન્યાસ ધ`વિજયજીએ ડેલાના ઉપાશ્રયમાં, આચાર્ય શ્રીવિજય સૂરિએ લવારનીપેાળના ઉપાશ્રયમાં અને મુનિશ્રી સંપત્તવિજયજી તથા ધર્માંવિજયજી આદિએ શાહપુર મંગળ પારેખના ખાંચે સ્થિરતા કરી હતી. આ મ`ડળીએ ડેલાના ઉપાશ્રયે બંધબારણે કેટલીક મસલત કરી હતી.
ફાગણ વદ ૩ તે રિવવારના રાજ બેઠકના પ્રારંભ થયા. સૌ મૌન ધરીને બેઠા હતા.
શ્રી. વિજયવલ્લભસૂરિજીએ મૌન તોડવાના મંગલાચરણ રૂપે એ શબ્દો કહ્યા પછી મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ લગભગ વીસ મિનિટ ખૂબ ભાવવાહી ભાષણ કર્યું" અને તેમાં કાઇ પણ ઉપાયે શાંતિ થાય અને કાઇ સંગીન કામ કરી શકાય તે લક્ષમાં લઇ કામ કરવા સૂચના કરી. ત્યાર પછી તેમણે દેહગામ મંત્રણામાં પસાર થયેલ એ ઠરાવા રજૂ કર્યાઃ
(1) શાંતમૂર્તિ શ્રી. હુંસવિજયજી મહારાજના સ્વર્ગવાસ અંગે શાક દર્શાવવા અંગેના ઠરાવ.
(૨) શ્રી. કેસરિયાજી તીર્થ માટે શ્રી શાંતવિજયજીએ આદરેલા અનશન પ્રત્યે સહાનુભૂતિ બતાવવા અંગેનેા ઠરાવ.
આ બંને ડરાવે રજૂ કરતાં એમણે ચેાગ્ય વિવેચન કર્યું. રામવિજયજીએ કેસરિયાજી તીર્થ ના રાવ માટે કહ્યુંઃ
Page #255
--------------------------------------------------------------------------
________________
સાસ મેલન
૨૧૧
"
જ્યાં સુધી શાંતિવિજયજીએ આદરેલું અનશન વ્રત · શાસ્ત્રીય છે કે નહિ તે ન જાણીએ ત્યાં સુધી શું કરી શકીએ ?
વિદ્યાવિજયજીએ જવાબ આપ્યાઃ
‘ જે વખતે ઉદેપુરના મહારાણા ન્યાય આપતા નથી, પંડયાએ તીથ`તે લૂટી રહ્યા છે અને એક સાધુ મહિના પ``તના ઉપવાસ આદરે છે, ત્યારે શાસ્ત્રની ચર્ચામાં વખત ગાળવાનેા અ શું ? એમ શાસ્ત્રનાં પાયાંને આ બાબતમાં આગળ લાવવાનાં ન હેાય.’
ત્યારબાદ સભામાં ગરમાગરમ ચર્ચા થઈ હતી.
આમ આ સંમેલનનું કાં ચેાત્રીસ દિવસ ચાલ્યું હતું અને તેમાં વિદ્યાવિજયજીએ એને સફળ કરવા ખૂબ પરિશ્રમ લીધા હતા.
આ સંમેલનમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજના સવા છસે। સાધુએમાંથી ચારસા ઉપરાંત સાધુએ હાજર હતા. તેમાં અમુક અંશે કેટલાક જુદી જુદી ખાસિયતાથી ધ્યાન ખેંચે તેવા સાધુએ જણાતા હતા. તેમના નામ આ પ્રમાણે છેઃ
( ૧ ) શ્રી વિજયનેમિસૂરિ ( ૨ ) શ્રી વિજયવલ્લભસૂરિ ( ૩ ) શ્રી સાગરાનંદસૂરિ ( ૪ ) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી ( ૫ ) મુનિરાજ શ્રી જયંતવિજયજી ( ૬ ) શ્રી. હિમાંશુવિજયજી ( ૭ ) મુનિરાજ શ્રી પુણ્યવિજયજી ( ૮ ) શ્રી ભૂપેન્દ્રસૂરિજી, ( ૯ ) શ્રી. વિજયમાણિકયસિ હરિજી (૧૦) શ્રી. વિજયસિદ્ધિસૂરિ (૧૧) વિજયદાનસૂરિ (૧૨) ૫. રામવિજયજી (૧૩) શ્રી. વિજયનીતિસૂરિ (૧૪) શ્રી. વિજયમલસૂરિ (૧૫) શ્રી. જયસિંહસૂરિ (૧૬) માણેકમુનિજી (૧૭) શ્રી. સાગરચંદ્રજી(૧૮) ઉપા. દેવવિજયજી (૧૯)
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૧ર
ખંડ ૭ મે
મુનિરાજ દર્શનવિજયજી (ર૦) મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી (૨૧) મુનિરાજ ન્યાયવિજયજી (૨૨) શ્રી. વિજયોદયસૂરિ (૨૩) શ્રી. વિજયદર્શનસૂરિ (૨૪) પં, લાવણ્યવિજ્યજી (૨૫) મુનિ હેમેન્દ્રસાગરજી (૨૬) ઉપા. સિદ્ધિ મુનિજી.
બાકીના સાધુઓમાં કોઈ શાંત, ગંભીર અને વિદ્વાન પણ હશે; પરંતુ તે બાદ કરતાં બહુ જ નિરાશા ઉપજે તેવું દશ્ય હતું. આ સાધુ સમુદાયને તપ, ત્યાગ, વૈરાગ્ય અને સ્વાધ્યાય જાણે ભૂતકાળનાં સંસ્મરણો હોય તેવો ભાસ થતો હતો. પરિચયમાં આવનારાઓને સહેજે જણાઈ આવતું કે કેટલાક સાધુઓને સામાન્ય-લખતાં વાંચતા પણ આવડતું નહિ, કેટલાક સાધુઓ વર્ષોથી ભણવા છતાં પ્રથમ માર્ગો પદેશિકા કે ગુજરાતી શુધ્ધલેખનાદિ શીખી શક્યા ન હતા, તો કેટલાક અભ્યાસમાં હોશિયાર હોવા છતાં શરીરના એવા નિસ્તેજ-નિર્માલ્ય દેખાતા હતા કે તેમને જોઈ કેઈ સંયમધારી કે શક્તિશાળી સાધુને જોઈએ છીએ તેવું લાગે જ નહિ; રાજભાષાનું અજ્ઞાન તે આગળ પડતા સાધુઓથી લઈ લગભગ બધામાં જ જોવામાં આવ્યું. વર્તમાન જીવનને અનુરૂપ ઉપદેશ પ્રણાલી, નવાં ઉદીયમાન બળો સાથે ધર્મતત્વોની ઉપયોગિતાનો ખ્યાલ, જગતના વર્તમાન બનાવો અને વર્તમાન-પત્રાદિ બળોની અનભિજ્ઞના પણ તેટલી જ તરી આવતી. ચાનું વ્યસન ને મલમલનાં બારીક કપડાંને મેહ, એ પણ ત્યાગી સાધુઓ માટે અનિચ્છનીય દેખાતો હતે. નજીવી બાબતોમાં ચડસા ચડસી કરવા ઉતરી પડવું, એ પણ અશોભનીય જણાતું. વિદ્યાવિજયજી જેવા દેશદેશાન્તરમાં ફરી જાહેર પ્રવચનો આપનારા ઉભા થઈને બોલે, એ પણ પ્રારંભમાં તે કેટલાકને નહોતું ગમતું અને એમાં ધર્મને નાશ દેખાતા હતા.
કહેવાય છે કે જૈન સાધુઓના ચોત્રીસ દિવસ સુધીની કાર્ય પ્રણાલી
Page #257
--------------------------------------------------------------------------
________________
સાધુસંમેલન
૨૧૩
પછી પણ નિષ્ફળ થતા સંમેલનને મુનિરાજ વિદ્યાવિજયજી અને એમના વિદ્વાન મિત્ર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ સફળ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. શ્રી વિદ્યાવિજયજીએ સાધુ સંમેલનનું સિંહાવલોકન કરતાં કેટલીક મહત્વની વસ્તુઓનો નિર્દેશ કર્યો હતો
સંમેલન તરફથી દશમા ઠરાવ પ્રમાણે પાંચ મુનિની એક સમિતિ નીમવામાં આવી હતી. અને એ સમિતિનું નામ “જૈનધર્મસત્યપ્રકાશ સમિતિ રાખવામાં આવ્યું હતું. એ સમિતિમાં સાગરાનંદસૂરિ, લબ્ધિસૂરિ, લાવણ્યવિજયજી, દર્શનવિજ્યજી અને વિદ્યાવિજયજી-એમ પાંચ મુનિઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિ તરફથી તટસ્થ જૈન ધર્મપ્રકાશ નામનું માસિક કાઢવામાં આવ્યું અને વિદ્યાવિજયજી એમાં અવારનવાર લેખો લખતા. હજુ પણ આ માસિક ચાલે છે.
જુઓ પરિશિષ્ટ – સાતમું .
Page #258
--------------------------------------------------------------------------
________________
: ૪૯ :
જન્મભૂમિમાં
ચ મેલનનું કામ પતાવી વિદ્યાવિજયજી તેહગામ આવ્યા.
ત્યાં
સાબામાં આવી પહેોંચ્યા.
ખેડા, જામનગર, મહુવા, પાટણ અને અમદાવાદ આદિની વિનતિ હોવા છતાં સાઠંબામાં જ સં. ૧૯૨૦ નું ચામાસું ગાળવાનું નક્કી
ક
આજ પાંત્રીસ પાંત્રીસ દીવાળી વીતાવ્યા બાદ, સાર્ક બાના બહેચરદાસ એક વિદ્વાન વક્તા, સંયમી સાધુ વિદ્યાવિજય બની પેાતાની વ્હાલી જન્મભૂમિની ગેાદમાં પાછા ફરતા હતા.
નનની નન્નમૂમિ સ્વર્ગાવિચ ગરીયસી જન્મભૂમિ એ
Page #259
--------------------------------------------------------------------------
________________
જન્મભૂમિમાં
૨૧૫
તે વર્ગનું સુખ છે. વતનનાં હાલ કેના હૈયામાં ન હોય? સાબામાં પ્રવેશ કરતાં એમને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો. એનાં સ્મરણો જાગૃત થયાં. તે વખતે પોતે કયી સ્થિતિમાં હતા અને આજે કયી સ્થિતિમાં છે એ આખો ઇતિહાસ દષ્ટિ સમીપ ખડો થઈ ગયો. એ ઝાડો ને એ ખેતરે, એ નદીનાળાં ને એ કૂવાઓ, ઘણી ઘણી બાબતમાં તો ઘણું ઘણું પરિવર્તન થઈ ગયું હતું.
ગઈ કાલનો સાઠંબાનો એક સામાન્ય છોકરો આજ સાઠંબાના શણગાર રૂપ બનીને આવ્યો હતો.
સાઠંબા છોડયું ત્યારે બહેચરદાસે ખાલી હાથે વિદાય લીધી હતી. આજે એ સંસ્કાર ધન-ધાર્મિક સંસ્કાર ધનની અમૂલી કમાણું કરીને પિતાના વતનમાં આવ્યા હતા.
ગામ છોડતી વખતે અનાથ-નિરાધાર સ્થિતિમાં છેડયું હતું. આજે તો એ સાધુ બનીને ધર્મ-સંસ્કાર-સંપત્તિનો પણ અણમૂલે ખજાનો લઈ આવ્યા હતા.
પરમાત્માની દયાનો-ગુરૂદેવના આશીર્વાદને જાણે એમના ઉપર વરસાદ વરસ્યો હતો.
અને વિદ્યાવિજ્યજી એ પ્રસંગે ભૂતકાળનાં અનેક પગથિયાં ઊતરી ગયાં. પિતાના માતા, પિતા, ભગિની એ બધાં દૃષ્ટિ સમીપ તરી આવ્યાં અને ભૂતકાળનાં સ્મરણ જાગતાં હૈયામાં શી શી અનુકમ્પાઓ આવે છે? શી શી વેદના થાય છે? પણ વિદ્યાવિજયજી સાધુ હતા. એમનાં હૈયાએ વિરાગના વાઘા સજ્યા હતા. એમણે માત્ર ભૂતકાળની ગુફામાં ઉતરી મરણની સૃષ્ટિમાં થોડા સમય માટે વિહાર કરી લીધો. આજ એ
Page #260
--------------------------------------------------------------------------
________________
૧૬
ખંડ ૭ મા
સંસારી ન હતા, સાધુ હતા. આજે કાઇ એક વ્યક્તિના ન હતા—જગત સમસ્તના હતા. જગતની સેવા માટે—કલ્યાણ માટે જ એમનું જીવન હતું. • આ બધી વાતે। એમના હૈયામાં રમતી.
સાઠંબાની પ્રજાએ પણ એમને ભાવભીના આવકાર આપ્યા. પેાતાને જ એક વતનવાસી વર્ષો બાદ ધ ધર ધર થઇ આવે-ત્યાગના અંચળા એઢી આવે-ઉન્નત મસ્તકે આવે-વતનના શણગાર બનીને આવે ત્યારે વતનવાસીએના આનંદને પાર ન રહે એમાં આશ્રય શું ?
સામાની સમસ્ત પ્રજાએ એમને અંતરના ઉમળકા ભ · આવકાર આપ્યા. શ્રાવકે ઉપરાંત ખડાયતા બ્રાહ્મણા વગેરેએ પણ પેાતાના દિલની મમતા દર્શાવી.
સમસ્ત ગામની દ્રષ્ટિમાં, એક વખતના અમથા કાકાને અનાથનિરાધાર અવસ્થામાં સાખા છેડનાર છેકરા, આજે જગતના હજારોલાખા ભક્તોના પૂજનીય બનીને આવ્યા છે, અનેક રાજા-મહારાજાએથી સમ્માનિત થઇને આવ્યા છે, એટલુંજ નહિ જેને બરાબર ખેલતાં ચે નહેતુ આવડતું એ આજે હજારા માણસાની સભાને ડાલાવનાર પ્રખરવક્તા બનીને આવ્યા છે. એ અમેાધી છેાકરા, ધર્મશાસ્ત્રાને મહાન જ્ઞાતા બનીને આવ્યા છે. એ કઇ ન્હાની સૂની વાત ન કહેવાય.
શાખ પાડેાસીએ, એમના પિતાના મિત્રો, અને વિદ્યાવિજયછતા પેાતાના સમવયસ્ક સાથીઓને હ` સમાતા નડ્ડાતા. એકલા વાણિયા બ્રાહ્મણ જ નહિ પણ, પટેલા ઘાંચી, મેાચી, સૂઇ, સુતાર અને ઢેડ, ભગી તે ગરેાડા પણ અમથા કાકાના આ ત્યાગી દીકરાનાં દર્શન કરતાં તૃપ્ત થતા નહાતા.
Page #261
--------------------------------------------------------------------------
________________
જન્મભૂમિમાં
૨૧૭
અને જે રાજકુટુબને એમના પિતા ઉપર અતિ પ્રેમ હતા, અને જે રાજમાતા પાસે, પેાતાની બહેન ચચળની સાથે, તે વખતને ઉંચર છેાકરા અવારનવાર જતા, એ રાજમાતાએ પણ વિદ્યાવિજયજીને રાજમહેલમાં મેલાવી સત્કાર્યાં-સન્માન્યા.
ખીજા અનેક શહેરાની આગ્રહભરી વિનંતિ હોવા છતાં, સાધુએનાં દર્શીન અને ઉપદેશથી ઘણુંખરું વિચત રહેતા આ નાનકડા ગામની આમજનતાને ધર્મોપદેશને લાભ આપવા શ્રી. વિદ્યાવિજયજીએ પેાતાના વિદ્વાન શિષ્ય હિમાંશુવિજયજી સાથે સ. ૧૯૯૦નું ચામાસુ સામામાં જ કર્યું.
Page #262
--------------------------------------------------------------------------
Page #263
--------------------------------------------------------------------------
________________
ખંડ આઠમે
સિધના પ્રવાસ
Page #264
--------------------------------------------------------------------------
Page #265
--------------------------------------------------------------------------
________________
: ૫૦:
કરાચીનું નિમંત્રણ
રાંચીના જૈન સંઘ તરફથી શ્રી. વિદ્યાવિજયજીને કરાંચી
૦ પધારવા વિનંતી થઈ. પાટણનું માસું નક્કી કરી છેડા દિવસ માટે એમને આબુ જવાનું થયું. ત્યાં તે ઉદયપુરનું પ્રતિનિધિ મંડળ આવ્યું. પાટણ અને ઉદયપુરની “ટગ ઓફ વોર ’માં ઉદયપુર જીતી ગયું. અને ઉદયપુરના ચાતુર્માસમાં પાછી કરાંચીના સંઘની વિનંતી શરૂ થઈ. એટલું જ નહિ પણ ત્યાંના આગેવાન ગૃહસ્થોનું એક પ્રતિનિધિ મંડળ ઉદયપુર આવ્યું. આ પ્રતિનિધિ મંડળમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદ, મણિલાલ લહેરાભાઈ મહેતા, શ્રી. મ. લ. શાહ, શ્રી ચુનીભાઈ ગુજરાતી અને શ્રી ચતુર્ભુજ વેલજી મુખ્ય હતા.
નવા નવા પ્રદેશમાં વિહાર કરવો કોને ન ગમે? છતાં જૈન સાધુઓનો વિહાર એટલે પગપાળા મુસાફરી. જાણે હાથે કરીને હેરાનગતિ વોરવાની હોય એવો એ વિકટ પ્રવાસ. પગે ચાલવાનું, ભિક્ષાની દુર્લભતા
Page #266
--------------------------------------------------------------------------
________________
સ
ખંડ ૮ મા
જંગલેાનાં જંગલેા વટાવવાનાં, આવી પરિસ્થિતિમાં જૈન સાધુનુ સિધમાં જવું મુશ્કેલી ભર્યું" ગણાય.
કરાંચીના જૈન સંઘની ભાવના અજબ હતી. તેએ મુનિરાજ માટે ઝંખતા હતા. સિંધમાં જૈનધર્માંના અનુયાયીઓને મુનિરાજના લાભ મળે એ એમની મહત્વાકાંક્ષા હતી. ભગવાન મહાવીરને અહિંસાને અમર સંદેશ સિંધના હિંસક અને માંસાહારી માનવીએને કાને પહોંચાડવા માટે તેઓ હજારા રૂપીઆને વ્યય કરીને પણ ગુરૂદેવને લઇ જવા ઉત્સુક હતા. એ બધાને કેમ નિરાશ થાય ?
વિદ્યાવિજયને લાગ્યું કે મારા ગુરૂભાઇ શ્રી જયવિજયજી જે સિંધ આવવાની હા પાડે, તે। અને સાથે પ્રયાણ કરી શકીએ.
C
અને તેમણે કરાંચીના એ જૈન પ્રતિનિધિ મંડળને જણાવ્યું: ' તે જયંતવિજયજી મહારાજ આવવા હા પાડે તે પછી હું પણ મેવાડના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જાવ હું ત્યાંથી મારવાડમાં થઇને સિંધ આવીશ.'
અને એ ગૃહસ્થા મારવાડના જે ગામમાં જયંતવિજયજી વિહાર કરતા હતા ત્યાં જઇ પહેાંચ્યા.
જય વિજયે એમના ભાવભીના નિમ ંત્રણને સ્વીકાર કર્યાં.
પણ કુદરતના સંકેત એર હોય છે એની ગતિને કાણુ કળી શકે છે ? Man proposes, God disposes. મેવાડના પ્રદેશમાંથી નીકળતાં વિદ્યાવિજયજીને વધારે સમય લાગ્યા.
મેવાડમાંથી કાર્ય પૂરૂ કરી મારવાડ જાય અને ત્યાંથી સિધ માટેને પ્રવાસ આદરે ત્યારે ફાટ ફાટ થતી ગરમીનું જોર એટલુ વધી જાય
Page #267
--------------------------------------------------------------------------
________________
કરાંચીનું નિમંત્રણ
રર૩
કે ન પૂછો વાત-ધમ ધમ ધખતો ઉનાળો આવી જ પહેચે-એમાં વિહાર શી રીતે થઈ શકે ?
આખરે કાંચીના સંઘની સંમતિથી એક ચાતુર્માસ મારવાડમાં કરવા નિર્ણય કર્યો.
આ વખતનું સં. ૧૯૯૧નું ઉદયપુરનું ચાતુર્માસ પણ ખૂબ સફળ થયું. શેઠ રેશનલાલજી ચતુર, શેઠ કાફલાલજી મારવાડી, શેઠ ભંવરલાલજી સિ ગરવાડીયા આદિ ગૃહસ્થાએ ખૂબ ભક્તિનો લાભ લીધે. અનેક જાહેર વ્યાખ્યાનો થયાં. ઉદયપુરના મહારાણા શ્રો. ભેપાળસિંહજીએ પણ ઉપદેશને લાભ લીધો. ચાતુર્માસ ઉતરે જે પ્રદેશમાં . મૂર્તિપૂજક સાધુ કદાચ નહિ ગયા હોય, તે પ્રદેશમાં મેવાડના વિકટ પ્રદેશમાં વિદ્યાવિજ્યજીએ વિહાર કર્યો, દયાદાનનો નિષેધ કરનાર તેરાપંથીઓને દયા દાનનો પાઠ પઢાવ્યું. પુરમાં તો કેટલાયે તેરાપથિયોને મૂર્તિપૂજક બનાવ્યા.
આમ મેવાડનાં પહાડો ને જંગલમાં વિચરી શ્રી. વિદ્યાવિજ્યજી પિતાના શિષ્ય હિમાંશુવિજયજીને સાથે લઈ મારવાડ ગયા. ઠેઠ મારવાડ રાણકપુર તીર્થ સુધી, ઉદયપુરના શેઠ કાફલાલજી મારવાડી, પોતાના કુટુંબ સહિત સાથે ગયા ને ભક્તિનો લાભ લીધા.
Page #268
--------------------------------------------------------------------------
________________
: ૫ :
કરાચીના નિર્ણય
રસ
રાહી રાજ્યના પાડીમાં વિદ્યાવિજયજીએ સ્વત ૧૯૯૨નું ચાતુર્માસ કર્યું" અને શ્રી. જયંતવિજયજીએ તેની પાસે જ બલદુરમાં ચાતુર્માસ ગાળ્યું. આ બન્ને ગામેામાં ચાતુર્માસ ગાળવાને પણ હેતુ હતેા. શ્રી. વિદ્યાવિજયજીના વિદ્વાન શિષ્ય શ્રી. હિમાંશુવિજયજી અલદુરના હતા. તેમના કુટુંબીએના ખાસ આગ્રહ હતા. પાડીવમાં તેમના માસા-માસી વગેરે હતાં. તેમને પણ આગ્રહ હતા. અન્ને ગામ પાસે જ હતાં, એટલે બન્ને ગામેામાં ચેડા થાડા સાધુ રહે. એવી ગેઠવણ કરી બન્નેને લાભ આપ્યા.
Co
અંતે મુનિરાજોએ ધાર્યુ કે છ માસની મુદતમાં કરાંચીના જૈન સંઘના જૈનમુનિરાજોને સિંધની સફરે લઇ જવાનેા ઉભરા શાંત પડી
Page #269
--------------------------------------------------------------------------
________________
કરાચીના નિર્ણય
---
------
--
-
-
--
-
જશે. અને તેથી એ વિકટ ભૂમિમાં જવાનું માંડી વળાશે. પણ એ ધારણા સાચી ન પડી.
કરાચીના સંઘની આતુરતા અજબ હતી. જ્યારે ભાવનાની ભક્તિ જાગે છે ત્યારે એનાં અજબ પૂર ચડે છે. એમને મન મુનિરાજેનાં દર્શન-પ્રવચનનાં મૂલ્ય અમૂલ્ય હતાં. આ સંધ એ ધન્ય ઘડી માટે આતુર હતો. જેમાં ચાતક મેઘની રાહ જુએ એમ એ ગુરૂદેવના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા.
પચીસ પચાસ કે સો વરસ પહેલાં હાથમાં દેરી ભેટે લઈ સિંધના પાટનગરમાં આવેલા જૈનો આજે બે પૈસે સુખી હતા. ત્યાં સારું મંદિર, ઉપાશ્રય, ધર્મશાળા, વાડીઓ વગેરે સાધનોની પૂર્ણતા હતી છતાં આશ્રમોની અપૂર્ણતા તો એ હતી કે હજુ સુધી જૈન સાધુઓનાં દર્શન ન થતાં.
આથી કરાચીના જેને એવા મુનિપ્રવરનાં આગમનની ઝંખના કરી રહ્યા હતા.'
અને મારું વીતતાં જ પાછી એમની ઉઘરાણું શરૂ થઈ. એકાદ સાધુની સાથે સિંધ જેવા લાંબા અને વિકરાળ પ્રદેશમાં જવા વિદ્યાવિજયજી ચાહતા નહેતા અને સાથેના મુનિરાજોને ઘણું સમજાવતાં તેઓ હિંમત કરતા નહોતા.
પરિણામે એમના મંડળે એવો નિશ્ચય કર્યો કે હવે કરાચી જવા માટેની અશકયતા પ્રતિનિધિમંડળ આગળ રજૂ કરવી.
તારીખ ચોથી જાન્યુઆરીને એ દિવસ હતો. રાતના ઓળા મુ. ૧૫
Page #270
--------------------------------------------------------------------------
________________
ખંડ ૮ મે
ઊતરી રહ્યા હતા. મારવાડના ખીણવદી ગામમાં વિદ્યાવિજયજી અને એમની સાધુમંડળીનો મુકામ હતો.
એરણપુરા રોડથી એક સાથે બે તાર મળ્યા. એક તાર કરાવી સંઘનો હતો. તેમાં કરાચી સંઘે આગ્રહપૂર્વક વિનંતિ કરી હતી.
- બીજે તાર કરાચીના એક વખતના જાણીતા આગેવાન શેઠ કાળાગલાના પત્ર ચતુર્ભુજભાઈનો હતો અને એમાં જણાવવામાં આવ્યું હતું કે “જો તમે અમારી વિનંતિને સ્વીકાર નહિ કરે તે પોતે તથા બીજા ગૃહસ્થ ઉપવાસ ઉપર ઉતરશે.”
આ તાર વાંચી ધર્મસંકટ ઊભું થયું. સિંધના વિચારને અળગે મૂકી બીજી તરફને કાર્યક્રમ ઘડાઈ રહ્યો હતો ત્યાં તે અચાનક આ બોમ્બ ધડાકા છો. “સિંધ” અને “ઉપવાસ પર જવાની નોટીસ અર્પનાર ગૃહસ્થ અને તેમના મિત્રોની વિનંતિ સાચા હદયની હતી.
હવે એ વિનંનિનો રવીકાર કરે જ છુટકે હતો.
અને સૌ મુનિયોનાં હૈયામાં એ વાત વસી ગઈ, વિચારોમાં પરિ. વર્તન થયું. અંદર અંદર ચર્ચા થઈ ને શિવગંજમાં ફરીને આઠ દિવસ સુધી વિચાર કરી જણાવવાનું નકકી કર્યું અને તે મુજબ સંધને જવાબ આયો..
- આઠ દિવસ તે જોતજોતામાં પૂરા થઈ ગયા. સમયને જતાં શી વાર? એ તે પાણીના રેલાની માફક વહી જાય છે. સમયને એનું કામ કરતાં સરસ આવડે છે. હજુ તો મુનિમંડળ વિચારણામાં જ હતું ત્યાં તે શેઠ વાઘજી ગુલાબચંદ, શેઠ ખીમચંદ જે. પાનાચંદ, મણિલાલ
Page #271
--------------------------------------------------------------------------
________________
કરાંચીને નિર્ણય
રર૭
બહેરાભાઈ મહેતા, મૂળજીભાઈ જીવરાજ કુલચંદ વર્ધમાન-એ સંભાવિત સજ્જનનું પ્રતિનિધિમંડળ ત્યાં આવીને ખડું થઈ ગયું.
વિદ્યાવિજયજી તો એમનો ભક્તિભાવ નિહાળી સ્તબ્ધ થઈ ગયા. એમની વાણીએ મૌન ધર્યું. હૈયું વલેવાઈ ગયું. એમના ભક્તિભાવે મુનિરાજના દિલને વલોવી દીધું.
શા માટે કરાચીનો સંઘ આટ આટલે આગ્રહ કરે છે ? એની પાછળ એમની સંભાવના છે. એમને ઉદ્દેશ સ્તુત્ય છે. એમને જૈન સાધુઓને સંદેશ સાંભળો છે. ધાર્મિક ક્રિયાઓ સમજવી છે. આત્માના ઉત્કર્ષની કેડી નિહાળવી છે.'
વિહારમાં મુનિમંડળને જરા પણ મુશ્કેલી ન પડે તે માટે પોતાના ધંધા રોજગાર છોડી આ જૈન ગૃહસ્થો પણ મુસાફરીને ત્રાસ વેઠવા તૈયાર થયા હતા. જયારે સંસારીઓ આટલું બધું સહન કરે–ભેગ આપે તો પછી સાધુઓએ એમની વિનંતિને કેમ માન્ય ન કરવી ?
હવે કર્તવ્યનો સાદ સંભળાવા લાગ્યો વિદ્યાવિજયજીને લાગ્યું કે કર્તવ્યની કેડી ઉપર જતા માનવીને ગુજરાત શું ને કાઠિયાવાડ શું? સિંધ શું ને પંજાબ શું ? જ્યાં ધર્મ ખેંચી જાય ત્યાં જવું. એ જ પિતાનો ધર્મ છે; એમાં જ સેવા છે; એમાં જ અંત્માનો અવાજ છે.
ભગવાન મહાવીર અને એમના અનુગામીઓએ અનાર્ય દેશમાં વિહાર કરી ભયંકર યાતનાઓ ભોગવી હતી. આજનો ભક્તવર્ગ તો મુનિરાજેને જરા પણ કષ્ટ ન પડે તે માટેની વ્યવસ્થા કરવા તત્પર હતો.
પછી સાધુને વિચાર શા? સુધાની તૃપ્તિ માટે પાશેર અનાજ,
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ખડ ૮ મે
-
-
શરીરને ઢાંકવા બે ત્રણ વસ્ત્રો અને સુવા બેસવા માટે સાડા ત્રણ હાથ જમીન. આ એક સાધુની જરૂરિયાત.
સાધુ જ્યારથી ઘર છોડી ત્યાગને માગે પ્રસ્થાન કરે છે ત્યારથી એને માટે કષ્ટનો સામનો કરવાનું લખાયેલું હોય છે. એમ કસોટીઓમાંથી પસાર થઈ જાય ત્યારે કુંદનની માફક શુદ્ધ બની શકાય છે.
અને વિદ્યાવિજયજીએ જવાનો નિર્ણય કર્યો. એમની સાથે એમના આત્મબંધુ મુનિરાજ જયંતવિજયજી, મુનિ વિશાળવિજયજી, મુનિ હિમાંશુવિજયજી, મુનિ નિપુણવિજયજી, મુનિ દાનવિજ્યજી અને મુનિ જીવવિજયજીએ પ્રસ્થાન આરંભવાની સંમતિ દર્શાવી.
સિંધના જૈન સંઘના એ પ્રતિનિધિમંડળને મુનિરાજેએ પિતાને નિર્ણય દર્શાવ્યા.
જયંતવિજયજીએ કહ્યું: “અમે તમારું નિમંત્રણ સ્વીકારી આવીએ છીએ પણ એક શરતે. તમારે અમને એક ચોમાસાથી વધારે રહેવાની વિનંતિ ન કરવી.’
કરાચીન ગૃહસ્થાએ જવાબ દીધો“મુનિરાજ! વિનંતિ કરવી એ તો અમારે ધર્મ છે, છતાં આપ અમારા સંઘનું માન રાખો છો તો અમે આગ્રહ નહિ કરીએ.”
અને એ “અમે એટલે? એ “અમે' શબ્દને ખરો અર્થ મુનિરાજોને કરાચીમાં જ સમજાય.
કરાચીમાં એક ચોમાસું વિતાવ્યા બાદ મુનિમંડળે વિહાર માટે અનુમતિ માગી ત્યારે “અમે” એટલે ત્યાં આવેલા પાંચ છ ગૃહસ્થાની
Page #273
--------------------------------------------------------------------------
________________
કરાચીને નિર્ણય
મંડળી, બાકી સંધના પંદરસો માણસને ગમે તેવો આગ્રહ કરવાની છુટ હતી.
મુનિરાજ વિદ્યાવિજયજીએ ઉપવાસ ઉપર ઊતરવા તૈયાર થયેલા ભાઈ ચતુર્ભુજને પત્ર દ્વારા જણાવ્યું
તમારા ઉપવાસ ઉપર જવાના સત્યાગ્રહની સૂચનાએ મારા દિલને હચમચાવી મૂકયું હતું. આખરે તમારી અને કરાચીના સમસ્ત શ્રીસંઘની આંતરિક લાગણી અને ભક્તિએ વિજયે મેળવ્યો છે.
કરાંચી આવવાનું નક્કી કર્યું છે. પિષ સુદ ૪ ના દિવસે પ્રસ્થાન કરીશું. કુલ છ સાત સાધુઓ આવીશું.'
તમે જાણતા હશો કે હું કરાંચી શહેર જેવા નથી આવતું. તમારા જેવા ભક્તોના ઘરની સુંદર ગોચરી વહેરવા નથી આવતું. હું આવું છું સિંધમાં કંઈ સેવા કરવાને. ભગવાન મહાવીરને સંદેશ સંભળાવવાને. આ કાર્યની સફળતા થડે ઘણે અંશે પણ ત્યારે જ થઈ શકશે કે જ્યારે વ્યવસ્થા અને સંગઠનપૂર્વક કામ ઉપાડવામાં આવશે. આ જમાને પ્રચાર કાર્યો છે એ ભૂલવું ન જોઈએ.
તા. ૧૩મી જાન્યુઆરી, ૧૯૭૭ પિષ સુદ ૪ સં. ૧૯૯૩ને શનિવારના રોજ સવારના સવા નવ વાગે શિવગંજની પરવાડની ધર્મશાળાથી સિંધની માત્રા માટે દેવગુરૂનું સ્મરણ કરી શ્રી. વિદ્યાવિજ્યજી અને બીજા છ મુનિરાજોએ અન્ય મિત્ર સાધુઓની અને સંગ્રહસ્થાની વિદાય લઈ સિંધ જવા માટે પ્રયાણ આવ્યું
Page #274
--------------------------------------------------------------------------
________________
: પર :
સિધમાં પ્રવેશતાં
પ
ગપાળા મુસાફરી કરનાર જૈન મુનિએ માટે સિ‘ધના પ્રવાસ ખરેખર ઘણા કઠિન છે. રેતીના રણમાંથી પસાર થવાનું, મુસલમાનેાની જ મેાટે ભાગે વસતિ, ત્યાંના હિંદુએ પણ માટે ભાગે માંસ-મચ્છી ખાનારા, પાણીની મુશ્કેલી, તામસિક પ્રકૃતિના લેાકા, અને સાપ વીંછીનેા પાર નહિ. આવા વાતાવરણવાળા પ્રદેશમાં પ્રવેશ એ કેટલુ` વિકટ કહેવાય એ વગર કહે સમજી શકાય એવી વાત છે.
આ મુસાફરીને આરંભ કરતાં પહેલાં જ એમાં રહેલાં ભયસ્થાને વિષે ઘણાએ નિર્દેશ કર્યાં હતા અને એક જણે તેા એટલે સુધી જણાવ્યું હતુ કે સિંધની ભૂમિ જ એવી છે કે તે ભૂમિમાં પગ મૂકતાં જ મુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે.’
આવી અનેક પ્રકારની વાતે મુનિરાન્તેને કાને અથડાઇ હતી પણ
Page #275
--------------------------------------------------------------------------
________________
સિંધમાં પ્રવેશતાં
૨૩૧
મન મજબૂત હોય તેને મુશ્કેલીઓ ડરાવી શકતી નથી. આત્માનું બળ બધી મુશ્કેલીઓમાંથી પોતાનો માર્ગ શોધી લે છે. શ્રદ્ધા જેવું જગતમાં કે બળ નથી.
સિંધના પ્રદેશમાં વિહાર કરવા માટે અનેક રસ્તાઓનું માર્ગદર્શન વિદ્યાવિજયજીએ મેળવ્યું હતું. ખાસ કરીને ગવર્નમેન્ટ સરવસેના ટ્રોંગનેમેટ્રીકલના સિંધ સુધીના નકશા એમણે મેળવી લીધા હતા. | ગુજરાતથી જનારાઓ માટે વીરમગામથી નગરપારકર થઈ ઈસ્લામકોટ, મીડી, જુદો, મીરપુરપાસ થઈને હૈદ્રાબાદ અને કરાચી જવાય છે.
કઠિયાવાડમાંથી મોરબી, માળીયાનું રણ, કચ્છ અને કચ્છમાંથી ખાવડાના રણમાં થઈને અથવા નખત્રાણા થઇને બદીના, ઠઠા થઈને કરાચી જવાય છે.
આ મુનિમંડળીને મારવાડમાંથી સિંધનો પ્રવાસ આદરવાનો હતો એટલે શિવગંજથી મારવાડના પ્રાંતને ઓળંગીને બાલોતરા આવી રેલ્વેના પાટાનો રસ્તો પકડવો એવો વિચાર એમણે રાખ્યો હતો અને તે જ પ્રમાણે એમણે પ્રસ્થાન આદર્યું હતું.
અજાણ્યા મુલકમાં પગપાળા વિહાર કરવો એ માટે ઘણાં ભયસ્થાને નડે છે. જો કે આ તો પાંચસો સાતસો માઈલનો જ વિહાર હતો, છતાં ગામોની, ભિક્ષાનાં ઘરની, પાની, રોકાવા માટે મકાનની વગેરે અગવડતા દૃષ્ટિ સમીપ દોડી આવતી હતી.
આ મુસાફરી માટે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના આસીસ્ટંટ પોલી ટીકલ સેક્રેટરી મેજર Gaisford સાહેબે એક પરિચય પત્ર લખી આપ્યો હતો જે માર્ગમાં ઘણે ઉપયોગી થઈ પડ્યો હતો.
Page #276
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
૨૩૨
ખ ડ ૮મો
તે જ રીતે જોધપુર . પણ ત્રણ સરક્યુલર કાઢી મુનિમંડળીનું કાર્ય ઘણું સરળ કરી આપ્યું હતું.
કરાચીના સંઘ તરફથી પણ પાંચ-દસ જણની ટુકડીઓ અવારનવાર આવાવ કરતી. કરાચી સંઘની વ્યવસ્થા બાજેતરાથી શરૂ થઈ હતી. નરભેરામ નેમચંદ અને જયશંકર પોપટલાલે બધી વ્યવસ્થામાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો.
શિવગંજથી જે જે ગામમાં થઈને મુનિરાજની મંડળીઓ મારવાડના પ્રદેશમાં વિહાર કર્યો છે તે બધાં જ ગામોમાં જેની વસતિ વિશેષ પ્રમાણમાં. ત્યાં મંદિર અને ઉપાશ્રયો પણ ખરા. લેકે બહુ શિક્ષિત નહિ હોવા છતાં શ્રદ્ધાળુ અને ભક્તિભાવવાળા.
આ દેશના લેકે પિસાદાર હોવા છતાં કંઈ જતા પણ દષ્ટિગોચર થાય છે. છેલ્લાં થોડાંક વર્ષોથી આ પ્રાંતમાં જુદી જુદી પાઠશાળાઓ, છાત્રાલયો વગેરેની સ્થાપના થયેલી છે.
આહાર અને જાલેરમાં પણ જૈનસંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે અને તે પ્રસિદ્ધ ઇતિહાસવેત્તા પંન્યાસજી કલ્યાણવિજયને આભારી છે.
આ પ્રાંતમાં કેટલાંક ઐતિહાસિક સ્થળે દર્શનીય છે. ઈતિહાસ અને પુરાતત્વના શેખીને માટે એ સ્થળ મુલાકાત લેવા જેવાં છે. એમાં જાલોરનો કિલ્લો ખાસ મુલાકાત લેવા જેવો ગણી શકાય. જાલેરનો કિલે એ ઇતિહાસ પ્રસિદ્ધ એક વખતનો “સુવર્ણગિરિ છે.
નાકોડા તીર્થ પણ એક સુંદર પ્રાચીન તીર્થ છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
સિંધમાં પ્રવેશતાં
૨૩૩
બાલોતરા સ્ટેશનથી છ માઈલને અંતરે એ આવેલું છે. ઊંટ અને બળદગાડાં દ્વારા ત્યાં જઈ શકાય છે.
ત્યાંથી સિવાણપદ્ધ વગેરે પ્રદેશનો મુનિમંડળીએ વિહાર કર્યો. સિવાણાગઢમાં શેઠ અમીચંદજી વગેરે ગૃહસ્થની ઉદારતા પણ સૌએ અનુભવી.
ત્યાંથી આ મંડળી અસાડ આવી. આ ગામમાં જોની સારી જેવી વસતિ હોવા છતાં ભિતા તે દુર રહી પણ ઉભા રહેવા માટે પશુ કોઈ સ્થાન આપવા તૈયાર ન હતું, સિવાણગઢથી આ મંડળી સાથે સવા સો ગૃહર આવ્યા હતા. કરાંચી સંઘ તરફથી પણ બે કાર્યકર્તાઓ હતા. મહામહેનતને પરિણામે આ મંડળીને થોડુંક સ્થાન મળી શકયું. અહીંના બધા જૈને તેરાપંથી હતા. તેમને એમના ગુરૂઓ તરફથી એ પાઠ શીખવવામાં આવ્યો હતો કે “તમારે અમારા સિવાય કંઈ પણ સાધુને માનવા નહિ, એમને સ્થાન આપવું નહિ કે ગેયરી પણ આપવી નહિ.” સાધુઓની વાત તો અલગ રહી, પણ જીવને બચાવવા માટે પણ કેશીષ ન કરવી. આ તેમને ઉપદેશ હેય છે.
આજે ધર્મના અનુયાયીઓના હૈયામાં ક્યા પ્રકારનાં વહેણ વહી રહ્યાં છે, તે આ દૃષ્ટાંત ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે. આજે જાણે જગતમાંથી માનવતા અદશ્ય ન થઈ રહી હોય !
આજે પોતાના જ ધર્મબંધુઓ માટે આવી તુચ્છ મનોદશાને પ્રચાર કરનાર ગુરૂઓ સમસ્ત માનવજાતનું કલ્યાણ તો શું કરે ? એ તે જ્ઞાની કવિ અખાએ કહ્યું છે તેમ:
ગુરૂ કયાં મેં ગોકુલનાથ, ધરડા બળદને ઘાલીનાથ.”
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ખંડ ૮ મા
જે ગુરૂ પેાતાનુ કલ્યાણ નથી કરી શકતા તે ગુરૂ પ્રજાવનને ઉત્કર્ષ તા કયાંથી સાધી શકે ?
ઉમ્મેદપુર છેાડયા પછી રેતીનાં રણનાં દન શરૂ થાય છે.
ત્યાંથી સૌ માલાણીના પરગણામાં આવી પહોંચ્યા હતા એને માટે એક હુડ્ડા જાણીતા છે.
" મુલક મારવાડ,
જહાં દેશ હૈ માલાણી; બહુ વસે મૂઢ, તહાં ઘણાં વસે બંધાણી. ’
જોધપુર રાજ્યનું આ માલાણી પરગણું બહુ માથુ કહેવાય છે આ પરગણામાં ૫૫૦ ગામા છે.
આ પ્રદેશના જૈનેનાં જીવન સંસ્કારહિન, શિક્ષાવિહિન અને જગલી જોવામાં આવે છે.
આ પ્રદેશના લાકા સંસ્કારવિહિન ડાવા છતાં શહેરી જીવનનાં કપટ એમને સ્પશી શકયાં નથી.
રસ્તે ચાલતાં જંગલમાં એક બકરાં યારનારને વિદ્યાવિજયજીએ
પૂછ્યું':
તમે માંસ ખાવ છે ??
એણે જવાબ આપ્યા: હા જી !
વિદ્યાવિજયજીએ એને ઉપદેશ આપ્યા. અને તે જ વખતે તે માણસને હૃદયપલટા થતાં એણે માંસાહારના ત્યાગ કર્યાં.
Page #279
--------------------------------------------------------------------------
________________
સિંધમાં પ્રવેશતાં
૨૩૫
જેમ જેમ વિદ્યાવિજયજી સિંધ તરફ આગળ વધતા ગયા તેમ તેમ એમને અવનવો અનુભવ થવા લાગે.
આખું જગત અનુભવની પાઠશાળા છે. એમાં માનવીને ડગલે ને પગલે ઘણું ઘણું શીખવાનું છે. આખા જીવનભર જે વિદ્યાર્થી દશા અનુભવે છે તે જગતની ઝીણામાં ઝીણી બાબતોને પોતાનો અભ્યાસ અને અનુભવ દ્વારા જાણી શકે છે-સમજી શકે છે બીજાને સમજાવી શકે છે. વિદ્યાવિજયજીનું પણ એમ જ છે. તેઓ મહાન વિદ્વાન હોવા છતાં સદાયે એક વિદ્યાર્થીની જીજ્ઞાસાથી જ પોતાનો અભ્યાસ કરે જાય છે.
વાયતુથી આખી મંડળી સંધારા જઈ રહી હતી. આ બાજુ રેતીના ડુંગરે એક પછી એક ઘણા આવે છે. આ ડુંગરની વચ્ચે થઈને પસાર થતાં છાતી ધડક્યા વિના રહેતી નથી. કોઈ આવીને કુહાડીને ઘા કરી બેસશે તો એવો વિચાર વિદ્યાવિજ્યજીના મનમાં ઉદભવ્યો ત્યાં તો એમણે એક બિહામણા માનવીને જોયો. એ એક મુસલમાન હતો. પગથી માથા સુધી એણે કાળો પોષાક પહેરેલ હતો. ખભે બંદૂક નાખેલી હતી એની સાથે એક સ્ત્રી હતી.
વેશ ઉપરથી જણાતું હતું કે તે એક સિંધી મુલલમાન છે. વિદ્યાવિજયજીની નજીક આવતાં એનું સ્વરૂપ નિહાળી એમને જરાક લેભ થયો. તેઓ પોતે અત્યારે એકલા હતા. એમને લાગ્યું કે આની સાથે કંઈક વાત કરૂં.
વિદ્યાવિજ્યજીએ પૂછયું: “તમે મુસલમાન છો?” તેણે કહ્યું: “હા.” તમે ગેસ્ત ખાવ છો ?”
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ખંડ ૮ મે
જવાબ મળ્યોઃ “હા.”
વિદ્યાવિજયજીએ એને પ્રશ્ન કર્યો “ કુરાને શરીફમાં માંસ ખાવું જાયજ માનવામાં આવ્યું છે?”
એ બોલ્યોઃ “ના”
કુરાને શરીફનું નામ સાંભળતાં તે ઘણે ખુશ થયેલ જણાય. તે તે પછી લગભગ અડધો કલાક સુધી તેણે મુનિરાજ સાથે વાત કરી અને તેણે તથા તેની સ્ત્રીએ ખુદાના કસમ ખાઈ માંસ-માછલીને ત્યાગ કર્યો.
માલાણ પરગણાનું મુખ્ય નગર બાડમેર છે. ત્યાં જેનોનાં ૪૦૦ જેટલાં ઘર એટલે આશરે પંદરસો માણસોની વસતિ છે.
' તે વખતે ત્યાંના હાકીમ મગરૂપચંદજી ભંડારીની સહાયતા સૌ મુનિમંડળે અનુભવી. તે ઉપરાંત ત્યાંના યતિ નેમિચંદજીની વિદ્વતાનો પણ ત્યાં પરિચય થયો. એમના પિતાના પુસ્તકાલયમાં હસ્તલિખિત પુસ્તકનો ભંડાર પણ સારે છે.
વિદ્યાવિજયછે અને એમની સાધુ મંડળીએ આ બધા પ્રદેશમાં વિહાર કરતાં મારવાડની હદ છેડી.
Page #281
--------------------------------------------------------------------------
________________
પ૩
સિંધની સફરે
જાલુજચેના, પરસેન્ટ વેરી ન્યૂછેર-અહીં સુધી રેતીના ધારા અને રેગીસ્તાન ચાલુ છે.
ન્યૂòારની વસતિમાં ગુજરાતની ઝાંખી થતાં વિદ્યાવિજયજીને આશ્ચર્ય થયું. સિ ંધના આવા રેતાળ પ્રદેશમાં-રેગીસ્તાનમાં ગુજરાતની ઝલક કયાંથી ? વાત એમ હતી કે અહિંથી દક્ષિણમાં નગરપારકર નજીકમાં થતુ. નગરપારકર તે એક વખત ગુજરાતનું ગામ ગણાતું. અત્યારે પણુ ત્યાં જૂના ગુજરાતી વસે છે.
ત્યાંથી વિહાર કરતાં ધારાનારા આવી પહોંચ્યા.
સિંધની સફરમાં આ સ્થળ સૌને યાદ રહી જાય એવુ‘ છે. સિંધમાં પ્રવેશ કર્યાં પછી ચારે બાજુ પાણીથી સભર ભરેલાં ખેતરા, સડકની બને
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ખંડ ૮ મા
બાજુ ઝાડા, ભેજ અને મચ્છર-ડાંસના પાર ન હતા. પરંતુ ધારેાનારાએ સૌને પાછાં રેતીનાં પહાડાનાં દર્શીન કરાવ્યાં. ત્યાં સૌને મુકામ ત્રણ દિવસ સુધી રહ્યો.
કરાચી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘની કારોબારી સિમતિના પ્રમુખ શેડ ટાલાલ ખેતશીની આગેવાની નીચે સભ્યા અને ખીજા શ્રાવકા મળીને ૨૫—૩૦ જણની મ`ડળી અહીં આવી હતી અને એકબીજાને પરિચય થયા હતા.
સ્થાનકવાસી સાધુ ઘાસીલાલજી નવ વ્હાણા સાથે હૈદ્રાબાદથી વિહાર કરી મારવાડ ભણી જતા હતા. તેમને અહીં ભેટા થયા. સિંધ જેવા માંસાહારી મુલકમાં બંને સંપ્રદાયના પંદરેક સાધુને મિલાપ થાય અને ધમ ની ચર્ચા થાય એ વાત તેનંધપાત્ર ગણાય. ઘાસીલાલ જ્યારે ત્યારે સ્મૃતિ પૂજાનું ખંડન કરતા. એક પુસ્તકમાં પણ તેમણે સ્મૃતિ પૂજક જૈતા ઉપર કટાક્ષ કરેલા. ચર્ચા પ્રસ ંગે આ પ્રસંગ નિકળી આવ્યેા.
વિદ્યાવિજયજીએ સચોટ શબ્દોમાં ઘાસીલાલજીને જવાબ આપ્યા અને જણાવ્યું કે અત્યારને સમય આવા વાદવિવાદા કે આક્ષેપ વિક્ષેપમાં પડવાના નથી. એ વસ્તુ એક ચિત્તે એ સાંભળી રહ્યા.
આ ચર્ચા લગભગ અઢી કલાક ચાલી હતી. ×
આ પ્રાંતમાં નહેરેશના પૂલેા એળંગવાની મુશ્કેલીને કપરા અનુભવ આ મુનિમંડળને થયા. પૂલ ઉપર કઠેરા કે પાટિયાં કાંઇ ન મળે, પૂલના પાટાની નીચે આડી નાખેલી સ્લીપરા ઉપર ચાલવાનું, જે લેાકેાને × જીખે!: મારી સિધયાત્રા:' પાન ૭૦~~~૧
Page #283
--------------------------------------------------------------------------
________________
સિંધની સફરે
૨૩૯
એના ઉપર ચાલવાનો અભ્યાસ ન હોય, તેમને માટે તો એ સાહસ જ ગણાય. અને એ પૂલ ઓળંગી માણસ જ્યારે જમીન ઉપર આવે ત્યારે એને એમ જ થાય કે જાણે નવો અવતાર લીધા.
મીરપુરખાસ એ સિંધનો એક જીલ્લો છે. જોધપુર લાઈનના કંટ્રોલર હરગોવિંદદાસની સાચી ગૃહસ્થાઈ અને સાધુભક્તિનો વિદ્યાવિજ્યજીને અહીં પરિચય થયો. તેવી જ બીજી એક સૌજન્યમૂર્તિ રામસ્વરૂપજી પંજાબીનો પણ પરિચય થયો. તે ઉપરાંત ટીકીટ કલેકટર જસવંતરાજજી અને પુરૂષોતમદાસની મંડળીએ પણ સારો સેવાભાવ દર્શાવ્યો હતો.
ત્યાંના મેંબર અને આર્ય સમાજના પ્રધાન, ગુરૂદન્નામલજી વૃધ્ધ હોવા છતાં એક યુવાનને શરમાવે તેવું કાર્ય કરતા માલમ પડ્યા. ત્યાં વિદ્યાવિજ્યજીનાં ત્રણ પ્રવચનો યોજાયાં હતાં.
Page #284
--------------------------------------------------------------------------
________________
૫૪
હાલા ને હૈદ્રાબાદ
આ સ્થાન સુધીમાં સમય ને ય ખ્યાલ ન હતા કે કરાચી
પહેાંચતાં સુધીમાં રેલની લાઈન સૌને છેાડવી પડશે. ધારાનારામાં કસ્તુરચંદજી પારેખ, મહેરચંદજી અને માકીદાસજીનુ' એક પ્રતિનિધિમ`ડળ હાલાથી આવી પહોંચ્યું. તેમણે હાલામાં પધારવા માટે વિદ્યાવિજયજીને વિનતિ કરી. હાલા એ સિ ંધનુ છ હજારની વસતિનું ગામ છે. લગભગ ૪૦૦-૫૦૦ વર્ષ અગાઉ જેસલમેર વગેરેથી આવી વસેલાં ૨૦–૨૫ જૈતાનાં ઘર અહીં છે. દેરાસર, ઉપાશ્રય, ધ શાળાની સગવડ સારી છે, એક જ મહેલ્લામાં બધા વસે છે. હાલાના જેતાની વિનતિને માન આપી શ્રી. વિદ્યાવિજયજી પેાતાની મંડળી સાથે હાલા ગયા.
અહીંના વિહાર દરમિયાન એક શૈકજનક ઘટના બની ગઈ.
Page #285
--------------------------------------------------------------------------
________________
હાલા ને હૈદ્રાબાદ
૨૪૧
હાલામાં સંસ્કૃત અને પ્રાકૃતના અસાધારણ વિદ્વાન, ઇતિહાસના ઉપાસક, સંશોધનના છજ્ઞાસુ, સારા વકતા અને લેખક એવા મુનિ હિંમાશુવિજય જેવા એક ત્રીસ વર્ષના જુવાન સાધુ બિમાર પડ્યા અને એમની એ બિમારી જીવલેણ નીવડી.
- વિદ્યાવિજ્યજીના એ શિષ્ય થાય. વિદ્યાવિજયજીને એમને માટે અપાર મમતા હતી. કારણ હતું એ નવજુવાનની વિદ્વતા. હિંમાશુવિજયની સારવાર પાછળ કરાચીના ડે. ન્યાલચંદ, તલકશીભાઈ, પી. ટીશાહ, ખુશાલચંદ, વ્રજલાલ, રવિચંદ વગેરેએ તેમ જ હાલા સંઘે ભારે જહેમત ઉઠાવી હતી પણ ભાવિ કે મિથ્યા કરી શકતું નથી.
હાલાની ભૂમિ બત્રીસલક્ષણા સાધુને આમા જાણે ન માંગી રહી હોય જાણે એના આગમનની રાહ ન જોઈ રહી હોય જાણે એના અવસાન માટે જ સૌ મુનિમંડળને હાલાને વિહાર ન નિર્માણ થયો છે-એવી ઘટના-દુઃખદ ઘટના-હૈયું વલોવે એવી ઘટના બની ગઈ
વિદ્યાવિયજીનાં પગલાં જ્યાં જ્યાં પડે ત્યાં ત્યાં વાતાવરણમાં અજબ ચેતન આવતું.
હાલામાં પણ ત્યાંના જૈનસંઘે ઉઘાપન, અઢાઈ મહોત્સવ, વરઘોડો વગેરે ધાર્મિક ક્રિયાઓ ઉત્સાહથી આદરી. સૌ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું. સિંધ જેવી માંસાહારી પ્રજાની વચમાં ભગવાન મહાવીરની જયંતી હિંદુ અને મુસ્લીમેના સંપૂર્ણ સહકારથી ઉજવવામાં આવી.
વધારેમાં મહાવીર સ્વામીની જયંતીને દિવસે કઈ પણ મુસલમાન હિંસા ન કરે એ જાતનો પ્રબંધ પણ મુસ્લીમ પીરે તરફથી કરવામાં આવ્યો હતો.
મુ.૧૬
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૪ર
ખંડ ૮મો
ગૌશાળાના મેદાનમાં આ ભવ્ય પ્રસંગ ઉજવાયો હતો. જૈનોના તીર્થકરની યંતી પ્રસંગે મુસ્લીમો અને હિંદુઓ અગ્રગણ્ય ભાગ લે અને એ ધર્મના મુનિરાજને પ્રવચન દ્વારા મહાવીરના અહિંસાના સંદેશને હિંસા કરનારી પ્રજા સાંભળે એ આશ્ચર્યજનક ઘટના હતી.
અને એ અપૂર્વ પ્રસંગ ત્યાંથી આખા મુનિમંડળે વિહાર કરતાં તા. ૧૨ મી મેં ૧૯૩૭ના રોજ હૈદ્રાબાદ શહેરમાં પ્રવેશ કર્યો.
અહીં વિદ્યાવિજયજીને હૈદ્રાબાદની નહિ સિંધની નહિ બલકે આખા હિંદની એક વિરલ વિભૂતિ સૌમ્યમૂર્તિ સાધુ વાસવાણીને પરિચય થયો.
હૈદ્રાબાદમાં દીવાન લાલચંદ એડવાણીનું સંસ્કારી કુટુંબ પણ વિદ્યાવિયજીના સમાગમમાં આવતાં એમનું ભક્ત બન્યું.
આ કુટુંબની ભક્તિભાવવાળી કુમારિકા બ્લેન પાર્વતી સી. એડવાની સંસ્કૃત સાથે ગ્રેજ્યુએટ થઈ હોઈ જેને આપણે વિદુષી કહી શકીએ એવી એક આર્ય સન્નારી છે.
હૈદ્રાબાદના નિવાસ દરમિયાન બહેને પાર્વતી અને એમના આખા કુટુંબે વિદ્યાવિજયજીની સારી સેવા કરી હતી. કરાચીમાં પણ વખત વખત એ વ્યાખ્યાન સાંભળવા આવતાં હતાં. વિદ્યાવિજયજીના પરિચયમાં આવતી બેડેન પાર્વતીએ માંસાહાર ત્યાજ્ય કર્યો છે. મુનિરાજના પાંચ ગ્રંથોનો આ વિદુષી ઓંને સિંધીમાં અનુવાદ કર્યો છે અને એ અનુવાદ પ્રસિદ્ધિને પ્રકાશ પણ જોઈ શકે છે.
વિદ્યાવિજયજીના ગુરૂદેવ સ્વ. વિજયધર્મસૂરિ મહારાજની જયંતીઓ
Page #287
--------------------------------------------------------------------------
________________
* *
*
*
*
*
*
હાલા ને હૈદ્રાબાદ
૪૩
પ્રસંગે આ ડેને અંગ્રેજીમાં વ્યાખ્યા આપીને વખતેવખત પિતાની વિદ્ધતા, શ્રધ્ધા, વકતૃત્વકળા આદિને સારો પરિચય કરાવ્યો હતો.
વિદ્યાવિજયજી ખૂબ બિમાર પડ્યા હતા. તે પ્રસંગે પણ આ બ્લેને તથા તેમના આખા કુટુંબે એમની સારી સેવા સુશ્રુષા કરી હતી.
પાર્વતીઓંને સિંધી ભાષામાં વિજયજીધર્મસૂરિ મહારાજનું જીવનચરિત્ર પણ આલેખ્યું છે તે ઉપરાંત ભગવાન મહાવીર સ્વામીનું “લોર્ડ મહાવીર’ એ નામનું ટૂંકું ચરિત્ર પણ લખ્યું છે. - આ ડ્રેને અને એમના આખા કુટુંબની પ્રેરણાથી હૈદ્રાબાદ અને કરાચીમાં અનેક સિંધી કુટુંબોએ પ્રસંગોપાત ઉપદેશ સાંભળી માંસ મચ્છીનો ત્યાગ કર્યો હતો.
એ ઉપરાંત હૈદ્રાબાદમાં મુખી હિંગમ, પૂતળીબાઈ વગેરે તથા કરાચીમાં ગેવિંદ મીરચંદાની, દીવાન જીવતરામ, દીવાન ઝમટમલજી છે. ગિડવાની વગેરેના કુટુંબોની સેવા ઉલ્લેખનીય છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
: પપ :
કરાચીને કિનારે
- કાબાદથી કરાચી સુધીનો વિહાર મારવાડના રણથી પણ છે વધારે મુશ્કેલીભર્યો હતો.
જંગશાહીમાં આવતાં કરાચીના એક ગુજરાતી ગૃહસ્થ જેઠાલાલનું ત્યાં એક કારખાનું છે. રેવાશંકર જૈન તેના વ્યવસ્થાપકપદે હોઈ આ બંને સઘૂહની વિવેકશીલતા અને જીજ્ઞાસાવૃત્તિને વિદ્યાવિજયજીને સારે પરિચય થયો. તેમણે બધા મુનિમંડળને ચાર દિવસ રોકી સારે ભક્તિભાવ દર્શાવ્યો હતે.
કરાચીથી આવેલા સેવાભાવી યુવાનોમાં અજરામર દેસી નામને એક જુવાન હતા.
Page #289
--------------------------------------------------------------------------
________________
કરાચીને કિનારે
૨૫
આખી મંડળી જંગલમાં બેઠી હતી. વાતાવરણ શાંત હતું ત્યાં અજરામરે મીઠી હલકે ગીત છેડયું:
“કોઠારી નિંદર તારી ઉડાડ,
મારે જાવું છે પેલે પાર. કોઠારી આ ગીત સાંભળતાં જ આખા મુનિમંડળનો થાક ઊતરી ગયો.
કવિતા માનવજીવનમાં સંજીવની છાંટે છે. જીવનના મર્મભાવને જાગૃત કરે છે. હૈયાને આનંદ આપે છે. વાતાવરણને અજબ રંગે રંગી દે છે એ વાતની સૌને પ્રતીતિ થઈ.
જોગશાહી મુકામે કરાચીથી આવેલા કેટલાક ભાઈઓએ જણાવ્યું કે મલીર પહોંચશો, ત્યારે કરાચીથી બે ચાર હજાર માણસો ત્યાં ઉતરી આવશે અને આવે તો કરાચી સંઘે એમનું આતિથ્ય કરવું પડે!
આ સાંભળતાં વિદ્યાવિજયજીને કરાચી સંઘને ભોગવવી પડનાર મુશ્કેલીનો ખ્યાલ આવી ગયું. તેમણે સંઘના મંત્રી ઉપર એક કાગળ લખી જણાવ્યું :
મારી જાણમાં આવ્યું છે કે મલીરમાં કરાચીથી મોટી સંખ્યામાં ભાઈ બહેને દર્શનાર્થે આવશે. પરંતુ તેમ થાય તે ઘણો મોટો વ્યય કરાચીના સંઘને થઈ જાય. કરાચીના ભાઈબહેનો આવો ખર્ચ ન કરે તે જ સારું છે.'
આ પ્રમાણે સૂચના મોકલ્યા છતાં કરાચીનાં ભકિતભાવ દર્શક ભાઈબહેને હજારોની સંખ્યામાં મલીર આવી પહોંચ્યા. ત્યારે હૈયામાં
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ખંડ ૮ મા
ભકિત જાગૃત થાય છે ને એનાં પૂર ચડે છે ત્યારે અજબ ભરતી આવે છે. અહી` પણ જાણે મનાવમહેરામણુ છલકાવા લાગ્યું.
મીરમાં, સિંધસેવક ' પત્રના અધિપતિ ભૂધર ભટ્ટ તેમજ ભાઇ રવજીગણાત્રાએ સર્વ પ્રથમ આખા મુનિમંડળના ભાવભીને સત્કાર
કર્યાં.
6
મલીરના મેળામાં વિદ્યાવિજયજીએ મેાધક પ્રવચન આપ્યુ હતું અને એ દ્વારા જણાવ્યું હતું:
“ અમે કેવળ જૈતાને ઉપદેશ આપવા તથા બની શકે તેટલે અશે ભગવાન મહાવીરને અહિંસાના સંદેશ સિંધને ગામડે ગામડે પહોંચાડવા આવ્યા છીએ.
વ્યાખ્યાન સાંભળ્યા પછી તેને તમારા વનમાં ઉતારા હિ ત્યાં સુધી કઈ લાભ થવાને નથી.
,,
Page #291
--------------------------------------------------------------------------
________________
: ૫૬ :
પ્રવેશ પ્રસંગે
૧૦ મી જુન ૧૯૪૭ના રોજ વિદ્યાવિજયજી અને એમની (ા. મંડળીએ ગુજરાતનગરથી સદરમાં જવા પ્રયાણ કર્યું.
સદરમાં રહેતા જૈન ભાઈઓનો ઉત્સાહ માતો ન હતો. આજ એમને આંગણે આનંદેત્સવ હતો. શ્રધ્ધાળુ ભાઈ વ્હેનોનાં ટોળે ટોળાં ઉમટવા લાગ્યા. ધર્મના ભેદભાવ વિના બધી કેમેએ વિદ્યાવિજયજી અને એમની મંડળનું ભાવભીનું સ્વાગત કર્યું.
આજ કરાચીને આંગણે સાધુતાનો ઉત્સવ હતો. ધર્મધુરંધર મુનિરાજના આગમનને ઉત્સવ હતે. ધર્મભાવનાને જાણે કરાચીને આંગણે જુવાળ આવ્યો હતે.
વર્તમાનપત્રોએ એની અપાર પ્રસિધ્ધિ કરી અને એમ કરી કરાચીમાં આવેલા સાધુઅતિથિઓને સાચા હૃદયથી સત્કાર્યા-સામાન્યા
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ખંડ ૮ મે
હતા. પોતાની સજનતાનો એ રીતે એમને સૌને કરાંચીની જનતાએ પરિચય કરાવ્યો હતો.
કરાચીના “હિતેચ્છુ ” પત્રે આ પ્રસંગે કરેલી નોંધ ઉચિત હેઈ તે આ મુજબ છેઃ
જૈનોના સ્વ. મહાન સુરિસમ્રાટ શ્રી. વિધર્મસૂરિશ્વરજી મહારાજના દિલમાં સિંધ પ્રદેશમાં અહિંસાના પ્રચારાર્થે આવવાની એક પ્રથમ ભાવના હતી, પણ તેઓશ્રીના સ્વર્ગવાસથી સિંધની ભૂમિ આ મહાન વિભૂતિનાં દર્શનવિહોણી રહી ગઈ. મુનિ મહારાજ શ્રી વિજયધર્મ સુરિશ્વરજીને આજે કોણ નથી પિછાણતું ? તેઓશ્રી બાબત જાહેરસભામાં બોલતાં ઈદરના એક વિદ્વાન ૉકટરે જણાવ્યું હતું કે “આચાર્ય વિજય ધર્મસૂરિને નહિ જાણતા હોય એવા કેટલાક શિક્ષિતો હિંદમાં હશે, પણ જર્મનીમાં દરેક ગામ અને મહોલ્લામાં આચાર્યનું નામ પ્રખ્યાત છે. ખુદ મેં પોતે આચાર્યશ્રીનું નામ પહેલવહેલું જર્મનીમાં સાંભળ્યું હતું.
આવા વિશ્વવિખ્યાત આચાર્યશ્રીના વિદ્વાન શિષ્ય મુનિ મહારાજ શ્રી. વિદ્યાવિજયજી અને મુનિમહારાજ શ્રી. જયંતવિજયજી અને બીજા ત્રણમુનિરાજે શિવગંજ (મારવાડ) થી લગભગ ૫૦૦ માઈલ પગે ચાલીને ભૂખ અને તરસની પરવા કર્યા વિના મારવાડ અને સિંધના ભયંકર જંગલ અને વેરાન રેતીનાં રણે વટાવીને, મારવાડની કડકડતી ઠંડી અને સિંધની આગ વરસાવતી સખત ગરમી સહન કરતાં કરતાં સિંધ દેશના પાટનગર કરાચી ખાતે તેઓશ્રીનાં પુનિત પગલાં થયાં છે, એ સિંધના લેનાં અહોભાગ્ય ગણાય. આ મહાન ત્યાગીઓને કરાચીને આંગણે અમે દિલેજાન આવકાર આપીએ છીએ.”
Page #293
--------------------------------------------------------------------------
________________
પ્રવેશ પ્રસંગે
ર૪૯
તે ઉપરાંત કરાંચીના “સિંધસેવક પત્રે પણ એમનું ભાવભીનું સ્વાગત કરતાં પિતાના પત્રમાં લખ્યું હતું:
આવા એક તત્વજ્ઞાની મહાપુરૂષ મુનિ શ્રી. વિદ્યાવિજયજી મહારાજ કરાચીના પાદરે આવી પહોંચ્યા છે. સિંધમાંના માનવસમાજના દુખદર્દોની આગને તત્વની સમજથી શાંત કરવામાં ફિલસુફે વિચરે છે દુઃખી સમાજને શાંતિ આપવા અને દુ:ખનો નાશ કરવાનો ઉપાય બતાવવા તત્વજ્ઞાન માટે જનતાનો શબ્દ હોય તો તે ધર્મ છે. ધર્મ એટલે વાડ કે પંથ નથી. ધર્મ એટલે તથ્થાતથ્યની સમજ, વિવેકાવિવેકનું જ્ઞાન, કર્તવ્યઅકર્તવ્યની ઓળખ, અને જુદા જુદા ધાર્મિક પંથેના મૂળતતપાસતાં તે બધાનો સાર આજ માલમ પડશે.
ગાંધીજી જ્યારે કરાચી પધારે છે ત્યારે જો કે તેમની પ્રવૃત્તિની વ્યવસ્થા કે ગ્રેસ તરફથી થાય છે, છતાં તેમનો ઉપદેશ સાર્વત્રિક હોય છે. તેજ પ્રમાણે મુનિશ્રી વિદ્યાવિજયજીની પ્રવૃત્તિઓની વ્યવસ્થા શ્રી જૈન સંઘ તરફથી થશે, પણ તેઓ જનસમાજને ઉપયોગી એવો બોધ પ્રસારવા અહીં પધારે છે. ગાંધીજીનો બોધપાઠ અહિંસા, દયા, વિવેક, સુવિચાર વગેરે સર્વ તો પર મુનિશ્રી ઉપયોગી બોધ આપી શકવા સમર્થ છે. તે સાથે તેઓ રાષ્ટ્રના પણ પ્રખર પ્રચારક છે. એવા તત્વજ્ઞાનીનું કરાચીને આંગણે સ્વાગત કરતાં અમને હર્ષ થાય છે !
કરાચીમાં પ્રવેશ કરતાં સર્વ પ્રથમ પ્રવચન આપતાં મુનિરાજ શ્રી. વિદ્યાવિજ્યજીએ જણાવ્યું હતું
અમારા પૂ. ગુરૂદેવ વિધર્મસુરિ મહારાજ વીસ પચીસ વર્ષ પહેલાં સિંધમાં આવવાની ભાવના રાખતા હતા. તેઓ સિંધને પિતાના
Page #294
--------------------------------------------------------------------------
________________
२५०
ખંડ ૮ મો
ચરણેથી પવિત્ર કરે તે પહેલાં તેમણે આ મનુષ્ય દેહને ત્યાગ કર્યો છે. આજે તેઓ મોજુદ હેત અને સિંધના પ્રવેશ વખતે તેઓશ્રીનું તમે આવું સન્માન કર્યું હોત જો તે ઘણું જ વાજબી લેખાત અને હું માનું છું કે તેઓના ચરણ સ્પર્શથી સિંધ પવિત્ર બની જાત.
તેમની સેવામાં પાછળ પાછળ ચાલતાં અમને જે હર્ષ થાત, તે હર્ષ આજે નથી. આ વાતનું મને દુઃખ છે, અને બીજું સિંધમાં મારી સાથે સેવા કરવાનાં સ્વપ્ન સેવી રહેલે મારે વ્યવહાર દષ્ટિએ શિષ્ય અને સાથી, પ્રખર લેખક, વક્તા અને શોધક શ્રી. હિમાંશુવિજયજી અકાળે હાલામાં સ્વર્ગવાસ થતાં તે મારી સાથે નથી, તેનું પણ દુઃખ છે. તે કલકત્તા યુનીવર્સિટીના ન્યાય વ્યાકરણ સાહિત્યનો ડિગ્રીધારી સાધુ હતે. એના અવસાનથી અમારી પ્રવૃત્તિમાં એની ખોટ વખતેવખત જણાયા વગર નહિ રહે.
Page #295
--------------------------------------------------------------------------
________________
સીજનોને સંપક
કરાચીમાં કેટલીક ગણનાપાત્ર વિશિષ્ટ વ્યક્તિઓને વિદ્યાવિજયને પરિચય થયો. તેઓમાંની મુખ્ય વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે છે: પારસીઓના વડા ધર્મગુરૂ દસ્તુર ડ. માણેકજી ના વાલા, પીએચ. ડી. મહાન વિદ્વાન હાઈ પોતાના ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી છે. પિતાના ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ એ બહોળું જ્ઞાન ધરાવે છે. તેમના ગ્રંથે યુરેપ અમેરિકા આદરપૂર્વક પ્રસિદ્ધ કરે છે,
એવી જ બીજી એક અગ્રગણ્ય પારસી વ્યતિ જમશેદ મહેતાને ગણી શકાય. શાંત પ્રકૃતિની એ ગંભીર વ્યકિત કરાંચીના ગૌરવ સમી છે. એમાં આપણને કરાંચીની સાચી નાગરિકતાનાં દર્શન થઈ શકે છે.
પ્રજાનાં જીવનમાં ઓતપ્રોત થયેલા આ મહાનુભાવ જાણે જનસેવા માટે જ ન જમ્યા છે. સમાજના બધાં દુઃખીયાને જાણે એ વિસામો.
Page #296
--------------------------------------------------------------------------
________________
૫ર
ખંડ ૮ મે
તે ઉપરાંત હીરાલાલ ગણાત્રા જેવા નિસ્વાર્થ કરાંચીના સેવકની સેવાઓ પણ ન ભૂલાય એવી છે. આજે અનેક ગરીબ કુટુંબ એમને આશીર્વાદ આપી રહ્યાં છે.
કબીરપંથના આચાર્ય સ્વામી બાલકૃષ્ણદાસજીને પણ અહીં વિદ્યાવિજયજીને પરિચય થવા પામ્યો હતો આ વિદ્વાન આચાર્ય સાત્વિક કૃત્તિના, ધર્મચર્ચા અને જ્ઞાનધ્યાનમાં પોતાનો સમય વિતાવતા હોઈ બીજા સાધુઓને દષ્ટાંત રૂપ છે.
તા ૨૪ મી ઓકટોબર ૧૯૭૭ નો દિવસ હતો. ત્રણ ત્રણ સ્થળે પ્રવચનો કરી થાકી રાતે દશ વાગે વિદ્યાવિજયજી સુવાની કરી રહ્યા હતા એટલામાં એક જાણે સંદેશો આવ્યોઃ “એક પારસી ગૃહસ્થ આપની પાસે સમય માગે છે. તેમનો ટેલિફેન છે.”
અને એમણે એમને બીજા દિવસે ચાર વાગે મળવા જણાવ્યું
બીજા દિવસે બબર ચારના ટકે એક પારસી ગૃહસ્થ વિદ્યાવિજયજી પાસે આવી પહોંચ્યા. જરાક બેઠા ન બેઠા ત્યાં તે એમના નયનમાંથી આંસુ ટપટપ ટપકવા લાગ્યાં.
- વિદ્યાવિજયજીએ એમનો હાથ પકડીને બેસાડ્યા. એના વાંસા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું
ભાઈ ! શાંત થાવ-ચિંતા કરશો નહિ. તમારા મનની વ્યથા નિખાલસપણે મને જણાવો. ગુરૂદેવ સૌ સારાં વાનાં કરશે.”
થોડીક વારે હૈયાને ભાર હળવો કરતાં એમણે જણાવ્યું:
“કાલે એક અદના શ્રોતા તરીકે તમારું પ્રવચન સાંભળ્યું આપના ઉપદેશની અસર મારા ઉપર ભારે થઈ છે.”
Page #297
--------------------------------------------------------------------------
________________
અદલ નસવાનજી ખાસ
Page #298
--------------------------------------------------------------------------
Page #299
--------------------------------------------------------------------------
________________
સજજનેને સંપર્ક
૨૫૩
એટલું કહી પોતાના દાદાના સમયથી અત્યારનાં જીવન સુધીની કહાણી એમણે મુનિ મહારાજ વિદ્યાવિજયજીને કહી સંભળાવી. એકબાજુથી એ પારસી ગૃહસ્થ પિતાની જીવનકહાણ રજૂ કરતા હતા અને બીજી બાજુએ મુનિરાજના હૈયામાં અનેક પ્રકારનું મંથન ચાલતું હતું. તેઓ તો વિચારના મહેરામણમાં જ જાણે ડૂબી ગયા હતા.
“આ એક પારસી ગૃહસ્થ અને હું એક જૈન સાધુ ! મારે તેમનો પરિચય નહિ. તેઓ મને શું કહી રહ્યા છે? આ બધી યે હકીક્ત કહેવાને તેમણે મને પાત્ર સમજી લીધે છે? એક છોકરો પોતાના પિતાની આગળ ન કહી શકે, એક શિષ્ય પોતાના ગુરૂને પણ કહેતાં સંકોચાય, જ્યારે એક પારસી ગૃહસ્થ ગંભીરતાપૂર્વક જે જે બાબતો કહી રહ્યા હતા તેમાં નહોતા સંકેચ કે નહોતો ભય. હૃદયની ચેખી નિખાલસતા દેખાતી હતી.”
લગભગ એક કલાક તેમણે પિતાની જીવનકહાણી સંભળાવી અને અંતે કહ્યું
“મહારાજ ! ઈન્સાન જ્યાં સુધી યોગ્ય પુરૂષની આગળ પિતાના દિલની સાફ વાત કરતો નથી, ત્યાં સુધી ગમે તેવા અમૃતમય ઉપદેશનું એક બિંદુ પણ એના હૃદયમાં ટકતું નથી અને એ જ કારણ છે કે આજે આટલા આટલા ધર્મગુરૂઓ ઉપદેશ આપે છે, પરંતુ પાપોથી મલીન કપટથી ભરેલા, નાપાક હૃદયમાં એની કંઈ જ અસર થતી નથી.’
- વિદ્યાવિજયજીને આશ્ચર્ય થયું. આટઆટલી નિખાલસતાથી કઈ પિતાને એની જીવનકથા સંભળાવે એ એમને માટે આ પહેલે જ પ્રસંગ હતો. એમને એમના હિંદભરના પ્રવાસોમાં આ એક જ માનવી એવો મળ્યો હતો અને તે આ પારસી ગૃહસ્થ. અને વિદ્યાવિજયજીના શિષ્ય બનેલા એ ગૃહસ્થનું નામ : એદલ નસરવાનજી ખરા.
Page #300
--------------------------------------------------------------------------
________________
૫૪
ખંડ ૮ મો
વિદ્યાવિયજીને મન કરાચીના એ ગૃહસ્થ માટે અપૂર્વ માન છે. પારસી હોવા છતાં દસ વર્ષથી એમને જીવનપલટો થઈ ગયે છે. એમના આખા કુટુંબે વિદ્યાવિજયજીના ઉપદેશથી માંસાહાર તજી દીધા છે. શ્રી. ખરાસ તથા તેમનાં પત્ની પીલુન્હન પણ મુનિરાજના સમાગમ પછી આદર્શજીવન જીવી રહ્યા છે.
એમ. બી. દલાલ ગામના ગૃહસ્થને કરાંચીને પ્રત્યેક શિક્ષાપ્રેમી ભાઈ ઓળખે છે. કરાચીની કેળવણમાં એણે ઊડે રસ લીધો હતો. અને સારી સેવા બજાવી હતી. આ ગૃહસ્થ સ્વર્ગવાસ પામ્યા હોવા છતાં એમની સજ્જનતાની છાપ મુનિરાજ હજુ વિસારી શક્યા નથી.
એ ઉપરાંત કરાચીના સાધુ ભકત સિંધી ગૃહસ્થ શેક લોકામલજી ચેલારામ, ગંભીર વિચારક અને સાધુઓના ભક્ત શ્રી. દુર્ગવાસ એડવાની, સરસ્વતી અને લક્ષમી બંનેની કૃપા પામેલા કરાચીના વયોવૃધ્ધ લેખક શ્રી. ડુંગરસી ધરમસી સંપટ, અસાધારણ જ્ઞાન ધરાવનાર વિદ્વાન પં. ધર્મદેવ, ઉદાર વિચારના અનેક ગ્રંથો લખનાર શ્રી. જમીયતરામ આચાર્ય, હજારોની સખાવત કરનાર શેઠ મનુભાઈ જોશી, શેઠ છોટાલાલ ખેતશી, મળતાવડા સ્વભાવના મુસ્લીમ બીરાદર હાતીમ અલવી, શેઠ હરિદાસ લાલજી, કેંગ્રેસ સમિતિના મંત્રી ડો ત્રિપાઠી, શિક્ષાપ્રેમી શ્રી લાગુ સાહેબ, મી. પેતન વાણિયા. જાણીતા પારસી લેખક નરીમાન ગાળવાળા, “પારસી સંસાર” પત્રના તંત્રી ફિરોજશાહ દસ્તુર સાહેબ, સિંધ સેવકના અધિપતિ ભશંકર ભદ, હિતેચ્છુના અધિપતિ હરિલાલ ઠાકર, શારદા મંદિરના પ્રાણસમા ભાઈ મનસુખલાલ જોબનપુત્રા, ફીજીકલ કલચર તરીકે જાણીતા ભાઈ ભૂપતરાય દવે, ટેનીસ ચેમ્પીયન તરીકે પ્રસિદ્ધ થયેલા મેહરૂ વ્હેન દુબસ, આર્યસમાજન
Page #301
--------------------------------------------------------------------------
________________
સજજનેને સંપર્ક
૨૫૫
જાણીતા ગૃહસ્થ ૫. લેકનાથ, ગુપ્તદાનેશ્વરી તરીકે જાણીતા થયેલા શેઠ ભગવાનદાસ રણછોડદાસ, જૈનસંઘના પ્રસિદ્ધ વકતા ને વિદ્વાન પં. ખુશાલભાઈ વગેરે અનેક મહાનુભાવોની મહાનુભાવિના કરાંચી ખાતેના ચતુર્માસ દરમિયાન મુનિરાજ વિદ્યાવિજયજી અને એમની મંડળીએ અનુભવી હતી. આ સૌ ગૃહસ્થાએ સાધુમંડળની સારી સેવા બજાવી હતી.
Page #302
--------------------------------------------------------------------------
________________
:૫૮: સમસ્ત જેનોનો ભકિતભાવ
I તાના કરાચીના વિહાર દરમિયાન મુનિરાજ વિદ્યા
વિજયજીની નજરે ત્યાંના સમસ્ત જૈન સમાજની એક ખોટ ખાસ વખતેવખત આવતી રહી હતી અને તે કોઈ પ્રભાવશાળી નેતાની. મંદિરવાસી અને સ્થાનકવાસી બંને પ્રેમમાં એ કેઈ બુઝર્ગ પ્રભાવશાળી નેતા એમના જોવામાં ન આવ્યો કે જે કઈ આંટીઘૂંટીને પ્રશ્ન ઊભો થતાં એનું સમાધાન કરે. કઈ ધાર્મિક કે સામાજિક કાર્યમાં મતભેદ પડતાં એનો ઉકેલ કાઢે. - કરાચીની સાડાત્રણ હજાર જેની વસતિમાં આંગળીને વેઢે ગણી શકાય એટલા જૈન પણ કરાચીના જાહેર જીવનમાં આગળ પડત ભાગ લેતા હેય એમ જણાયું નહિ.
Page #303
--------------------------------------------------------------------------
________________
સમસ્ત જૈનેને ભક્તિભાવ
૨પ૭
કેગ્રેસની પ્રવૃત્તિઓમાં પણ એક પ્લેન માત્ર સારે રસ લેતાં હતાં અને તે શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની માણેકબહેન. પિતે વાવ હેવા છતાં કાર્ય કરવામાં જુવાનોને પણ શરમાવતા હતાં. એમને થોડા વખત પહેલાં સ્વર્ગવાસ થયો છે.
કરાંચીના બંને જનસંપ્રદાયના નિકટના સંપર્કમાં વિદ્યાવિજયજી આવતાં એમણે જનધર્મના સિદ્ધાંતો એમને સમજાવવાની ને તેને જીવનમાં ઉતારવાની સંભાવના પ્રકટાવી હતી.
ત્યાંના આગેવાન જૈન મહાનુભપકી શેઠ છોટાલાલ ખેતશી, શેઠ જયંતીલાલ રવજી ઝવેરચંદ, શેઠ મેહનલાલ કાલિદાસ માલિયાવાળા શેઠ ખીમચંદ જે પાનાચંદ શેઠ ભગવાનદાસ રણછોડદાસ, શેઠ શિવલાલભાઈ ભાઈચંદ, શેઠ માણેકચંદ નાનજી ગાંધી, શેઠ શંભુલાલભાઈ, શેઠ વેલજીભાઈ, શેઠ વેલજી પૂજા, શેઠ મોહનલાલ વાઘજી, શેઠ વાઘજી ગુલાબચંદ શેઠ મોહનલાલ શાપુરવાળા, શેક શાંતિલાલ છોટાલાલની કુ. વાળા મૂળજીભાઈ, શેઠ ભાઈચંદ ભાણજી, શેઠ મગનલાલ ધરમશી, મણિલાલ લહેરાભાઈ, ખીમચંદ માણેકચંદ, ગાંગજીભાઈ તેજપાળ, ચુનીલાલ ભૂલાભાઈ, સેમચંદ નેણશી, ભીમચંદ રા, ર્ડો. ન્યાલચંદ રામજી દેસી વગેરે કેટલાક જૈન સમાજના આગેવાનો વ્યાપારી આલમમાં પ્રસિધ્ધ હતા. આ સર્વજન મુનિરાજના સંપર્કમાં આવ્યા હતા એટલું જ નહિ પણ એમણે એમના પ્રવચનો દ્વારા સબોધ મેળવી સંતોષ માન્યો હતો. આ બધા ગૃહસ્થાએ યથાશક્તિ તન મન ધનથી આખાયે મુનિમંડળની સેવા કરવા બનતા પ્રયત્ન કર્યો હતો. તે
તે પ્રમાણે કરાંચીના કેટલાક જૈન સેવાભાવી યુવકેએ પણ ઉત્સાહથી ગુરૂભક્તિ દર્શાવી હતી. તેઓમાં ફૂલચંદ વર્ધમાન, મણિલાલ કાલિદાસ
મુ. ૧૭
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૫૮
ખંડ ૮ મે
ચુનીલાલ ચતુર્ભ જ, માવજીભાઈ, તલકશી દવાવાળા, ભાગચંદ ખેતશી, વીકમચંદ તુલસીદાસ, ભાઈલાલ, પ્રાણજીવન, મહાવીર વિદ્યાલયના પ્રિન્સિપાલ મોતીચંદ માસ્તર, નરભેરામ નેમચંદ, ન્યાલચંદ કુવાડિયા, જયશંકર પોપટલાલ, મણિલાલ ગુલાબચંદ, મણિલાલ વાઘજી, મણિલાલ બાવીસી, ઠાકરશી કેકારી, પાનાચંદ ટેળિયા, ખેતશી શાહ, ચતુર્ભુજ વેલશી, સુરચંદ ખુશાલચંદ, વાડીલાલ છગનલાલ, ફૂલચંદ દલાલ, પારસી સંસારવાળા ઠાકરશીભાઈ ખેંગારભાઈ, માસ્તર મઘાલાલ જગજીવનદાસ કેકારી, હંસરાજ તેજપાલ વગેરેએ પોતાના હૃદયથી –તન અને મનથી સારી સેવા બજાવી હતી.
કરાંચીની પ્લેનમાં સમજુબહેન છોટાલાલ ખેતશી તેમજ માણેક બહેન લાલચંદ પાનાચંદ જેવી કેટલીક બહેનો સ્ત્રી સમાજના સુધારા માટે સાર્વજનિક પ્રવૃત્તિ સારી કરતાં હતાં. છતાં વિદ્યાવિજયજીના પિતાના ત્યાંના નિવાસ દરમિયાન એમ લાગ્યું કે જૈન બહેનોના સુધાર માટે જો કઈ ખાસ મંડળ હેય તે ઘણું સારું. . કરાંચીની જૈન ડેનોની સાદાઈ વિષે વિદ્યાવિજ્યજી જણાવે
' જ કરાચીમાં સિંધી અને પારસી કોમની કાફી વસતિ છે. તે કોમની ડેનમાં ફેશન ઘણું જ આગળ વધી છે. આવા શહેરમાં ને આવી વસતિની વચમાં રહેવા છતાં અમારી જૈન પ્લેનમાં એ ફેશનની અસર થવા પામી નથી, કદાચ કંઈ અસર હોય તો તે નહિ જેવી જ. કરાચીની જૈન વ્હેનો પોતાના દેશ કાઠિયાવાડ, કચ્છ અને મારવાડની મર્યાદાને હજુ જાળવી રહી છે એ ખરેખર સદભાગ્યની નિશાની છે.”
* “મારી સિંધયાત્રા.” પાન ૨૦૮
Page #305
--------------------------------------------------------------------------
________________
સમસ્ત જૈનેને ભક્તિભાવ
ર૫૯
એક ખાસ વાત પણ કહેવાની રહી જાય છે. ધરાનારામાં સ્થાનકવાસી સંઘને ત્રણ આગેવાનો મુનિરાજ વિદ્યાવિજયજીને મળવા આવ્યા હતા અને એમણે એમના પ્રત્યે ભકિતભાવ દર્શાવ્યો હતો. તે વખતે સ્થાનકવાસી સંઘમાં કુસંપ ચાલતો હતો. અને કોર્ટમાં જવાની તૈયારીઓ થઈ હતી એ વાત વિદ્યાવિજયજીને કાને આવી હતી. વિદ્યાવિજઘજીએ એમને જણાવ્યું હતું કે “અમે કરાચી પહોંચીએ ત્યાં સુધી કોર્ટનાં પગથિયાં ચડવાનું મુલતવી રાખજે.” અને તેમની એ સૂચના એમણે માન્ય રાખી હતી. અને ત્યાર બાદ કરાચી આવ્યા પછી તે એમની ભકિતને જાણે મહાસાગર ઉલ્ટી ગયો હતો.
સાધુઓને સિંધમાં લાવવા માટે કરાચીન સ્થાનકવાસી સંઘ પા સૈકાથી પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાંના ડોકટર ન્યાલચંદ રામજીભાઈ દોસી સં. ૧૯૯૦માં પંજાબમાંથી વિહાર કરાવી શ્રી. લિચંદજી નામના સ્થાનકવાસી સાધુને કરાચી ખાતે લાવ્યા હતા. અને ત્યાર બાદ જાણીતા સ્થાનકવાસી આચાર્ય શ્રી. જવાહરલાલજીના શિષ્ય ઘાસીલાલજી બીજા આઠ ઠાણાઓ સાથે કરાચીને વિહાર આવ્યા હતા.
આવી રીતે સાધુઓને સિંધમાં પ્રથમ પદસંચાર કરાવવાને સુયશ સ્થાનકવાસી સંઘ અને ખાસ કરીને તો ડો. ન્યાલચંદ દોસીને ફાળે જાય છે.
અને ડે. ન્યાલચંદ દેસીની સેવાઓ અપૂર્વ હતી. એમણે હાલામાં રહીને સ્વ. શ્રી હિમાંશુવિજયની અપૂર્વ સેવા આદરી હતી. મુનિરાજ વિદ્યાવિજયજીની સાધુમંડળીમાં જ્યારે કોઈની તબિયત કંઈક નરમ જણાતી ત્યારે ડે. ન્યાલચંદ રાત દિવસ સેવા કરતા. તેવી જ રીતે મુનિરાજ વિદ્યાવિજયજીની સખત બિમારીમાં સ્થાનકવાસી ભાઈઓએ
Page #306
--------------------------------------------------------------------------
________________
૬૦
ખડ ૮ મા
તથા મંદિર માગી ભાઈઓએ મળીને રાત દિવસ ઉર્જાગરાને પરિશ્રમ વેઠીને પણ સારી સેવા શ્રુષા કરી હતી.
સ્થાનકવાસી સ ંઘના મર્ચી ખીમચંદ વેારાએ મુનિરાજ અને એમની મ`ડળી વિષે પેાતાના હૃદયના સાચા ઉદ્ગારા જાહેર પત્રા દ્વારા પ્રગટ કર્યાં હતા. એમાં એમની ભક્તિ છલકે છે, પ્રેમની પરાકાષ્ટા છે, ગુરૂએ પ્રત્યેની અપૂર્વ શ્રદ્ધાનાં તેજ ઝળકે છે,
"
જગત પર પ્રતિ ક્ષણે જન્મ પામતી પ્રત્યેક ધટના અમુક અય્યાધિત હિતને લક્ષ્ય કરતી હોય છે. સૂક્ષ્મમાં સુક્ષ્મ જગત પરની ઘટના સર્વાંગે ઉત્થાન માટે સયાજીત થયેલ તત્વા માટે નિર્ણિત થયેલ હોય છે.
પ્રકાશનું દિવ્ય કિરણ પ્રગટ થતાં જ એક વિભુતિએ દૃઢ સંકલ્પ બળ એકત્રિત કરી, ભારત વર્ષના દૂરના ખૂણામાં રહેલા સિધના અટ્રેલા પ્રદેશમાં જીવ દયા અને અહિંસાને સ ંદેશ પ્રસરાવવા સંકલ્પ કર્યાં.
છેલ્લાં સે’કડા વર્ષોથી કાઈપણ જૈન સાધુએ સિધમાં આવવા હિંમત ધરેલી નોતી. પરંતુ સિંધવાસી જૈનેાના સદ્ભાગ્યે એક ધન્ય ક્ષણે શ્રી. નાથુરામજી મહારાજના સંપ્રદાયના શ્રી ફૂલચંદજી મહારાજે ૧૧૯૦ માઈલનેા ઉગ્ર વિહાર કરી કરાચી પધારી સિંધનું ક્ષેત્ર ખૂલ્લુ કર્યુ હતું. ત્યારબાદ પડિતરત્ન આશુવિ શ્રી. ધાસીલાલજી મહારાજ તથા સુંદરલાલજી મહારાજ આદિ પણ નવ સાધુ કરાચી પધાર્યા હતા.
ચાલુ વર્ષે સિંધના સદ્દભાગ્યે વિદ્વતાની પ્રતિકૃતિ સમા વિદ્વાન નિરાજ વિદ્યાવિજયજી મહારાજ અત્રે પધાર્યાં. સેકડેમાઇલને
" મારી સિધયાત્રા: પાન ૨૧૩-૧૪
Page #307
--------------------------------------------------------------------------
________________
સમસ્ત જૈનાને ભકિતભાવ
૨૧
ઉગ્ન વિહાર કરી મારવાડ અને સિંધનાં ધખધખતાં રેગીસ્થાનાને ખૂલ્લા પગે અને મસ્તક્રુ વિહાર કરી આજે આ મહાન મુનિવરો સિંધમાં પધાર્યા છે. એ એમના અપૂર્વ સ્વાત્યાગ અને જગતકલ્યાણની અદ્ભુત ભાવનાવૃત્તિ છે.
શ્રી. વિદ્યાવિજયજી મહારાજ ની વૈરાગ્ય પ્રત્યેની અભિરૂચિ તેમની તરૂણાવસ્થામાં જ જાગી હતી. તેમણે અત્યંત તરૂણાવસ્થામાં જ સંસાર ત્યાગનું ભીષણ વ્રત અંગીકાર કરેલુ છે અને એમની ખુદ્ધિપ્રગલ્ભતા, એમની અનુપમ વૈરાગ્યવૃત્તિ અને અદ્ભુત ધર્મભાવનાએ એમની કીર્તિની સુવાસ ચોતરફ પ્રસારેલી છે.
એમના આંતરિક અને બાહ્યજીવનમાં આદર્શ સદ્ભાવના અને કલ્યાણભર્યાં આદર્શીવાદ ભર્યાં છે. એમના જીવનનું ધ્યેય જીવદયા જગ અને જનકલ્યાણની ભાવનામાં તન્મય થયેલું છે અને જગકલ્યાણનાં કા માટે જીવદયા પ્રચાર માટે જીવનમંત્ર નિર્ણિત કર્યાં છે.’
કરાચીમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ તેમજ એમની મ`ડળીએ પેાતાની દૈનિક પ્રવૃત્તિના કાર્યક્રમ આ પ્રમાણે રાખ્યા હતાઃ
૧ : પ્રાતઃકાળની ક્રિયાથી નિવૃત્ત થઇ નિયમિત વ્યાખ્યાન કરવું. ૨ : આહાર પાણીથી નિવૃત્ત થઈ લેખન-વાચન-મનન. ૩ : બપારે ત્રણથી પાંચ જુદા જુદા ધર્મવાળાએ આવે તેમની સાથે જ્ઞાનગેાષ્ટિ.
૪ : સાંજના પ્રતિક્રમણ પછી નવયુવા અને બીજા જે કા આવે તેમની સાથે શંકા સમાધાન.
અને પ્રવૃત્તિના ચાર વિભાગે યેાજવામાં આવ્યા હતાઃ
Page #308
--------------------------------------------------------------------------
________________
ખંડ ૮ મે
૧ઃ અહિંસાનો પ્રચાર ૨ : સર્વ ધર્મવાળાઓની પ્રેમવૃદ્ધિ ૩: જૈન ધર્મની પ્રભાવના અર્થાત્ સામાજિક અને ધાર્મિક
કાર્યો.
કઃ યુવક પ્રવૃત્તિ.
આ પ્રવૃત્તિઓને માટે જે જે પ્રસંગે સાધનો ઉપલબ્ધ જતાં તે તે પ્રસંગે તે તે સાધનોનો ઉપયોગ આ મુનિમંડળીએ કર્યો હતે.
Page #309
--------------------------------------------------------------------------
________________
: ૫
કરાચીમાં વિવિધ પ્રવૃત્તિ
વોઈ પણ વિચાશના પ્રચાર માટે વાણી અને કલમ એ બે
ના મુખ્ય સાધનો છે. વિદ્યાવિજયજીનું સિંધમાં અહિંસાનો પ્રચાર કરવાનું મુખ્ય ધ્યેય હતું. આ અહિંસાના પ્રચાર માટે સિંધી તથા હિંદી ભાષામાં પુસ્તકે દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. જાહેર પ્રવચનો જવામાં આવ્યાં હતાં. માંસાહારીઓ સાથે શાસ્ત્રોક્ત ચર્ચા કરી તેમને ઉપદેશ આપી માંસાહાર છોડાવવા માટે સફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
સર્વધર્મની પ્રેમવૃદ્ધિને માટે જુદા જુદા ધર્મની સભાઓમાં નિમંત્રણનો લાભ લઈ જવું, પ્રવચનો કરવાં, શહેરના જુદા જુદા વિદ્વાનોની મુલાકાત લેવી- વગેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતે. આવી અનેક
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ખંડ ૮ મા
સભાઓમાં શ્રી. વિદ્યાવિજયજીએ પ્રવચન કર્યાં. એમાં મુખ્ય બે સભાએ વિશેષ તરી આવે છે. એક અખિલ સિંધ આયુર્વેદ . સમ્મેલન અને અખિલ સિંધ હિંદુ ધર્મ પરિષદ. આ બન્ને મહાસંમેલના મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીના અધ્યક્ષસ્થાને ભરાયાં હતાં. અધ્યક્ષ સ્થાનેથી મુનિરાજ આપેલાં વિદ્વત્તા અને ઉદારતાપૂર્ણ વ્યાખ્યાનેાની ઘણી ભારે અસર થઇ હતી. સ`ધ સંમેલનના અધ્યક્ષપદે આપેલું વ્યાખ્યાન હિંદીમાં હજારાની સંખ્યામાં વહેંચવામાં આવ્યું હતું.
યુવક પ્રવૃત્તિના સંબંધમાં જુદી જુદી સંસ્થાની મુલાકાતા લઈ ત્યાંના યુવાને ઉપદેશ આપવા, કાલેન્તે હાઇસ્કૂલા, અને હોસ્ટેલમાં જઇ અત્યારના ચું શિક્ષણ લેનારા યુવાનેને તેમનુ કવ્ય સમજાવવું, હરિફાઇનાં વ્યાખ્યાતા યેાજવાં, અને ધાર્મિક ભાવના જાગૃતિ કરવી વગેરે કાર્યક્રમ પણ ચેાજવામાં આવ્યેા હતે.
આ બધી વિવિધ પ્રવ્રુત્તિએક મુનિરાજ વિદ્યાવિજયજી જેવા પ્રખર વિદ્વાન મુનિરાજની યોગ્ય દોરવણીને અંગે થતી હતી.
અને આ પ્રવૃત્તિએ કરાંચીની જનતાએ અંતરના ઉમળકાથી અપનાવી લીધી હતી.
દરેક શુભકાર્યની પ્રવૃત્તિ ઉપાડવા માટે તન, મન અને ધનન જરૂર પડે છે. તન મનથી તો આ સાધુપુરૂષા પ્રજાકલ્યાણના કાર્યે નીકળ્યા હતા. પેાતાના જીવનસ ંદેશ જગતને આપી રહ્યા હતા પણ એને પ્રચાર એની પ્રવૃત્તિાને પહોંચી વળવા દ્રવ્યની જરૂર પડે એ સ્વાભાવિક છે અને તે માટે ફરાચીના કેટલાક ગૃહસ્થાએ પેાતાને સુંદર ફાળા નોંધાવ્યા હતા.
Page #311
--------------------------------------------------------------------------
________________
કરાચીમાં વિવિધ પ્રવૃત્તિ
એ સિવાય મુંબઈવાળા શેઠ કાંતિલાલ બકેરદાસે જેમ સિંધી હિંદી પુસ્તક અને અંગ્રેજી હસ્તપત્રો વગેરે પ્રગટ કરાવવામાં ખુલ્લા દિલથી સહાયતા કરી સહકાર આપ્યો તેમ મોમ્બાસાવાળા બે ગૃહસ્થ મગનલાલ જાદવજી દોસી અને ડો. મનસુખલાલ તારાચંદે ગરીબોને રાહતના કાર્યમાં તથા બે સંસ્થાઓ સ્થાપન કરવામાં ઉદારતા બતાવી પોતાના દિલની વિશાળતાનો પરિચય કરાવ્યો હતે.
આમ કરાચીમાં સંઘ, સ્થાનિક કેટલાક ગૃહસ્થો, સ્વયંસેવકો અને બહારના ઉદાર સખી ગૃહસ્થોએ સહકાર આપી મુનિરાજ વિદ્યાવિજયના કાર્યને વેગ આપ્યો હતો.
ઉપરાંત કરાચીના પત્રકારોનો સહકાર પણ ન ભૂલાય એવો હતો. પારસી સંસાર” “સિંધસેવક,” હિતેચ્છુ ” “સિંધ સમાચાર ” તેમજ “અમન ચમન” વગેરેએ મુનિરાજ વિદ્યાવિજય અને એમની સાધુમંડળના કાર્યની પ્રવૃત્તિઓને જનતા સમક્ષ રજૂ કરી કરાચીની પ્રજાની અને મુનિમંડળની સારી સેવા ઉઠાવી હતી.
મુંબઈ સમાચાર જેવા મુંબઈના સુપ્રસિધ્ધ સૈનિકે પણ પિતાના તા. ૩૦ : ૯ઃ ૩૮ના પત્રમાં “ ક્ષમાપના' નામના પોતાના અગ્રલેખમાં આ મુનિમંડળની સેવાની નોંધ લીધી હતીઃ
જૈન મુનિમહારાજે પણ ધર્મના સિધ્ધાંત ફેલાવવા ઉપરાંત લોકોને રાષ્ટ્રપ્રેમી અને સમાજ સેવક બનાવવા માટે શું કરી શકે તેમ છે તે આચાર્યશ્રી. વિજયવલ્લભસૂરિજી અને મુનિ મહારાજશ્રી વિદ્યાવિજયજીએ પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી બનાવી આપ્યું છે. વિદ્યાવિજયજીએ કરાચીના બેકાર જૈનને ઠેકાણે પાડવાની ચેજના તૈયાર કરાવી છે અને જૈનેતરે મને પણ
Page #312
--------------------------------------------------------------------------
________________
ખંડ ૮મો
સમાજસેવા અને રાષ્ટ્રસેવાનો એવો બોધ આપ્યો છે કે ત્યાંની જૈન તેમજ જૈનેતર પ્રજાએ તેમના ઉપર મુગ્ધ બની તેમનું સમારક જાળવવાની પ્રવૃત્તિ ઉપાડી લીધી છે. બીજા જૈનાચાર્યો પોતાની પ્રતિમા તૈયાર કરાવવામાં, જૈનોને અંદર અંદર લડાવી મારવામાં અને “શાશન પ્રેમી” અને
શાસનોહી’ એવા ભાગ પાડવામાં ધર્મની સેવા અને વિજય માને છે, ત્યારે શ્રી. વિજયવલ્લભસૂરિજી, શ્રી. વિદ્યાવિજયજી અને શ્રી. વિજયેજસૂરિ જેવા ધર્મ ગુરૂના બધે જનધર્મને વધુ જવલંત બનાવ્યો છે.”
આવી જ રીતે “જૈન જ્યોતિ ” પત્રે પોતાના તા. ૨૧ ઓગસ્ટ ૧૯૩૭ ના અંકમાં પણ મુનિરાજ વિદ્યાવિજ્યજી આદિની સેવાની નોંધ લીધી હતી :
લોકજાગૃતિ અને ધર્મ પ્રચાર માટે જૈન સાધુઓનું વર્ચસ્વ બહુ મોટું સ્વીકારવામાં આવ્યું છે.
જૈન સમાજમાં સુપ્રસિદ્ધ વક્તા, લેખક અને વિચારક મુનિરાજ શ્રી. વિદ્યાવિજ્યજી અને શાંત મૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજ્યજી આદિએ સિંધમાં પ્રવેશ કર્યો ત્યારથી જ ત્યાંના જૈનોમાં તે ઉત્સાહ વ્યાપે તે સ્વાભાવિક હતું; પણ માંસાહારી વર્ગ પર પણ તેમનું આકર્ષણ થયું છે તે ઉકત મુનિરાજોનાં વિશાળ દષ્ટિનાં વ્યાખ્યાનોથી ધર્મ અંગેની તેમની અહિંસા દષ્ટિ કંઈક સ્પષ્ટ થતી જોવાઈ છે.
મુનિરાજશ્રીના ઉપદેશને પરિણામે અનેક સમાજ સુધારણાનાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં હતાં. બેકાર અને દુઃખીઓને રાહત આપવાનું, ડીરેકટરી કરવાનું અને સાહિત્ય પ્રકાશન જેવાં કામ ઝડપથી આગળ વધી રહ્યાં છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
.
. . .
દાતા રામ રામ રામ રામ રામ ક
કરાંચીમાં વિવિધ પ્રવૃત્તિ
કરાચીના જૈનેમાં પ્રસરી રહેવા ઉત્સાહ સિવાય જૈનેતરમાં પ્રસરી રહેલો ઉત્સાહ ઓછો નોંધપાત્ર નથી. એક જૈન સાધુ પિતાનાં જ્ઞાન અને ક્રિયા દ્વારા જૈનેતરોમાં પણ કે પ્રભાવ પાડી શકે છે તેનું આ ખરેખર ઉદાહરણ જ કહી શકાય.
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીની ધર્મપ્રચારની ધગશ અપૂર્વ છે. તેઓ સવારથી સાંજ સુધી ખાન-પાન ભૂલી આની પાછળ વ્યગ્ર છે.'
કરાચીના પારસી સંસાર” પત્રે પોતાના તાઃ ૩૦ ઓકટોબર ૧૯૩૭ના અંકમાં નોંધ લીધી હતીઃ
મહારાજશ્રીના ધાર્મિક, નૈતિક તથા સામાજિક વિચારો સૌને પ્રિય થઈ પડ્યા છે. અને તેને લઈને તેઓ જે કાર્ય હાથ ધરે છે, તેમાં તે ફતેહમંદ નીવડે છે. મહારાજશ્રીને હજુ કરાચી આ ચાર જ માસ થયા છે અને આટલા ટૂંક સમયમાં અપરિચિત અને અજાણ વ્યક્તિ પાસેથી ઘણાં સારાં કામની આશા ન રાખી શકાય, તો પણ આ મુનિરાજ અનેક મુશ્કેલીઓ તથા અગવડે વેઠીને પણ કરાચીમાં જે ભલાં કાર્યો કરી શક્યાં છે તેમાંના નીચેનાં મુખ્ય છે:-- (૧) તેમનાં પચાસ જેટલાં સાર્વજનિક વ્યાખ્યાને થયાં છે,
જેનો જૈન તથા જૈનેતરોએ સારો લાભ ઉઠાવ્યો છે. (૨) અનેક જીજ્ઞાસુઓએ મહારાજશ્રીની મુલાકાત લઈ પોતાની
શંકાઓનું સમાધાન મેળવી તેમનાં જ્ઞાનનો સારો લાભ
ઊઠાવ્યો છે. (૩) આર્યસમાજના સંમેલનમાં થયેલ જીવદયા પરિષદના પ્રમુખ
તરીકે તેમણે સારો પ્રભાવ પાડયો હતે.
Page #314
--------------------------------------------------------------------------
________________
ખંડ ૮ મે
(૪) સ્થાનક્વાસી સંઘમાં અશાંતિ હતી તે મટાડવા મહારાજ
શ્રીએ ઘણો પ્રયત્ન કર્યો હતો, એટલું જ નહિ પણ સ્થાનકવાસી ભાઈઓને પિતાના સમજીને તપસ્વીજીની બે શોકસભામાં પ્રમુખસ્થાન સ્વીકારીને તેમનું સ્મારક રાખવા જોરશોરથી અપીલ કરી પોતાની વિશાળ દ્રષ્ટિ અને બધા
ઉપરના પોતાના સમભાવનો પરિચય કરાવી આપ્યો હતો. (૫) પારસી ભાઈઓંનાં બે નિમંત્રણને માન આપીને તેમની
વચમાં વ્યાખ્યાનો આપી સારી છાપ પાડી હતી. (૬) જૈન સંધના નાના તથા મોટા શ્રીમંત અને સાધારણ બધાને
એક બીજાની નજીક લાવવા પ્રયત્ન કર્યો છે અને એ કારણે જ
સારામાં સારું ફંડ એકઠું કરવાને તેઓ શક્તિમાન થયા હતા. (૭) ગરીબોની દાદ સાંભળી, યથાર્થ તપાસ કરાવી તેમને જરૂરી
મદદ અપાવવાને મહારાજશ્રીએ પ્રયત્ન કર્યો છે. (૮) નવરાત્રિના દિવસોમાં પશુવધ અટકાવવાને “જીવદયા મંડળ
ને પ્રેરણા કરીને તેમણે સારો શ્રમ લીધો છે. (૯) કૅલેજોમાં જઈ વિદ્યાર્થીઓ સમક્ષ ઉપદેશ આપી તેમને
પિતાનાં કર્તવ્યનું ભાન કરાવ્યું છે. (૧) નવજુવાનની શક્તિ ખીલવવા એક વકતૃત્વ વર્ગ તેમની
આગેવાની નીચે ચાલી રહ્યો છે અને હમણાં દીવાળી નિમિત્તે કેડાતા ફટાકડા અટકાવવા મહારાજશ્રી નિશાળમાં ફરીને બાળકો તથા બાળાઓને જે ઉપદેશ આપી રહ્યા છે તેનું ઘણું સારું પરિણામ જોઈ શકાય છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
કરાચીમાં વિવિધ પ્રવૃત્તિ
ર૬૯
કરાચીની શિક્ષણ વિષયક પ્રવૃત્તિમાં પણ મુનિરાજે સારો રસ લીધો હતો. તા. ૧૦-૭-૩૭ના રોજ તેમણે શારદા મંદિર નામની શિક્ષણ સંસ્થાની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત દાંતના દાકતર શ્રી. મનસુખલાલ પટેલની દાંતની કોલેજ, વીરબાઈજી હાઈસ્કૂલ, આંધળાઓની શાળા, માયા ગર્લ્સ હાઈસ્કુલ, ઇંજીનીયરીંગ કોલેજ, સેવાકુંજ છાત્રાલય વગેરે સ્થળોની પણ મુનિરાજે મુલાકાત લઈ એના કામકાજ બદલ સંતોષ દર્શાવ્યું હતું. મુનિરાજનાં ધન્ય પગલાંઓથી આ શાળાના સંચાલકો જાણે ધન્ય બન્યા હેય એમ લાગતું હતું.
Page #316
--------------------------------------------------------------------------
________________
કેટલાંક વિશિષ્ટ વ્યાખ્યાને
I,નિરાજ વિદ્યાવિજયજીએ પોતાની કરાચીની સ્થિરતા
૭ દરમિયાન અનેક પ્રયત્નો આપ્યાં હતાં. તેમાં એ ખાસ અહિંસાના વિષય ઉપર એ સાધુપુરુષે આજના યુગને સંજીવની છાંટે એવાં અમેલાં પ્રવચનો આપ્યાં હતા. તેમાંના કેટલાક પ્રસંગોનો ઉલ્લેખ અહીં આવશ્યક છે.
આમલ કેલેનીયાં આમીલ ઇન્સ્ટીટયુટના હૅલમાં તા. ૨૪ મી ડિસેમ્બર ૩૭ ના રોજ શ્રી ધર્મદાસ વાધવાનીને પ્રમુખપણા નીચે ભાઈ ગોવિંદ મીરચંદાનીના પ્રયત્નથી અહિંસા ઉપર એક સુંદર વ્યાખ્યાન આપ્યું હતું.
ઉપરાંત તા. ૧૬ મી ડીસેમ્બરે સેલજર બજારમાં એક પ્રવચન
Page #317
--------------------------------------------------------------------------
________________
કેટલાંક વિશિષ્ટ વ્યાખ્યાને
૨૭૧
આપ્યું હતું. આ પ્રસંગે વીસનગરવાળા શેઠ મહાસુખભાઈ ચુનીલાલે પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
તા. ૨૩-૨૪ ઓકટોબર ૧૯૭૭ ના રોજ ખીલનાની હોલમાં સિંધ જીવદયા મંડળના આશારા હેઠળ પં. ધર્મદેવજીના પ્રમુખપદે બે પ્રવચનો થયાં હતાં.
તા. ૨૪ મી ઓકટોબરના રોજ બાલકદીના હાલમાં શ્રી. જમશેદ મહેતાના પ્રમુખપદે એક વ્યાખ્યાન મુનિરાજે આપ્યું હતું. આ વ્યાખ્યાન સાંભળનારાઓમાં માંસાહાર કરનારાઓની બહુ મોટી સંખ્યા હતી.
તે ઉપરાંત તા. ૧૨ મી મે ૧૯૩૮ થી ૩૦ મી મે ૧૯૩૮ સુધી મુનિરાજ અને એમની મંડળી મલીર ખાતે રહેતી. ત્યાંથી બેકાર પરિષદમાં ભાગ લેવા સૌ માટે કરાચી આવતાં. તા. ૩૧ મી મે ૧૯૩૮ ના દિવસે ડ્રગેડ પાસેની દાલમીઆ ફેકટરીમાં એક દિવસ મુકામ થયે હતે. ઘણાખરા માંસાહારી અને સિકો આ ફેકટરીમાં કામ કરે છે. અહીંના પ્રવચનથી પ્રેરાઈને કેટલાક લોકેએ માંસાહારનો ત્યાગ કર્યો હતો.
તા. ૩ જી નવેમ્બર ૧૯૪૭ના રોજ જૂના કરાચીના સિંધી લેકના મુખ્ય લત્તા નસરપુરી સિંધીઓની એક પાઠશાળામાં એક મોટા જલસા નિમિત્તે એકત્ર થયેલા સિંધી સ્ત્રી, પુરૂષ અને બાલક બાલિકાઓના વિશાળ સમૂહમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ અહિંસા ઉપર એક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઘણા લેકેએ માંસાહારનો ત્યાગ કર્યો હતો.
વિદ્યાવિયજી જાણે વાણીના અજબ જાદુગર છે. એમની વાણીમાં મીઠાશ છે, આકર્ષણ શક્તિ છે, સામાના હદય ઉપર અસર કરવાની તાકાત છે. ગુજરાતીમાં એક કહેવત છે કે “તાક્યું તીર મારનારો
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ખંડ ૮ મે
તે પ્રેમાનંદ જ ! ” વડેદરાના મહાકવિ પ્રેમાનંદ” વિષે વપરાયેલું એ વાક્ય આપણે આ મહાન સાધુ પુરૂષ માટે જરૂર વાપરી શકીએ. એમની વાણી તીરની માફક સીધી હદયમાં પેસી જાય છે અને શ્રોતાઓ ઉપર અજબ પ્રભાવ પાડે છે.
સાચા વક્તાનું કર્તવ્ય જ એ છે. શ્રોતાઓનાં દિલ જીતે તેજ સાચે વક્તા. એમાં જ એના વક્તવ્યની સફળતા છે. મુનિરાજ જ્યાં જ્યાં પ્રવચનો કરતા ત્યાં ત્યાં અહિંસાને અમર સંદેશ જુદી જુદી રીતે પ્રસંગચિત બે પિતાની જાદુભરી વાણી દ્વારા રજૂ કરતા અને આ રીતે એમણે સિંધની પ્રજાનાં દિલ જીતી લીધાં હતાં.
માંસાહારી પ્રજા કેવળ પ્રવચન સાંભળી માંસનો ત્યાગ કરે એ પ્રવચનની કેટલી ઊંડી અસર; અને એવી અલૌકિક અસર જમાવનાર એ અનોખી વ્યક્તિની કેટલી મહત્તા ! કેટલો પ્રભાવ ! કેટલી સાધના ! કેટલી સિદ્ધિ !
Page #319
--------------------------------------------------------------------------
________________
: ૬૧:
સિંધી કેલોનીઓમાં
રાચી શહેરથી બહારના ભાગમાં સિધી લેકે કેટલીક
0 કોલેની વસાવી છે. આમીલ કેલેની” “શિકારપુરી કલાની’ ‘અપર સિંધ કેલેની’ વગેરે.
તેની પાસે જ “પારસી કેલેની” તેમજ “ગુજરાત નગર આવેલાં છે.
આ કોલેનીઓમાં સારા શ્રીમંત સિંધી લેકેનો વસવાટ છે.
મુનિરાજને જાણ થઈ કે આમીલ કેલેનમાં માંસાહારનો પ્રચાર અતિ ઘણો છે. એમને લાગ્યું કે જે એ લોકોના પરિચયમાં અવાય તે એમને ઉપદેશ દઈ શકાય. તા ૯ મી ડીસેમ્બર ૧૯૭૭ સુધી એક અદવાડિયા માટે એમણે આમિલ કોલોનીમાં નિવાસ કર્યો.
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ખંડ ૮ મે
ગોવિંદ મીરચંદાની, ન્હન પાર્વતી એડવાની અને તે વખતના કરાચીના લેર્ડ મેયર શ્રી. દુર્ગાદાસ એડવાની વગેરેના પ્રયત્નથી આમીલ કન્યા વિદ્યાલયના મકાનમાં મુકામ રાખવા માં આવ્યો હતો.
એક અઠવાડિયા દરમિયાન તે વાતાવરણમાં અજબ પલટ થશે. ત્યાંના વસાહતીઓમાં મુનિરાજ માટે અજબ-અપૂર્વ માનની લાગણું ફેલાઈ. સેંકડે સિંધી ભાઈબહેનેનાં ટોળાં ત્યાં જામવા લાગ્યાં. ભિક્ષા આપવા માટે સૌ કોઈ તલપાપડ બની જવા લાગ્યા.
એ ન્હેનોને જ્યારે મુનિરાજ એમ કહેતા કે : “તમે તે મચ્છી માંસ ખાઓ છે એટલે તમારે ત્યાંથી અમારાથી ભિક્ષા ન લેવાય.’
ત્યારે એમનો આત્મા દુભાતે. ઘણાઓ તે પિતાને ત્યાં સાધુમંડળી પધારે એ આશયથી પણ માંસ મચ્છીને ત્યાગ કરતા.
રોજ ચર્ચાઓ થવા લાગી–ધાર્મિક ભાવનાઓના કુવારા મુનિરાજની મેઘગંભીર વાણીમાંથી પ્રગટવા લાગ્યા. આત્માની જ્યોત સતેજ થવા લાગી.
“માંસ ન ખાવાથી બળ નથી આવતું' એવી દલીલ કરનારાઓ ઠંડાગાર બની જતાં પણ વાતાવરણમાં એકંદરે પરિણામ સુંદર આવ્યું.
મુનિરાજ વિદ્યાવિજયજી જેવા જુવાનોને શરમાવે એવા જૈન ધર્માચાર્યો એ રીતે પ્રજાની બહુ સુંદર સેવા કરી.
ભારતવર્ષને આવાં સેવાના કાર્યો માટે અનેક સાધુ-સંતની જરૂર છે જે પ્રજાનાં અનિષ્ટોને દૂર કરે–પ્રજાજીવનમાં ન પ્રાણ સંચાર કરે. અત્માને અમૃત પાય. દેશમાં નવી જાગૃતિ લાવે.
Page #321
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
સિંધી કેલેનીઓમાં
૨૭પ
જે આપણા ધર્મગુરૂઓ આ એક વાત તરફ લક્ષ આપે તે ફરી પાછો ભારત દેશ આબાદ બને. કારણ કે એને આંગણે રામ, કૃષ્ણ, ગૌતમ બુધ્ધ, મહાવીર સ્વામી અને મહાત્મા ગાંધીજી જેવી અમર વિભુતિઓ અવતરી છે. એમણે સૌએ પોતપોતાના સમયમાં પ્રજામાં નવા પ્રાણ ફેંકવા પ્રયત્નો આદર્યા છે. એ મહાપુરૂષોની સેવાઓ ન ભૂલાય એવી અજર છેઅમર છે.
સારી કે માનવજાત આજે એવા મહાપુરૂષની રાહ જોઈ રહી છે.
મહાત્મા ગાંધીજીને સદભાવના-જીવનસંદેશ આજે પ્રજાનાં જીવનમાં ઉતારનાર બીજા કેટલાક એમના ચુસ્ત અનુગામીઓ કેવળ પ્રચારાર્થે જ નીકળી પડવાની આજે જરૂર છે. મુનિરાજ વિદ્યાવિજયજીની માફક પગપાળે વિહાર કરી ગામેગામ શહેરે શહેર પ્રાંતે પ્રાંત મહાત્માજીના સિધ્ધાંતનો મુ નિ રા જ માફક પ્રચાર કરે તે જેમ મુનિરાજ વિદ્યાવિજયજીએ સિંધના ક્રુર માંસાહારીઓનાં દિલનું અજબ પરિવર્તન કર્યું તેવી જ રીતે દેશના ઘણા બાંધવ-ભગિનીઓમાં દિલનાં અજબ પરિવર્તન થાય. મહાત્મા ગાંધીજી જેવી પુણ્ય વિભુતિને અમર સંદેશ પ્રજાના પ્રેમમમાં રમવા લાગે.
અને હવે એ માટેનો સમય પણ આવી લાઓ હેય એમ લાગે છે.
ભાઈ એદલ ખરા? પણ આ પ્રસંગે જ માંસ-મચ્છીને આહાર કૈયમને માટે ત્યજી દઈ વિદ્યાવિજયજીને ગુરૂપદે સ્વીકાર્યા હતા.
શ્રી. ગેવિંદ મીરચંદાની, શ્રી ઝટમલજી શિવદાસાની, મેયર દુર્ગાદાસ એડવાની આ સૌ સિંધી અને પારસી ગૃહસ્થો અને તેમના
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૭૬
ખંડ ૮ મો
કુટુંબોએ આ પ્રસંગે મુનિરાજના ધર્મધને ઘણો લાભ લઈ સારી સેવા બજાવી હતી. .
તે ઉપરાંત કરાચીના નાગરિક હીરાલાલ ગણાત્રા પણ આજ કોલોનીમાં રહેતા હતા. તેમણે પણ સારો ભકિતભાવ દર્શાવ્યો હતો.
બીજું ચોમાસું પૂર્ણ થયા બાદ મુનિરાજ વિદ્યાવિજ્યજી બિમાર પડી ગયા. દાક્તરે એમને ગુજરાતનગરમાં રહેવાની સલાહ આપી. દાકતરની સલાહ પ્રમાણે તેમણે ગુજરાતનગરમાં એક પંજાબીના બંગલામાં નિવાસ કર્યો. ત્યાઆદ તા. ૧૬મી જાન્યુઆરી ૧૯૩૯થી કરાચીના એક જાણીતા વ્યાપારી શેઠ રાધાકિશન પારૂમલ એમને ખૂબ આગ્રહ કરી અપર સિંધ કેલેનમાં પોતાને બંગલે લઈ ગયા. - શેઠ રાધાકિશનને મુનિરાજ પ્રત્યેનો ભક્તિભાવ અનન્ય હતે. તેમનું આખું કુટુંબ નિરાભિમાની અને શ્રધ્ધાળું ઑઈ પાંચ માસ સુધી મુનિરાજનો નિવાસ એમને ત્યાં જ રહ્યો. રાષ્ટ્રભાવનાવાળા શુદ્ધ ખાદીધારી આ કુટુંબની ધર્મભાવના પણ અજબ હતી. આ કેલેનમાં પણ ધીમે ધીમે અહિંસા પ્રચાર શરૂ કરવામાં આવ્યો અને એને અંગે ઘણા ભાઈબહેને માંસાહાર છેડતા થઈ ગયા.
Page #323
--------------------------------------------------------------------------
________________
કુકકાની પાપી પ્રથા
Dા થસંસ્કૃતિથી સભર ભરેલા ભારતદેશમાં ઘણી
કુપ્રથાઓ પેસી ગઈ છે અને એ. કુપ્રથાઓને અંગે જ આપણુ પડતી આવી પહોંચી છે.
આવી જ કુપ્રથા આપણા દેશમાં ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું કે એવી બીજી ચીજો ઘાલીને જબરજસ્તીથી દૂધ કાઢવાના ઘાતકી રિવાજ તરીકે ચાલી આવે છે. આ વાત ઘણા ઓછા માણસે જાણતા હશે.
આ વાત જાણતાં માનવીના રોમ રોમમાં વેદના થાય એ સ્વાભાવિક છે. જ્યારે સાંભળવાથી જ દુઃખ ઉત્પન્ન થાય છે તે પછી એ દેખી તે કેમ શકાય ? લાભ જગતમાં શા શા અનર્થો નથી કરાવતે ? જગતના બધા જીવનનું મૂળ લેજમાં જ સમાયું છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૭૮
૮ મ
કલકત્તામાં એક સ’સ્થા ઊભી થઈ હેઈ તેણે આ કુરિવાજને બંધ કરાવવા માટે પૂરી કાશીષ કરી છે.
ડૉ. રઘુવંશ સહાય તે સંસ્થા તરફથી કરાચી ખાતે આવ્યા હતાતે વખતે તા. ૮ મી ફેબ્રુઆરી ૧૯૩૭ ના રાજ એક વિરાટ સભા જૈન વ્યાખ્યાન હાલમાં યાજવામાં આવી હતી. આ સભામાં ધર્મના ભેદભાવ વિના પ્રજાના મેટા વગે ભાગ લીધે હતેા. આ પ્રશ્ન ક્રાઇ એક ધર્મ કે જાતનેા ન હતે. આ તે પ્રજાને પેાતાને પ્રશ્ન હતા. સમસ્ત માનવજાતને પ્રશ્ન હતા,
ડૉ. રઘુવશ સહાયે લંબાણથી મુક્કાના ઘાતકી સ્વિાજનું કરૂણ ચિત્ર આલેખ્યું હતું, તેના મહત્વને ભાગ આ પ્રમાણે છે ઃ—
.
જુદા જુદા સ્થળે ફુક્કાને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. સિંધમાં ત્રણ નામથી એ એળખાય છે. આ રિવાજ છેલ્લા ૮૦ વર્ષથી પ્રચલિત થયા છે. આ અટકાવવા માટે ધારાસભામાં ફુક્કા ખીલ પેશ કરવામાં આવ્યુ છે.
"
• આ પ્રથા ઘણી જ ધાતકી અને હલકી છે. તેનાથી ગાય અગર ભેંસને બહુ દુઃખ થાય છે. ગને પણ હાનિ પહેોંચે છે. ઢોરના માલિકે નાનાં પાડાં કે વાછરડાં રૂ. ૧૪ ક્રુ ૧૫ ની કિમતે વેચી મારે છે અને પછી ફુક્કાથી દૂધ મેળવે છે. આ રિવાજ બધ નહિ થાય તો ગૌધન અને પશુધન નાશ પામશે, ’
'
સુધરેલા દેશમાં ગાયે તે એક સાથે હારમાં ઊભી રાખીને પછી તેમને પિયાને સ ંભળાવવામાં આવે છે. ગાયા એકતાન થઇ જાય છે. તે પછી તેમનાં આંચળે રબ્બરનું . મશીન લગાડવામાં આવે છે. તે દૂધને
Page #325
--------------------------------------------------------------------------
________________
ફુક્કાની પાપી પ્રથા
૨૭૯
છાંટે છાંટે આંચળમાંથી ચૂસી લે છે. અને વધુ વખત રાખવામાં આવે તે લેાહી પણ નીકળે, પણ ગાયા એટલી બધી પિયાનાંમાં મસ્ત અને છે કે કાંઇ કહેવાની વાત નહિ.’
“તાનસેનના જમાનામાં કહે છે કે એવી સ’ગીત વિદ્યા પ્રચલિત હતી કે ગાયન ગાતાંની સાથે જંગલનાં જાનવરા હરણ વગેરે ખેંચાઇને જમા થતાં અને ગાયન બંધ થતાં જ તે અદૃશ્ય થઈ જતાં હતાં. પશ્ચિમના ખેતીકારો ઘુવડને રાત્રે પેાતાના ખેતરમાં બેસાડીને સારી રખેવાળી કરાવે છે. આવી રીતે તેઓ જ્યારે જગલી જાનવરાતી ખખ્ખર લે છે, ત્યારે આપણે જે આપણાં ડૉમેસ્ટિક પ્રાણીઓની પણ સંભાળ ન લઇએ તે આપણા જેવા બેપરવા બીજા કાણુ કહેવાય ? ’
• કેટલાક મુસલમાન ભાઈએ આ રિવાજની વિરૂદ્ધ છે. ’
ત્યારબાદ ફુક્કાની પ્રથાના વિરોધ કરનારા, સિ ંધ ગવર્નમેન્ટ, મ્યુ નિસીપાલીટી, તેમજ લેાકલમે તે આ પ્રથા અટકાવવા માટે કાયદા બનાવવા ભલામણ કરનારા, દૂધની મારકીટમાં વેટરનરી ઈન્સ્પેકટરા મેકલી દૂધની તપાસ કરવાની ભલામણ કરનારા, દૂધ કુકકાથી કાઢેલ માલુમ પડે તે તે જાનવરેાને પાંજરાપેાળમાં મેાકલવાં અને દૂધ કાઢનારને સજા કરવાની ભલામણ કરનારા વગેરે ઠરાવેા કરવામાં આવ્યા હતા.
મુનિરાજ વિદ્યાવિજયજી આ સભાના અધ્યક્ષસ્થાને હતા. તેમણે પેાતાની અસરકારક વાણીમાં વાતાવરણને પીગળાવે એવું પ્રાસંગિક છતાં સચોટ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે:
· કુક્કના રિવાજ ત્રાસદાયક અને ભયંકર છે. વધુ દૂધ કાઢવાની લાલચમાં માણસે આવાં હલકાં કામેા કરી રહ્યા છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
જી . મ
કકમ
.
.
ખંડ ૮ મેક
આ બાબતમાં આપણે ઊંડે વિચાર કરીએ તે જણાયા વિના નહિ રહે કે તેની પાછણ માણસની કેટલી બધી લાભ પ્રવૃત્તિ રહેલી છે ? સ્વાર્થવૃત્તિ માણસ પાસે અનેક પાપ કરાવે છે. ધારો કે એક હિંદુ છે. તે ગપૂજા કરે છે. ગાયો પર હંમેશાં હાથ ફેરવે છે, તેનું બહુમાન કરે છે. પણ એ જ ગાય જ્યારે દૂધ દેતી બંધ થાય છે ત્યારે એને વેચવા માટે બહાર કાઢે છે. ત્યારે ખરીદનારાઓમાં કસાઈને દલાલે બીજા કરતાં બે રૂપિયા વધારે આપશે તો તેને દેતાં તે જરા પણ અચકશે નહિ. જાણે છે કે આ ગાય પર કસાઈની છરી ફરશે, પણ એને બે રૂપિયાને લેભ આંધળેક બનાવે છે.
યુરોપમાં આજે કારમાં કદર વેજીટેરીયને છે, જ્યારે જીવદયા અને અહિંસા પરમો ધર્મ'નો દાવો કરનાર હિંદુસ્તાનીઓ કયાં જઈ રહ્યા છે એને કોઈ વિચાર કરશે?”
Page #327
--------------------------------------------------------------------------
________________
જેને ઘમ પ્રવૃત્તિ
ચી ચા જન સાધુઓ જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં
Guસાધુતાના સંસ્કાર લઈને જાય છે. ત્યાંની પ્રજામાં ચેતના પૂરે છે. અને તેમાં ય જ્યાં જ્યાં ચોમાસું કરે છે ત્યાં ત્યાં ધાર્મિક પ્રવૃત્તિને વેગ આપવાને સંપૂર્ણ પ્રયત્ન કરે છે. અને સાધુઓનું કર્તવ્ય શું? માનવીને ધર્મને માર્ગે વાળ ! અને ધર્મ એટલે શું ? ફરજ. માનવી પિતાની સાચી ફરજ બજાવતા થાય એ દૃષ્ટિએ એના જીવનપંથને અજવાળવો અને સમસ્ત માનવ જાતનાં કષ્ટ કાપવાં એ જ સાધુઓને મન તો પરમ શ્રેય.
માનવ જાતનાં કલ્યાણના માર્ગ સદા સાધુ સંસારને સતાવતા આવ્યા છે.
પણ આ તે સાચા સાધુઓની વાત થઈ
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮૨
ખંડ ૮ મે
-
દેશની ધાર્મિક અરાજકતાનો હિસાબ નથી. ધર્મના બહાના નીચે ઘણી અનિષ્ટ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. એ પ્રવૃત્તિઓમાં રૂઢીપૂજકતાનું ઘણું મોટું પ્રમાણ દાખલ થઈ ગયું છે. અને તેને લીધે આજના વિચારો અને નવયુવકોને તેના પ્રત્યે બહુ અભિરૂચિ ન થાય એ સ્વાભાવિક છે.
જૈન ધર્મના સિદ્ધાંતો અને એની ધાર્મિક ક્રિયામાં જૈન ધર્મના બધા જ અનુયાયીઓએ માનવું જોઈએ. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને એવી ધાર્મિક ક્રિયાઓમાં નહિ માનનારા લોકો તો ઓછા જ હશે. પરંતુ એ ક્રિયાઓનું સાચું રહસ્ય નહિ સમજવાને કારણે ગાડરિયા પ્રવાહની માફક એ ક્રિયાઓ થઈ રહી છે.
કરાચીના જૈનો તો લગભગ આ બાબતમાં વધારે અજ્ઞાની હતા.
મુનિરાજ વિદ્યાવિજયજી અને મુનિરાજ જયંતવિજયજીનાં પ્રવચનો જ્યારે જ્યારે થતાં ત્યારે ત્યારે કરાચીના જૈન ભાઈઓંનેને ધાર્મિક ક્રિયાકાંડ તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવતો અને તેના પરિણામે પૌષધ, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ તરફ પુરૂષ તેમજ સ્ત્રીઓની અભિરૂચિ થવા લાગી. - કરાચીના જૈનની આટલી મોટી વસતિમાં બાર વ્રતો ભાગ્યે જ કેઈએ અંગીકાર કર્યા હતાં. મુનિરાજ વિદ્યાવિજયજીના પ્રયત્નોથી એ બતોનું ખરૂં રહસ્ય લેકે સમજવા લાગ્યા. - તે ઉપરાંત અડાઈ મહત્સવ, શાંતિ સ્નાત્ર વગેરે પ્રસંગો પણ સુંદર રીતે ઉજવવામાં આવ્યા અને તે પ્રસંગે ખાસ ધાર્મિક ઠરાવ કરવામાં
માગ્યા,
Page #329
--------------------------------------------------------------------------
________________
જીવદયા પરિષદ
ચ - ૧૯૩૯માં કરાચી ખાતે આર્યસમાજને શતાબ્દિ
જ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અને એને અંગે આર્ય સમાજ તરફથી તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૯૩૯ ના રોજ જીવદયા પરિષદની ચેજના પણ કરવામાં આવી હતી.
કરાચી આર્યસમાજના આગેવાનો કાર્યકર્તાઓ શ્રી. તારાચંદ ગજરા, ૫. લેકનાથજી, સ્વામી કૃષ્ણનદજી, સ્વામી સંપૂર્ણાનંદજી, પં. કેશવજી, શ્રી નરસિંહલાલજી વગેરેએ એ માટે સારી જહેમત ઉઠાવી હતી.
આ પરિષદના પ્રમુખપદે મુનિરાજ વિદ્યાવિજયજીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પરિષદે સિંધમાં અહિંસાના ક્ષેત્રમાં સારી છાપ પાડી હતી,
Page #330
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ખંડ ૮ મિ
એમાં ઘણા મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા : (૧) હિંદવાસીઓને માંસાહાર બંધ કરવાની વિનતિ કરનાર. (૨) રને ચરવાની જગા કાયમ રાખવાની સરકારને વિનતિ
કરનારો (૩) સુધરાઈ કૂતરાં અને ઉંદરને પકડાવી તેનો નિર્દયતા પૂર્વક
નાશ કરે છે એ પ્રથા રોકવાની સૂચના કરનારે. (૪) ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું ઘાલી કુકકા દ્વારા દૂધ કાઢવામાં
આવે છે અને તેની સતામણી કરવામાં આવે છે તેનો વિરોધ
કરનારે. (૫) લાહેરમાં થનાશ કસાઈખાતાને કોઈ પણ ઉપાયે બંધ
કરવાની વિનંતિ કરના. (૬) બલિદાનની પ્રથા સામે વિવેધ કરનારે. એમ અગત્યના ઠરા કરવામાં આવ્યા હતા.
મુનિરાજ વિદ્યાવિજયજીએ પ્રમુખપદેથી પ્રવચન કરતાં જણાવ્યું હતું કે –
“ભાઈઓ અને બહેને!
દયાના સંબંધમાં કંઈક કહું તે પહેલાં પાંચમાં કરાવના સંબંધમાં છેડે ખુલાસો કરવા ચાહું છું. - “મને એવા ભરેસાદાર ખબર મળ્યા છે કે શેઠ શિવરતન મેહતાએ આ કતલખાનાને ઠેકે લેવાથી હાથ ઉઠાવી લીધો છે આ વાત
Page #331
--------------------------------------------------------------------------
________________
જીવદયા પરિષદ
૨૮૫
જો સાચી હોય, તે આપણે ખરેખર ખુશી થઈશું, કેમ કે તેઓ હિંદુ' તરીકે પેાતાના કર્તવ્યને સમજ્યા છે.
આ
પરંતુ તેની સાથે જ સાથે જે હકીકત મે સાંભળી છે. તે ઉપરથી તે મને ઘણું દુ:ખ થયું છે તે હકીકત એવી છે કે એક જૈન ગૃહસ્થે કસાઇ ખાનાના કાંટ્રાકટ માટે પેાતાનુ ટેન્ડર ભર્યુ છે. આ જૈન ગૃહસ્થ કે દિ’ગબર કહેવાય છે, છતાં જે તેમણે ટેન્ડર ભર્યાની વાત સાચી હોય તે, ખરેખર જૈન તરીકે તે એક ભયંકર કલંક જેવું છે. પૈસાના લેાભ શાં પાપ નથી કરાવી શકતા ? અથવા સીધી યા આડકતરી રીતે કયા પાપને પણ નથી અપાવતા એનુ આ ઉદાહરણ છે.
અમારા જ દેશના સાચા ધનને (પશુ ધનને) એક યા બીજી રીતે નાશ કરવામાં ઉ-તેજન આપવા, અહિંસાના દાવેા કરવા છતાં ધાર હિંસાના કૃત્યોને એક યા ખીજી રીતે ઉ-તેજન આપવા આપણા જ ભાઇએ આગળ આવે, એના જેવા દુઃખના વિષય બીજો કચેા હોઇ શકે ?
જે લેાકા બીજા જીવા પર નિર્દયતા વાપરે છે તે ખરી રીતે પાતાની બરાબર ખીજા જીવેાને સમજતા નથી. સંસારના નાના કે મેટા ગમે તે જીવ હશે, તે સર્વે જીવવા ઇચ્છે છે. મરવાને કાઇ ચહાતું નથી. આપણે જીવવાને પૃચ્છતા હોઈએ, તે બીજાને જીવવા દેવા જોઇએ.
છઠ્ઠા અને જીવવા દે ’ આ સૂત્રને જો હંમેશાં હૃદયમાં રાખવામાં આવે તા માણસ ઘણા પાપોથી બચી જાય, ઘણી હિંસાથી બચી જાય.
C
d
0
મહાનુભાવે ! હિંદુસ્તાન એ તો ધર્મક્ષેત્ર છે. ભારતભૂમિ એ પવિત્ર ભૂમિ છે. આ ભૂમિમાં અત્યારે ટલાં ઘેર પાયે! થઇ રહ્યા છે ? તે
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ખંડ ૮મો
પાપના પ્રાયશ્ચિત આપણે ભોગવી રહ્યાં છીએ. માટે જે તમારે સુખી થવું હોય, તે લેભ ઓછો કરે, પાપ ઓછાં કરો. જીવો પર દયા કરો.
ઑને અને ભાઈઓ! જરા પૂર્વ સમયનો ઈતિહાસ તે તપાસો અકબરના સમયમાં હિંદુસ્તાન દેશ કેટલો બધો સુખી હતા ! તેણે પશુવધ બંધ કર્યો હતો. જુમી કરો બંધ કર્યા હતા. ખેતીને માટે ભરપૂર જમીન હતી. મનુષ્યના જીવનને ઉપયોગી દૂધ, દહિં. અનાજ, વસ્ત્ર પુષ્કળ મળતાં હતાં. ૧ રૂ. ના ર૭૦ રતલ ઘઉં મળે; ૧ રૂા. નું ૮૫ રતલ દૂધ મળે, ૧ રૂ. નું ૨૧ શેર ઘી મળે. એ હિંદુસ્તાનને બીજું શું જોઈએ ? આજની શી દશા છે તે સમજાવવાની જરૂર છે ખરી?”
Page #333
--------------------------------------------------------------------------
________________
: ૫
નવરાત્રિ-હિસાનિષેધ પ્રવૃત્તિ
વરાત્રિ એટલે નારીજીવનને મહામહેન્સવ-આ પ્રસંગે છેજગતજનેતા જગદંબાનો મહોત્સવ હિંદુઓને મોટો ભાગ આતુરતાથી ઉજવે છે. અને એ રીતે આત્માને સંતોષે છે.
પણ જગદંબાની પૂજાને નામે કેટલાંક હિંસાના અનિષ્ટ તત્વો પણ સંસારમાં દાખલ થઈ ગયાં છે. એની આગળ પાડા-બકરાં, ઘેટાંકુકડાનો ભોગ આપવામાં આવે છે. આ પ્રથા કેટલાંક માંસાહારી પૂજારી
એ માટીના દેહને માટીથી પિષવાની ખાતર ઊભી કરી હોય એમ લાગે છે. બાકી જે જગદંબા છે—જગતની માતા છે-તે આવી હિંસાથી તૃપ્ત થાય ખરી? ઊલટું એના હૈયામાં પારાવાર વેદના થાય? એક માં પિતાના સંતાનને મારશે ખરી ? તે પછી આવા જગદંબાના મંદિરમાં આમ પશુઓના બલિદાન અપાય એ કેટલું હલકટ અને નીચ કાર્ય છે?
Page #334
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ખંડ ૮ મે
મુનિરાજના પણ સાંભળવામાં આવ્યું કે કરાચીમાં નવરાત્રિ ઉત્સવ રમઝટથી ઉજવાય છે. પણ ઢેડ, ભંગી, વાઘરી, કાળી, ચમાર, ભીલ વગેરે અજ્ઞાની લેકે પિતપોતાના મહોલ્લાઓમાં અને કેટલાક પિતપિતાનાં રહેવાનાં ઘરમાં પણ માતાને નામે નવરાત્રિની પૂજામાં આઠમથી દશમ સુધી ઘોર હિંસા કરે છે.
અને એ સાંભળી અહિંસાના પરમ ઉપાસક મુનિરાજ વિદ્યાવિજયજીનું હૈયું દ્રવ્યું-એમને પારાવાર વેદના થઈ. આ શું ? આજે વીસમી સદીમાં પણ પ્રજા કેટલી અજ્ઞાનમય છે? જ્ઞાનનો પ્રકાશ હજી જાણે ઘણે દૂર છે. સર્વત્ર શું અંધકાર વ્યાપ્યો છે? અને એમનો આત્મા પિકારી ઉઠઃ “આ અનિષ્ટ પ્રથા બંધ થથી જોઈએ. માતાની પૂજામાં સેંકડો જીવને સંહાર શા માટે થવો જોઈએ ?
મુનિરાજે પિતાના આત્માનો એ અવાજ સિંધ જીવદયા મંડળીના સંચાલકને જણાવ્યો.
અને ત્યાર બાદ પશુધનની પ્રવૃત્તિનાં મંડાણ થયાં. - તા. ૭-૧૦-૩૭ ના રોજ એક સભા ભરવામાં આવી અને તેમાં નવરાત્રિના છેલ્લા ચાર દિવસમાં આદરવાની પ્રવૃત્તિઓની જના કરવામાં આવી.
, એને માટે બીજી સભા ભરાઈ. પ્રચાર માટે ખર્ચ વગેરેની જોગવાઈ પણ થઈ ગઈ. કાર્ય કરનારાઓને ખર્ચ તે આપે આપ આવી મળે છે. હા માત્ર એનું કાર્ય સત્ય, અહિંસા અને ધર્મના પાયા ઉપર મંડાયું હેવું જોઈએ. યુવાન ભાઈ પણ સહકાર આપ્યો. “પારસી
Page #335
--------------------------------------------------------------------------
________________
નવરાત્રિ-હિંસાનિષેધ પ્રવૃત્તિ
૨૮૯
સસાર' ને ‘હિતેચ્છુ’જેવા વમાનપત્રોએ પણ આ પ્રવૃત્તિને ઘણા વેગ આપ્યા.
અને આ રીતે આદરેલી પ્રવૃત્તિએનું પરિણામ ધાર્યાં કરતાં પણ વધારે સુંદર આવ્યું. જ્યાં જ્યાં પહેરાએ ખેસાડવામાં આવ્યા હતા ત્યાં ત્યાં એક પણ જીવની હિંસા થવા પામી નહેાતી. કેટલેક સ્થળે તે કાયમને માટે હિંસા નહિ કરવાની લેાકેાએ પ્રતિજ્ઞા લીધી.
આ બધું મુનિરાજની અજબ શકિતને આભારી હતું.
નવરાત્રિમાં પશુવધ બંધ કરાવવાની, શાન્ત પહેરા અને ઉપદેશની જે પ્રવૃત્તિ આદરી, એમાં અનેક પ્રકારના અનુભવે! પણ મળ્યા. આવા અનેક પ્રસંગે પૈકીના એક પ્રસ`ગને જ અહીં ઉલ્લેખ
કરીશું.
વાઘરી કામની એક બાઇ—જેને જોતાં જ કંપારી છુટે-કમોર હૃદયના માનવી ખી પણ જાય–એ ધેાબીઘાટની બાજુમાં આવેલી ખેાપરામાલની પાછળની વાઘરીવાડમાં રહેતી. આ ખાઇ લેાટા ભરીભરીને સાર પાંચ બકરાઓનુ લોહી પી જતી. આ બાઇએ પહેલાં તે ખૂબ હેઠ પકડી, પણ મુનિરાજે પેાતાનેા પ્રયત્ન ન છેાડયા. એક દિવસ વિદ્યાવિજયજી કેટલાક ગૃહસ્થા સાથે તેને ત્યાં ગયા. આ બાઇએ મુનિરાજ વિદ્યાવિજયજી આગળ ખૂબ ધૂણ્યા પછી પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે મારે ત્યાં મહાત્માએ અને આવડુ મેાટુ' મહાજન પધાયું છે તે હું માતાની આગળ કયારે પણ જીવવધ નહિ કરૂં અને અમારી આખી કામમાંથી આ રિવાજ દૂર થાય એમ ાશીષ કરીશ.
આનુ' નામ સિદ્ધિ. મુનિરાજનાં દર્શન માત્રથી આ પાપી બાઇને
12
મુ. ૧૯
Page #336
--------------------------------------------------------------------------
________________
ખંડ ૮ મે
અજબ જેવો–ન કલ્પી શકાય એવો હદય પલ્ટો થયો.
તેવી જ રીતે ફટાકડાની અનિષ્ટ પ્રથા પણ મુનિરાજના પ્રયત્નથી બંધ થઈ હતી ને કરાચી શહેરના ફટાકડા વેચનારા દુકાને બેઠા બેઠા બગાસાં ખાવા લાગ્યા હતા.
સાચા સાધુઓનાં જ્યાં જ્યાં પગલાં પડે છે ત્યાં ત્યાંની ધરતી પુણ્યવંતી બને છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
દીક્ષા પ્રવૃત્તિ
| ક્ષાઓ વિષે છેલ્લાં થોડાંક વર્ષોથી જૈન સમાજમાં મેટો
2 મતભેદ પેદા થયો છે. કેટલાક યુવાનો તે એમાં માનતા જ નથી એટલું જ નહિ, તેઓ તો સાધુઓની સંસ્થાની આવશ્યક્તાને પણ અસ્વીકાર કરે છે. કેટલાક યુવાનો સાધુઓની જરૂરિયાતને માન્ય ગણે છે. પણ એ માટે લાયક માણસો સાધુપદ સ્વીકારે એમ ઇચ્છે છે. અલબત્ત સાધુની જવાબદારી મહાન હોય છે. એ પદની મહત્તા પણ મોટી છે. એ જવાબદારી અને એ મહત્તા સાધુ ન સમજે તો એ સાધુ નથી. સાધુતાના સ્વાંગ નીચે સંસારી છે-સંસારીથી અધમ છે. અને એ માનવી સાધુના સ્વાંગ નીચે જગતની કુસેવા કરે છે. જગતને ઉન્નતિને માર્ગે લઈ જવાને બદલે અવનતિને માર્ગે લઈ જાય છે. દીક્ષા દેનાર ગુરૂમાં પણ એ માટેની યોગ્યતાની આવશ્યકતા છે. જૈન શાસ્ત્રકારોએ દીક્ષા
Page #338
--------------------------------------------------------------------------
________________
ખંડ ૮ મા
૨૯૨
આપનાર અને દીક્ષા લેનાર તેમાં કયા કયા ગુણા હેાવા જોઇએ તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે અપવાદ તા હાય જ. ચેાગ્ય માણસ પણ દીક્ષા લીધા પછી અયેાગ્ય નીવડી શકે છે અને અયેાગ્ય માણસ પણ દીક્ષા લીધા પછી ગુરૂનાં માગદશન અંગે પેાતાનેા ઉત્કર્ષ સાધી શકે છે.
કરાચીમાં મુનિરાજ વિદ્યાવિજયજીના ગુરૂદેવ વિજયધમ સૂરિજીની પંદરમી જયતો હતી. તે પ્રસંગે અમદાવાદથી એ ઉદયપુરી ગૃહસ્થેા આવ્યા હતા. તેમાં રૂપલાલજી અનેારિયા વિદ્યાવિજયજીના જૂના પરિચિત ગૃહસ્થ હતા. તેમની સાથે એક ત્રીસ વર્ષની ઉંમરને મેવાડી ગૃહસ્થ હતા. તેનુ નામ રણજીતસિંહ. રૂપલાલજીએ એને દીક્ષાના ઉમેદવાર તરીકે વિદ્યાવિજયજી આગળ એળખાવ્યા.
તેએ રણજીતસિંહને મૂકીને વિદાય થયા. ત્રણેક માસ સુધીમાં રણજીતસિ’હની રહેણીકરણી ઉપરથી ખાતરી થઇ કે એનું મન દીક્ષા લેવા માટે પાકુ` છે. એટલે આ બાબત ફરસચીના મૂર્તિપૂજક સંધને જાહેર કરવામાં આવી. સધે એ માટે આવશ્યક તપાસ કરી લીધી. એના સગાસંબધીઓને રજીસ્ટર્ડ કાગળ લખી ખબર આપ્ય! અને સંપૂર્ણ ખાતરી કરી સં. ૧૯૯૪ના માગશર સુદ ૧૦ ના રાજ દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું.
દીક્ષાના ઉમેદવારના માતાપિતા તરીકેના હ્રાવા લેનાર વઢવાણ કે પવાળા ન્યાલચંદ લક્ષ્મીચંદ કુવાડિયા તથા તેમનાં પત્ની સૌ. મેાતીબાઇ અને દીક્ષાના ઉમેદવારની નાની ડૈન દસ વર્ષોંની કુમારિકા ડૈન હૈયાકુ વર.
ન્યાલચંદ કુંવાડિયાએ શ્રી સંધની સૂચના પ્રમાણે મંડપ બંધાવ્યા
Page #339
--------------------------------------------------------------------------
________________
દીક્ષા પ્રવ્રુત્તિ
અને બધી જરૂરી તૈયારીએ। થઇ ગઇ.
તેજ પ્રસંગે પુખરાજ ખાણા નામનેા યુવક પણ દીક્ષા લેવા માટે મુંબઇથી આવી પહોંચ્યા. એનાં ભાઇની અનુમતિ મળતાં અને દીક્ષા આપવા માટે પણ તૈયારીએ કરવામાં આવી.
૨૯૩
બંનેને દીક્ષા આપવામાં આવી. આજે એ ખતે જણે સંસારમાંથી સાધુતાનાં સેાપાન ઉપર પગ માંડયા. એ પગલાં બાળકની પા પા પગલી જેવાં કહી શકાય.
આજ એ નવા દીક્ષિત બન્યા. અને એમનાં નવાં નાવ રમેશવજય. અને પૂર્ણાનંદ વિજય રાખવામાં આવ્યાં.
પણ સાધુતાનાં વ્રત જીરવવાં અતિ દાઘેલાં છે. આવેશના આવેગમાં સાધુતા અંચળા એઢે સાધુ થવાતું નથી. એની પાછળ આત્માની ઉન્નત ભાવનાની જરૂર છે. જો દેહ અને આત્મા અંતે સાધુતાને રંગે રંગાય તા જ સાધુજીવન સફળ થાય છે. નિહ તે। આપણામાં કહેવત છે કે એ ભગવાન એના એ ' જેવા ઘાટ થાય.
6
અદગ્ધ દશાને માનવી નથી તે! સંસારજીવન સફળ કરી શકતે કે નથી તેા સાધુજીવન જીવી જાણતા. એની દશા ત્રિશંકુ જેવી હોય છે.
અહી' પણ એવી જ દુઃખદ ઘટના બની ગઇ.
૧૧ મી માર્ચનો દિવસ હતો. મુનિરાજ વિદ્યાવિજયજી પાસે અદલ ખરાસ, તેમનાં પત્ની પીલુબ્ડેન, શેડ લાલચંદ પાનાચંદનાં પત્ની શ્રી. માણેકડ઼ેન તેમજ કેટલાક ભાઇšના ખેડા હતા. ધ ચર્ચાને રંગ જામ્યા હતા. જ્ઞાનવાન ધર્માંચાય ધર્મના ાયડા ઉકેલના હાય અને
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ખંડ ૮ મા
શ્રદ્ઘાળુ શ્રોતાઓ એમાં ચિત્ત પરોવીને જ્યારે જ્ઞાનગાષ્ટિને અંતરમાં ઉતારતા હોય અને એને અંગે . ચર્ચા થતી હોય ત્યારે એને રંગ અજમ જામે છે. હૈયામાં ભાવનાને મહેરામણ જાણે ઉછાળે ચડે છે. આત્માને ભિકત ને જ્ઞાનનાં અલૌકિક નીરમાં જાણે સ્નાન કરાવે છે એને ભયરહિત –વિશુદ્ધ બનાવે છે.
આવા અનેરા આનંદ જામ્યા હતા. ત્યાં એક ભાઇ આવી મુનિરાજને બહાર ખેલાવી ગયા ને કહ્યું :
* રમેશવિજય ચાલ્યા જવાની તૈયારી કરે છે. ન્યાલચંદ કુંવાડિયાને મેાકલા. એમ શ્રી જયંતવિજયજી મહારાજ મરલીથી ટેલિફોન દ્વારા કહેવડાવે છે.
મુનિરાજ માટે આ સમાચાર નવા હતા. એમણે સ્વપ્નામાં યે નહેાતુ ધાયું કેઃ રમેશશિવજય જવાનેા વિચાર કરતા હશે. મુનિરાજે જવાબ આપ્યા. • જતા હોય તે તેને જવા દેજો. જરા યે રોકશે! નહિ. ’
પુન : મુનિરાજ અંદર આવ્યા અને પેાતાની જ્ઞાનગેડી શરૂ કરી અને જરા રંગ જામ્યા ત્યાં બીજા એક માણસે આવીને એમને બહાર ખેલાવી જણાવ્યું :
ટી. જી. શાહે આપેલાં કપડાં પહેરીને અને આપેલા પૈસા લઈને તે ચાલ્યા ગયે. મીરપુરખાસ ક્ષર આપે કે રેલ્વેના કંટ્રોલર હરગોવિંદભાઇ એને અટકાવે, ’
નથી. ’
વિદ્યાવિજયજીએ જવાબ આપ્યા :
6
શ્રો, જયંતવિજયજી, મહારાજને કડા કે એને રોકવાની જરૂર
Page #341
--------------------------------------------------------------------------
________________
દીક્ષા પ્રવૃત્તિ
પડયા.
૨૯૫
એટલું કહી મુનિરાજ પેાતાના સ્થળે આવી પુનઃ જ્ઞાનચર્ચામાં
અંદર ખેડેલા કાઇને આ સંબંધી જરાયે જાણ થઇ ન હતી.
પણ પછી ગામમાં કાલાહલ થયા તે સંઘના ખેડ ઉપર વાત આવી ત્યારે જ મુનિરાજ પાસે બેઠેલા સૌને એ વાતની જાણ થઇ. . .
બીજે દિવસે સૌએ મુનિરાજને પૂછ્યું:
C
આ બધું કયારે બન્યું ? ' મુનિરાજે જવાબ આપ્યા.
• આપણે કાલે ચર્ચા કરતા હતા તે વખતે. સૌના આશ્ચર્ય ના પાર ન રહ્યો મુનિરાજે સૌને કહ્યુંઃ
આમાં નવાઈ પામવાની વાત નથી. જીવનની સંધ્યાને કાંઠે ઉભેલા સા-સાઠ વર્ષના વૃધ્ધ પુરૂષા પણ ધાર પાપ જાગૃત થવાથી ચાલ્યા જાય છે તે પછી આ બિચારાને શું કહેવું ? એમાં એને જરા યે દોષ નથી. સાધુતાના સ્વાંગ નીચે એ અધમ લીલા આચરત તેનાં કરતાં એ ચાલ્યેા ગયા એ ઘણું જ સારું થયું. ’
<
મુંબઇ સમાચારના કરાચીખાતેના એક પ્રતિનિધિએ મુનિરાજ વિદ્યાવિજયજીની મુલાકાત લીધી હતી તે પ્રસંગે એમણે જણાવ્યું હતું:—
મારે પેાતાને અભિપ્રાય છે કે જે સાધુનું ચિત્ત સ્થિર ન હોય અથવા કાઇને પશુ બહેકાયે બહેકાઇ જાય, એવે! સાધુ સાધુપણામાં રહીને પણ શું ભલું કરી શકે ? એટલે હું માનું. હ્યું કે તે ગયા અને અમારા સમાજની દૃષ્ટિએ અને મારી પોતાની દૃષ્ટિએ સારૂ જ થયું છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
૨૯૬
બંડ ૮મે
હું તો દીક્ષા આપતાં પહેલાં અને દીક્ષા આપ્યા પછી પણ કહેતે જ આવ્યો કે જેને સાચે વૈરાગ્ય હાય, જેને ચારિત્ર્ય પાળવું હોય, જેને આત્મસાધન કરવું હોય, તેણે જ સાધુ અવસ્થામાં રહેવું જોઈએ.
અમારે ત્યાં નાની દીક્ષા અને વડી દીક્ષા એવા બે ભેદ છે. નાની દીક્ષા આપવાના હેતુ જ એ છે કે મહિનાઓની કટી પછી તેને વડી. દીક્ષા આપવી.
વડી દીક્ષા આપી હોય ત્યાં સુધી કેઈનું મન ચલાયમાન થઇ અને તે ઘરભેગે થાય તે એમાં હું કંઈ મહત્વ જોતા નથી. કર્મની વિચિત્રતાઓને આધીન તમામ છ હેક્ય છે. ઉત્તમ ગૃહસ્થાશ્રમમાં રહેલે માણસ વ્યભિચારી બને યા કેઈની છેકરી લઈને ભાગી જાય, તો તે વખતે આપણે એમ જ કહીએ કે બિચારાના પાપને ઉદય છે. વળી વડી દીક્ષા આપ્યા પછી પણ અને ૨૫ ૨૫ કે તેથી વધારે વર્ષો સુધી ચારિત્ર્ય પાળ્યા પછી પણ કોઈ પ્રબળ પાપ ઉદયથી પતિત થાય છે તેને કોણ રોકવા જનાર છે? આ જમાનામાં આવું બને છે એવું નથી. હમેશા સંસારીએમાં અને સાધુઓમાં આવી સ્થિતિઓ શી આવી છે. આ બધું કર્મની વિચિત્રતાનું પરિણામ છે.'
Page #343
--------------------------------------------------------------------------
________________
સામાજિક પ્રવૃત્તિ
મ નિરાજ વિદ્યાવિજયજીના કરાચીના વસવાટ દરમિયાન Aતેઓશ્રીએ સિંધના ગવર્નર સર લેન્સીટ ગ્રેહામસાહેબની
તા : ૨-૯-૩૭, ૨૧-૭-૩૮ અને ૧૨-૧-એમ બ્રણ વાર મુલાકાત લીધી હતી.
આ લોકપ્રિય ઉદાર અંગ્રેજ અધિકારીના હૈયામાં મુનિરાજને માટે માનની લાગણી ઉપજ થઈ હતી અને પ્રત્યેક મુલાકાત પ્રસંગે મુનિરાજને પૂરતો સમય આપી એમણે જૈનધર્મને લગતી તમામ બાબતો શ્રવણ કરી હતી અને સારી લાગણી વ્યકત કરી હતી.
કરાચીમાં સાડા ત્રણથી ચાર હજાર જેની વસતિ છે છતાં એક પણ જૈન તહેવાર (હેલી ડે) તરીકે ન હોય એ મુનિરાજને ડીક ન લાગ્યું. ચૈત્ર સુદ ૧૩ થી ૧૫ શ્રાવણ વદ ૧૨ થી ૧૫, ભાદરવા સુદ ૧ થી ૫
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ખંડ ૮ મે
એમ આ દિવસો કેવળ જનો માટે હેલી ડે તરીકે મંજુર કર્યા છે પણ વિદ્યાવિજ્યજી ઈચ્છતા કે મહાવીર જયંતીને દિવસ જનરલ હેલી ડે તરીકે મંજુર થાય. પરંતુ સિંધમાં જેની સંખ્યા ઓછી છે એવું કહેવામાં આવ્યું. મુનિરાજે જણાવ્યુ
“ખરી રીતે અધિકાર ભોગવનાર જેનોની સંખ્યા ઓછી હવા છતાં જૈન કેમ એક મોટી, ઉદાર અને શાંતિ પ્રિય છે એ દ્રષ્ટિએ એના માનની ખાતર પણ એક અથવા બે દિવસ જનરલ હોલી ડે તરીકે મંજુર કરે એ ગવર્નમેન્ટનું કર્તવ્ય છે. ગવર્નર સાહેબે આ સંબંધી પિતાથી બનતું કરવાનું વચન આવ્યું હતું.
આ ઉપરાંત સિધ ગવર્નર મુનિમંડળીના કચ્છ તરફના વિહાર માટે એમની સાથે જનાર ગૃહસ્થની મંડળીને માટે જોઈતી અને બની શકતી તમામ સગવડ કરી આપવા પિોલીસ ખાતાને ભલામણ કરી હતી. તેને કારણે મુનિરાજ શ્રી. જયંતવિજયજીને અને પછીના વર્ષે મુનિરાજ વિદ્યાવિજ્યજીને કચ્છ જવા માટે ઘણી જ અનુકુળતા મળી હતી.
શ્રી. હિંમાશું વિજ્યજી સ્મારક હિંમાશુવિજ્યજી જેવા ચારિત્ર્યવાન વિદ્વાન સાધુને હાલા ખાતે સ્વર્ગવાસ થયો એ સૌને માટે દુઃખનો વિષય હતો-એમના સ્વર્ગવાસને બીજે દિવસે તેમના સ્મારક ફંડની શરૂઆત થઈ હતી. હાલાના સંઘે પોતાના તરફથી શ્રો. હિમાશું વિજયજીની એક દેરી અને પાદુકા રાખીને સ્મારક કાયમ રાખવાનું જાહેર કર્યું હતું.
કરાચીમાં આવ્યા પછી ત્યાં પણસ્મારક પ્રવૃત્તિ ઉપાડવામાં આવી શ્રી. હિમાશું વિજયજી ગ્રંથમાળા શરૂ કરવી અને ઉર્જનની શ્રી વિજય
Page #345
--------------------------------------------------------------------------
________________
સામાજિક પ્રવૃત્તિ
ધર્મસૂરિ જૈન ગ્રંથમાળાની ઉપગ્રંથમાળા તરીકે એને જોડી દેવી એ નિર્ણય થયો. કરાચી સંઘે આ સ્મારક માટે રૂપિયા બે હજારની રકમ એકઠી કરી અને પાટડી મારવાડના એક ગૃહસ્થ શેઠ તારાચંદજી સાંકલજીએ રૂપિયા અગીઆર આપ્યા. મુંબઈથી પણ પંદરસો સોળસો રૂપિયાની રકમ ભેગી થઈ. તે ઉપરાંત અમદાવાદ, દેહગામ, સિરોહી બધેથી પણ રકમ આવી પહોંચી આમ એકંદરે સાત હજારનો ફાળે ભેગો થયો અને ગ્રંથમાળાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું અને એ દ્વારા શ્રી. હિમાંશુવિજયજીના પ્રગટ-અપ્રગટ લેખોએ પોતાના પોપચાં ઉઘાડી ગ્રંથાકારે પ્રસિધ્ધનો પ્રકાશ જોયો.
આ ઉપરાંત મુનિરાજે કરાચીના ટૂંકા વસવાટ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. જાણે કરાચીના સામાજિક અને ધાર્મિક જીવનમાં નવો પ્રાણ ન કુંકાયો હોય ! જાણે કરાચીના આંગણે કઈ અવધૂત પ્રજાને જાગૃત કરવા માં આવ્યો હોય ! જાણે કરાચીના ભાગ્ય ન જાગી ઊઠયાં હોય એમ કરાચીનું વાતાવરણ મુનિરાજ વિધાવિજયજીની ધાર્મિક અને સામાજિક-અનેકવિધ પ્રવૃત્તિઓથી ગાજી રહ્યું હતું.
કરાચીના યુવાનોને જાગૃત કરવા માટે મુનિરાજ તરફથી રાતના ૯-૧૦ વાગતાં સુધી જ્ઞાનચર્ચા રાખવામાં આવતી. એમાં આજના યુવાન માનસના ધાર્મિક તેમજ સામાજિક વિચારે કયે માર્ગે જઈ રહ્યા છે એને અભ્યાસ કરવાની મુનિરાજને તક મળી. અને એને અગે એમને પ્રસંગોપાત તેમના કર્તવ્યનું ભાન કરાવવામાં આવતું. અને આને અંગે યુવાનોની પ્રવૃત્તિને વેગ આપવા માટે એક વકતૃત્વ વર્ગ શરૂ કરવામાં આવ્યું. આ વકતૃત્વવર્ગમાં યુવાને ઉપરાંત વૃદ્ધો પણ રસ લેવા લાગ્યા. જેને ઉપરાંત જૈનેતર યુવાનોનાં પગલાં પણ પડવા લાગ્યાં. જ્યાં જ્ઞાનપુષ્પની ફેરમ લહેરાતી હોય
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૦૦
ખંડ ૮મે
ત્યાં એની અનેખી સુવાસથી આકર્ષાઈ સૌ કોઈ દેડી આવે એ સ્વાભાવિક છે. મુનિરાજનાં જ્ઞાનની સુવાસ આખાયે કરાચીમાં મહેક મહેક મહેકી રહી હતી. સૌના હૈયાંને મહેકાવી રહી હતી.
અને વકતૃત્વવર્ગમાંથી યુવક પરિષદ બોલાવવાનો વિચાર જ અને એ પરિષદ બેલાવવા માટે તા. ૫: ૨ : ૩૮ના રોજ જૈનયુવક સંઘ ની સ્થાપના કરવામાં આવી. છતાં એમાં “હાલાઈ ” અને “ઝાલાવાડી” આવા તડ મુનિરાજની દૃષ્ટિ જોઈ શકી. અને એમને દુઃખ થયું. એને અંગે યુવકોની પ્રવૃતિ શિથિલ થઈ ગઈ. છતાં એ યુવક ઘની પ્રવૃત્તિ અવારનવાર ત્યાં ચાલુ હતી.
Page #347
--------------------------------------------------------------------------
________________
: ૬૫ :
વિભુતિઓની જય'તી
ઘાવિજયજીને પેાતાના પૂજ્ય ગુરૂદેવ વિજયધસૂરિશ્વરજી માટે બેહદ ભિકતભાવ છે એ વિષે આગળ વિસ્તારથી લખવામાં આવ્યું છે.
વિ
આદરતા.
પોતે જે જે સ્થળે ચતુર્માસ કરે છે ત્યાં ત્યાં ભાદ્રપદ માસના શુકલ પક્ષમાં વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિઓ તે ભાદ્રપદ સુદ અગિયારસને દિવસે અકબર પ્રત્યેાધક, જગતગુરૂ શ્રો હિરવિજયસૂરિજીની જયંતી આવે છે. અને ભાદરવા સુદ ચૌદશના રાજ સ્વર્ગસ્થ શ્રી વિજયધમ સૂરિ મહારાજની પુણ્યતિથિ આવે છે.
આજ કારણથી વિદ્યાવિજયજી પ્રતિવ્ર શ્રાવણ વદ અગિયારસથી ભાદરવા વદ એકમ ખીજ સુધીના દિવસે ધ ક્રિયાઓમાં તેમજ સામાજિક
Page #348
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ખંડ ૮ મે
પ્રવૃત્તિમાં વ્યતીત થાય એ રીતનો કાર્યક્રમ યોજે છે.
આજે તે યંતીનો પવન ખૂબ વાયા છે. પણ જયંતી કેની હેય? જેણે પિતાના દેશને કાજે પ્રાણની આહુતિ આપી હોય એવા રાષ્ટ્રવીરની; જેણે ધર્મને કાજે પિતાના સમગ્ર જીવનને ન્યોછાવર કર્યું હોય તેવા ધર્મવીરની અથવા તે જેણે પરાર્થે પોતાના જીવનનું સમર્પણ કર્યું હોય એવા કોઈ પરોપકારી મહાનુભાવની.
પણ આજે જગતની દૃષ્ટિ ટૂંકી થતી જાય છે. પ્રગતિના આ જમાનામાં પ્રગતિને નામે જગત પીછેહઠ કરી રહ્યું છે. સામાન્ય માનવીઓ સુંઠને ગાંગડે ગાંધી બની પોતાની જાતની મહત્તા વધારવાના ફાંફાં મારી રહ્યાં છે. લાયકને લાયક સ્થાન આપવામાં જાણે એમને નામ લાગે છે. રખેને પોતાની ક્ષુદ્રતા ઉઘાડી પડી જશે એવી બીક રહે છે પણ જેઓ સાચા સેવક છે–રાષ્ટ્ર અને ધર્મના–પ્રજા અને પ્રભુના–તેમને માટે તે ઈશ્વરના આશીર્વાદ સદા ઉતરતા જ હોય છે. તેઓ તો એનો અમર સંદેશ લઈને જ જગતમાં આવ્યા હોય છે.
એવી જ મહાન વિભૂતિ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજે હતા. એમની જયંતી ભારે ધામધામથી જૈન પ્રજા, અને સમસ્ત પ્રજા ઉજવે એ પોતાની જાતને ધન્ય કરવા સરખી છે. - એમની પંદરમી યંતી કરાંચી ખાતે સારી રીતે ઉજવવામાં આવી. તે ઉપરાંત તે સાથે અડાઈ મહેત્સવ પણ ઉજવવામાં આવ્યો. આ ત્રણ દિવસ જમશેદજી નસરવાજી મહેતા, સાધુ ટી. એલ. વાસવાણી અને દુર્ગાદાસ એડવાનીએ અનુક્રમે પ્રમુખસ્થાન લીધું હતું.
આ પ્રસંગે જૈન જ્યોતિના તંત્રી ભાઈ ધીરજલાલ કરશી શાહ,
Page #349
--------------------------------------------------------------------------
________________
વિભુતિએની જયંતીએ
૩૦૩
ખુશાલભાઈ વસ્તાચંદ, પંડિત લાલન, પ. લોકનાથ, વગેરેએ ઉપયોગી પ્રવચનો કર્યા હતાં.
તે ઉપરાંત હીરાલાલ ગણાત્રા, ન્હન પાર્વતી સી. એડવાની, પી. ટી. શાહ ડો. કે. બી. પટેલ, વગેરેએ પણ પિતાનું પ્રાસંગિક વકતવ્ય રજૂ કર્યું હતું.
સોળમી જયંતી પણ ભરચક કાર્યક્રમથી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે અઠાઈ મહોત્સવ સાથે વિશેષતા શાંતિસ્નાત્રની હતી.
ત્રણ દિવસના કાર્યક્રમમાં કરાચીના લેમેયર હાતીમ અલવી, જમશેદ મહેતા, શેઠ શકરાભાઈ લલ્લુભાઈ એમણે અનુક્રમે પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે પણ વકતાઓનાં પ્રસંગોપાત વ્યાખ્યાનો યોજાયાં હતાં. આ જયંતી પ્રસંગે કરાચીની કોઈ પણ કામના વકતાઓને વકતૃત્વકલાની હરિફાઇમાં ઉતરવા નિમંત્રવામાં આવ્યા હતા. જુદી જુદી કામના પંદર જેટલા વકતાઓએ હરિફાઈમાં ભાગ લીધો હતો અને એમાં ઉત્તીર્ણ થયેલાને ઇનામ આપવામાં આવ્યાં હતાં.
કરાચીના જાણીતા કીર્તનકાર ચુનીલાલ અંબારામ વ્યાસે શ્રી વિજયધર્મસૂરિજીનું આખ્યાન ગદ્ય-પદ્યમાં બે દિવસ સુધી સંભળાવી શ્રોતાઓને અનોખો આનંદ કરાવ્યો હતો. આવી રીતે જુદા જુદા ભરચક કાર્યક્રમોથી સત્તરમી યંતી પણ ઉજવાઈ હતી.
વિદ્યાવિજયજી કેવળ પોતાના ગુરૂદેવની જયન્તી મનાવીને જ સંતોષ માનતા નથી. ભારતમાં જે જે વિભૂતિઓ થઈ છે-એક અથવા બીજી
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ખંડ ૮મો
રીતે જેમણે જેમણે જગતનું કલ્યાણ કર્યું છે–જગતને સન્માર્ગો બતાવ્યા છે, તે તમામ વિભૂતિઓની જયન્તીઓમાં ભાગ લેવો-તેમાં સાથ આપવો વાસ્તવિકતા બતાવવી એને પિતાનો ધર્મ સમજે છે. આજ એમના વિશાળ હદયનું પ્રમાણ છે. શ્રી કૃષ્ણ ભગવાન, મહાવીર સ્વામી, મહાત્મા કબીર અને જરથોસ્ત સાહેબની જયંતીઓ તેમજ ગણેશોત્સવની ઉજવણી વખતે પણ મુનિરાજ વિદ્યાવિજયજીએ હાજરી આપી અધ્યક્ષપદ સ્વીકાર્યું હતું અને પ્રત્યેક અવસરે પ્રાસંગિક પ્રવચન કરી દરેકનાં જીવન અને કાર્યનું રહસ્ય સમજાવ્યું હતું.
આ ઉપરથી મુનિરાજના સર્વ ધર્મના અભ્યાસનો તેમ જ એમની વિશાળ ધર્મભાવનાને આપણને ખ્યાલ આવી શકે છે.
ઈ. સ. ૧૯૩૭માં કૃષ્ણ જયંતી ઉજવાઈ તે પ્રસંગે મુનિરાજ વિદ્યાવિજ્યજીએ પ્રવચન કરતાં પિતાના મનનીય વિચારો દર્શાવ્યા હતા
કૃષ્ણ ભગવાનની જયંતી, માત્ર સભાઓ ભરીને વ્યાખ્યાન કરીએ, એટલાથી સમાપ્ત થતી નથી. જેની જયંતી ઉજવાય, એના જીવનમાંથી કંઈક ગુણ લેવાય તો જ તે જયંતીની સફળતા કહેવાય. પ્રતિવર્ષ જયંતી ઉજવો છે, તમે તમારા જીવનનું અવલોકન કરો કે આટલાં વર્ષોમાં કયાં અને કેટલા ગુણ સ્વીકાર્યા છે?
કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થાથી જ ગાયોના પૂજારી હતા. ગાયોને એમણે હિંદુસ્તાનનું મુખ્ય ધન માન્યું હતું. કૃષ્ણનો આજનો પૂજારી તેજ ગાયને “ગાયમાતા' કહેવા સિવાય બીજી શી પૂજા કરે છે ? આજના હિંદુ શ્રીમંત મોટરો રાખવા મોટરગેરેજ બનાવશે અને મેટરને સાચવવા માટે એક બે નોકર પણ રાખશે, પણ ગાયને માટે તેને ત્યાં સ્થાન
Page #351
--------------------------------------------------------------------------
________________
વિભુતિઓની જયંતીએ
૩૯૫
નથી ને નોકર પણ નથી મળતો કે જે ગાય પોતાને અને પોતાનાં બાળકને શુદ્ધ દૂધ આપીને શરીરે પુષ્ટ કરે છે. રસ્તામાં ગાય મળે તે ગાયના શરીર ઉપર હાથ ફેરવી આંખે લગાવે, ગાય સામી મળે તો તેના કપાળમાં કંકુનો ચાંદલો કરે; પણ ગાય વસુકી જાય અને દૂધ દેતી બંધ થાય તો બે પૈસા યે આપ્યા સિવાય સીધી પાંજરાપોળમાં પધરાવે? આ છે આપણી ગૌ પૂજા.
આવી રીતે કૃષ્ણની ગીતાના ગુણ ગાનારાઓ ગીતામાં વર્ણવેલા યોગને કેટલો આદરે છે?
મારી દષ્ટિએ કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે. કર્મયોગથી માણસ ધર્મયોગી બની શકે છે. જ્ઞાનયોગી પણ બની શકે છે.”
ઈ.સ. ૧૯૩૮માં પ્રભુતત્વ પ્રચારકમંડળ તરફથી ઉજવાયેલી કૃણુજયંતી પ્રસંગે મુનિરાજ વિદ્યાવિજયજીએ પ્રમુખ તરીકે સુંદર પ્રવચન કર્યું હતું
આજે કૃષ્ણલીલાના બહાના નીચે કૃષ્ણભક્ત કૃષ્ણ ભગવાનની ભકિત કરી રહ્યા છે કે એક જાતનો સાંસારિક વિષયેનો પ્રચાર કરી રહ્યા છે? આજે કૃણનું એક પણ ચિત્ર ગોપી વિનાનું તો નથી જ હેતું એ શું બતાવે છે.
કઈ પણ ધર્મ વૈરાગ્યથી જ ઓપી શકે છે.'
તા. ૧૧ મી સપ્ટે. ૧૯૩૭ ના રોજ મરાઠાઓ તરફથી સેવા કુંજમાં ગણોત્સવ ઉજવાયો હતો તે પ્રસંગે મુનિરાજે પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ઉંદરનું વાહન બનાવીને ગણેશજી સૂચવે છે કે સંસારના તમામ જીવોને હડપ કરનાર મૃત્યુ ઉપર તમે વિજય મેળવો.
તા. ૧૦ થી ૧૩ મી જુન ૧૯૩૮ સુધી શ્રી કબીરજયંતી ઉજવાઈ મુ. ૨૦
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ખંડ ૮ મે
હતી અને એમાં કબીરપંથના આચાર્ય મહંત સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીના આગ્રહથી મુનિરાજ વિદ્યાવિજયજીએ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું.
એ પ્રસંગે ઉપસંહાર કરતાં એમણે જણાવ્યું હતું
સંસારના પ્રત્યેક મહાપુરૂષના જન્મ પાછળ કંઈ ને કંઈ વિચિત્રતા અને કૌતુક રહેલાં હોય છે. આ રીતે કબીરસાહેબના જીવનમાં પણ કંઈક વિચિત્ર ઘટનાઓ હોય તો આશ્ચર્ય પાળવા જેવું નથી. આપણે તો જે મહાપુરૂષો ઉત્પન્ન થયા તેમનો સંદેશ શો છે? તેઓ પોતાનું જીવન શી રીતે જીવ્યા? જગતનાં કલ્યાણ માટે તેમણે શું કર્યું તે જ માત્ર ધ્યાનમાં રાખવાની જરૂર છે.
તા. ૧૧ મી સપ્ટેમ્બર ૧૯૩૮ના રોજ પ્રભુતત્વ પ્રચારક મંડળના આશ્રય નીચે પારસીઓના મહાન પયગમ્બર જયથાસ્તસાહેબનો જન્મત્સવ મુનિરાજ વિદ્યાવિજયજીના પ્રમુખ પણ નીચે ઉજવવામાં આવ્યો હતા. એ પ્રસંગે પણ મુનિરાજે પ્રેરક પ્રવચન કરી શ્રોતાઓને પોતાનાં જ્ઞાનનો લાભ આપ્યો હતો.
Page #353
--------------------------------------------------------------------------
________________
: ૬૯ :
ગરીબાના સાથી
તા. ૨૪-૭-૩૭ ના રોજ મુનિરાજ વ્યાસપીઠ ઉપર - વ્યાખ્યાન આપી રહ્યા હતા. હજારાની માનવમેદની એક ચિત્તે વાધારા સમ સુધાની ઝડીએ ઝીલી રહી હતી.
આજના પ્રવચનમાં કરાચીના જતાની ગરીબાઈને ધ્વનિ પ્રવચનદ્વારા રજૂ થયા. મુનિરાજે સધના મંત્રીને સૂચના કરી કે સીલબંધ પેટી મંદિરને દરવાજે મુકાવવી અને તેમાં ક્રાઇ પણ આર્થિક મુશ્કેલી ભાગવનાર જૈન ભાઈખ્તેન પેાતાની સ્થિતિનું દર્શન
એને માટે આ દિવસની મુદ્દત
કરાવતી ચિઠ્ઠી એમાં નાંખી જાય. આપવામાં આવી. એમાં એવી પણ ખાતરી ખાનગી વાત ખીજાને કહેવામાં આવશે નહિ.
આપવામાં આવી કે કાઇની
મુનિરાજે આ દહાડા પછી જ્યારે પેટી ખેાલાવી ત્યારે એમના
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ખંડ ૮ મા
આની સીમા ન રહી. ચિટ્ઠીઓના એક મેટા ઢગલે એમની દિષ્ટગેાચર
થયેા.
પ્રવચનમાં જ મુનિરાજે જણાવ્યું હતું:
ભાઇšતા ! તમે જાણે છે કે હું સાધુ છું. કંચન કામિનીને ત્યાગી છું. તમારી દભરી અપીલના જવાબમાં હું શું કહી શકું એમ છું ? છતાં હું મારી જીભને અને મારી કલમના ઉપયેય બનશે તેટલે કરીશ એટલી તે જરૂર ખાત્રી આપું છું.'
અને મુનિરાજને લાગ્યુ કે આટલી બધી ચિટ્ઠીએ શું બતાવે છે ? માનવજીવનની કરુણ હાલતનુંશું આ દુખદ પ્રતિક નથી ? જાણે એ ઢગલામાંના પ્રત્યેક કાગળમાં પ્રાણ આવી મુનિરાજને પેાતાની કથા ન કહેતા હાય! વગર વાંચે મુનિરાજે એના આનાદા સાંભળ્યા. એમનું હૈયું કમકમી ઉડ્ડયું. ગરીબાઇને ગઝમ માનવીની આકાંક્ષાએને ભાંગીને ભૂઢ્ઢા કરી નાંખે છે-એના વિકાસને અવરાવે છે. ખીલતા કુસુમ સમાન કેામળ જીવનને અકાળે ગુંગળાવી મારે છે.
આ દુ:ખીયારાઓની વહારે ચડવા માટે એક ગૃહસ્થે મુનિરાજને વચન આપ્યું હતું-માત્ર પત્રવ્યવહારથી-એને મુનિરાજને પરિચય થયા ન હતા પ્રત્યક્ષ તે। મળ્યા પણ ન હતા છતાં એ ગૃહસ્થને મુનિરાજ ઉપર અચળ શ્રદ્દા એડી હતી.
એણે મુનિરાજને લખ્યું :
‘ આપ લખે। તે ગૃહસ્થ ઉપર હું મદદ મોકલી આપવા તૈયાર છું. દુ:ખીને મદદ આપવી એ જ મારું પરમ કર્તવ્ય છે. વધુ રકમ માટે આજ્ઞા ફરમાવતા જાઓ. ’
Page #355
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
-
-
-
- - -
મરીબેના સાથી
અજબ હતો એ ગૃહસ્થનો ભક્તિભાવ. મુનિરાજ પ્રત્યેની એની ભાવની અખંડ હતી. ગરીબોના બેલી થવા માટે એ પ્રાણ પાથરતો હતો. પ્રભુએ માનવીને લક્ષમાં તો આપી હોય, પણ પૂર્વ ભવનાં પુણ્ય જગ્યા હોય ત્યારે જ એને આવી બુદ્ધિ સૂઝે છે. ત્યારે જ એ તિજોરીમાં કેદી બનેલી લમી ગરીબોની સેવા માટે સમર્પણ થાય છે. અને એવા એવા કઈ વીરલા જ જીવનને ધન્ય કરે છે.
અને છતાં ય આજના જમાનામાં નજીવું દાન કરનાર પણ વતમાનપત્રને પાને પિતાનું નામ છપાય એ જેવા અત્યંત આતુર હોય છે. આજે જે ડાઘણાં દાન થઈ રહ્યાં છે તેમને મેટો ભાગ તે કેવળ કીર્તિની લાલસાને કારણે થઈ રહ્યો છે.
પણ આ દાન કરનાર ગૃહનિસ્પૃહી હતો. એને નામની-કીર્તિની વાસના ન હતી. એના હૈયામાં તો એવાની અચળ ભાવના હતી-ગુરૂદેવ પ્રત્યેની મમતા હતી-માનવતા હતી-સમર્પણના સંસ્કાર હતા.
માનવજાતનાં એ પરમ ઉપાસકને માનવતાએ સાદ દીધો અને એનું હૈયું જાગ્યું. મુનિરાજને લાગ્યું કે આવા મહાન માનવીનું નામ તો આપવું જ જોઈએ, પણ એ ત્યાગી પુરૂષે નામ આપવાની મના કરી હતી. એવા પુરૂષોને નામનાની પરવા નથી હોતી. એ તો કેવળ પોતાના ધર્મને જ ઓળખે છે. ફાંફાં મારવાથી કીર્તિ કદી મળતી નથી. નામની તખતી ચઢવાના મોહથી-બીજાની મહેનતને યશ વિણ મહેનતે પોતાને નામે જમા કરાવનાર કેવળ મૃગજળની પાછળ ભમે છે. સુખ અને શક્તિની લાલસામાં એ પિતાના પતનને નેતરે છે.
એ ઉદાર ગૃહસ્થ કરાચીને પોતાની એક ઓળખીતા દ્વારા અથવ કિરાચીના સહાયક મંડળ ઉપર ગરીબોની રાહત માટે રકમ મોકલતે જ
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૦
ખંડ ૮મે
ગયે. ને જે જે ભાઈને જે જે જાતની જરૂર હતી તે તમામ એણે પૂરી પાડી. એણે કેવળ કરાચીમાં જ નહિ પણ બહારગામથી પણ મદદ માટે પ્રાર્થના આવતાં ત્યાં પણ તપાસ કરાવી મદદ મોકલવા માંડી.
કરાચીના પ્રવાસ દરમિયાન મુનિરાજને ત્યાં કરાચીન ગરીબ જૈન માટે એક ચાલીની તેમજ જૈન વીશીની આવશ્યકતા જણાઈ હતી. આજે તો આપણે જોઈ રહ્યા છીએ કરાચીના રંગરાગ જુદા પલટાઈ રહ્યા છે એનો ઇતિહાસ આજે ન સજઈ રહ્યો છે. ત્યાંના મોટા ભાગના હિંદુઓએ ત્યાંથી આજે વિદાય લીધી છે. ત્યાં આજે પૂરતાના તાંડવ ખેલાઈ રહ્યાં છે.
કરાચીમાં મુનિરાજના નિવાસ દરમિયાન હોપેથિક કોલેજ, અને હુન્નરશાળાની સ્થાપના થઈ હતી જે પાછળથી ગૃહસ્થોની બેદરકારીથી બંધ થઈ હતી.
ઉપરાન્ત ઘણા યુવકને ધંધે વળગાડવામાં આવ્યા હતા. ઘણી અસહાય બહેનને મદદો આપવામાં આવી હતી. તેમજ ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જોઈતી સગવડ કરી આપવામાં આવી હતી.
Page #357
--------------------------------------------------------------------------
________________
માંદગીને બિછાને
૧૯૯૪ ના ભાદરવા વદ પાંચમનો દિન હતો. આજે
| મુનિરાજ વિદ્યાવિજયજીની તબિયત અસ્થવરથ બની છાતીમાં વ્યથા થવા લાગી.
એમની પાસે એમના શિષ્ય ચુનીલાલ શિવલાલ ગાંધી બેઠા હતા મુનિરાજે એ ભાઇને કહ્યું
ચુનીભાઈ ! જરા છાતીએ બામ લગા” અને ત્યારબાદ એમણે વેદના અસહ્ય થવાને કારણે દાક્તરને બોલાવવાની સૂચના કરી.
બાદ થોડોક સમય તે એ અસ્વસ્થ પડી રહ્યા. જાણે નિશ્ચેતન દશા. આટલા સમયમાં શું બન્યું તેની એમને કંઈ જ જાણ ન હતી.
Page #358
--------------------------------------------------------------------------
________________
૭૧૨
ખંડ ૮ મા
થોડાક સમય વીત્યા પછી જ્યારે એમણે પેતાનાં લેચને ઊઘાડયાં ત્યારે સામે ત્રણ ત્રણ ડોકટરા મેડ઼ા હતા. ડા. મિસ્ત્રી, ડૉ. વિશ્વનાથ પાટીલ, ડી. ન્યાલચંદ દાસી અને એમની સાથે સંઘના આગેવાને, ભાઇ એદલજી ખરાસ, સાધુએ, હૈદ્રાબાદવાળાં ડૈન પાર્વતી અને ડૈન દ્રિકા વગેરે હાજર હતાં. મુનિરાજે એક દૃષ્ટિ ફેંકતાં સર્વને જે લીધાં.
મ્ય
જીવન માંદગીની એ અસહ્ય પળે વીતી ગઇ હતી. માંદગી, દુ:ખ એ તે! માનવીની કસોટી છે. અને પ્રભુમાં સાચી શ્રધ્ધાવાળા સૌ કસેટીની કારમી પળેામાંથી પસાર થઇ જાય છે. એમની જીવનનૌકા ભુ` મુ` થતી સલામત રીતે કિનારે આવી પહેોંચે છે.
મુનિરાજ વિદ્યાવિજયજીનુ પણ જાણે એમ જ થયું. મૃત્યુના દૂત ક્ષણે આવીને જતા રહ્યા. જાણે એમને લાગ્યું કે આ સાધુપુરૂષની હજી સંસારને જરૂર છે.
છતાં બિમારી ચાલુ જ હતી. મુનિરાજની જાણે એકસેડી થઇ રહી હતી.
વૈદ કહેતા કે વાયુને પ્રાપ છે. ફૂલચંદ જ્યાતિષી જેવા જ્યારે તે ત્યારે સાડાસાતની પનેાતી કે ચેાથા કે બારમે! ચંદ્રમા બતાવતા. ૐતે કહેતી: મહારાજને નજર
કેટલીક ભાળા સ્વભાવની
લાગી છે. ’
તે કાઇ કહેતુ’: ‘ મા'રાજને કંઇ વળગ્યું છે. ’
મુનિરાજ જેવી સંસારથી વિરકત વિભૂતિને વળી જ્યોતિષન જોધ શા જેવા હતા ? એમને તે વળી નજર કેવી લાગવાતી હતી ? એમને
Page #359
--------------------------------------------------------------------------
________________
માંદગીને બિછાને
૩૧૩
વળી વળગાડ કેવો ? આપણી અજ્ઞાનતાનું આ પ્રદર્શન ન હોય તે શું છે ?
સત્યને પારખતાં માનવજાત કયારે શીખશે? જે એ પરખ આવડી. જાય તે માનવીને સ્વર્ગ એની પાસે જ જણાય.
મુનિરાજ જગતની અજ્ઞાનતા ઉપર હસતા. એમને લાગતું કે જગતમાં ઘણી અજ્ઞાનતા છે અને એ અજ્ઞાનતાને કારણે ડેમના વંટો ળયા વાઈ રહ્યા છે. જાણે જગત ઉપર મેલના થર જામી ગયા છે. સાચા જ્ઞાન રૂપી નીર સિવાય એ વેવાય એમ નથી.
ખૂબી તો એ હતી કે દાક્તરે ને વૈદ્યો પણ ભિન્ન ભિન્ન મત આપતા.
એક દાક્તર કહેઃ “ઇંજેકશન આપો.'
બીજો દાકતર અભિપ્રાય આપતોઃ “ઈજેકશનથી તે તે બા. એક રોગને દબાવતાં એ અનેક રોગ ઉપસ્થિત કરે છે.”
કોઈ દેશી વૈદ્ય સલાહ આપતાઃ “મહારાજ ! બાપજી ! મોતીની ભસ્મ ખાવ.'
બીજે વૈદ્ય કતાઃ “ના! ગુરૂદેવ ચંદ્રોદય લે તો આરામ થશે!'
વળી કે દાકતર કહે : “આપનું હૃદય નબળું પડ્યું છે માટે વિટામીનની ગોળીનો ઉપયોગ કરો.'
કઈ કહેઃ “ આપ ખીચડી ખાવ.' કોઈ ફળ ખાવા કહેતું તો કોઈ એકલું દૂધ લેવા જણાવતું. તો કેઈ ઉપવાસ માટે જણાવવું. કોઈ કહે
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ખંડ ૮ મે
મહારાજ! શિરે ખાવ.” અધુરામાં પૂરું એક ડાકટર આવીને બધી બારીઓ ઉઘડાવી નાખે, તે બીજે આવીને બંધ કરાવે.
આ બધા જુદા જુદા અભિપ્રાયનું પ્રદર્શન જોઈ, બિમારીની વેદનામાં પણ કોઈ કઈ વાર હાસ્ય ફુરી આવતું. કોઈ વાર કંટાળો પણ આવતો છતાં મુનિરાજ જોઈ શકતા કે આ બધા જે કંઈ કહે છે તે પિતાના તરફના પૂજ્યભાવને અંગે કહે છે. સૌને પોતાને માટે મમતા છે. લાગણી છે, પૂજ્ય ભાવના છે.
સૌને લાગતું કે મુનિરાજ કેમ કરીને જલદી સારા થઈ જાય.
સૌએ મહારાજની સેવા સુશ્રુષા માટે સારો શ્રમ ઉઠાવ્યો અને એ સૌની મહેનત બર આવી. મહારાજશ્રીને આરામ થયો. દાકતરોએ પણ માવજત કરવામાં બાકી રાખી ન હતી.
. ન્યાલચંદ દેસીએ મુનિરાજની સુંદર સેવા બજાવી હતી. તેની કદર કરવા માટે શ્રી સંઘ તરફથી એમને સત્કાર કરી માન આપવા એક મેળાવડો જૈન ઉપાશ્રયના હૈલમાં મુનિરાજ શ્રી જયંતવિજ્યજીના પ્રમુખપણું નીચે યોજવામાં આવ્યો હતો.
આ સમયે વિદ્યાવિજયજી હજુ પથારીવશ હતા. તેથી તેમણે . દેસીને આશીર્વાદ આપતે એક સંદેશો પાઠવ્યો હતો
મારી આ બિમારીમાં મને જે કંઈ દુઃખ થઈ રહ્યું છે તે બે બાબતનું છે. એક મારા નિમિત્તો ઘણાઓને ઉઠાવવી પડેલી તકલીફનું અને બીજું મારે સેવવા પડેલા અપવાદોનું. : ' કેટલાક વર્ષોથી મારા મનમાં એમ થયા કરતું કે મારે નિમિત્તે
Page #361
--------------------------------------------------------------------------
________________
માંદગીને મિછાને
૩૧૫
બીજાઓને તકલીફ એછી ગંઠાવવી પડે. એવી રીતે મારે મારૂ જીવન જીવવું. કારણ કે હું સેવા કરવા જન્મ્યા છું, સેવા કરાવવા નહિ.
પણ આવી બિમારી પ્રસંગે લાચારીથી મારા નિમિત્ત બીજાએતે ઊઠાવવી પડતી તકલીફો મારે હેવી પડી છે. ‘ અપવાદેનું સેવન ’ એ પણ મારા માટે દુઃખતું પરંતુ લાચારીનું કારણ બન્યુ છે. જૈન શાસ્ત્રકારે એ અપવાદોનું વિધાન જરૂર કર્યુ છે. અને તે ઉત્તની રક્ષાને માટે-ચાલતી ટ્રેઇને કાઇ અકસ્માત પ્રસંગે સાંકળ ખેંચ્યા વિના છુટકો નથી થતા અપવાદને હું સાંકળ ખેંચવાના સ્થાનમાં મૂકુ છું. મારી આ બિમારીમાં જાણતાં કે અજાણતાં અનેકવાર સાંકળા ખેંચાણી હશે, પરંતુ તે મારે માટે અશકય પરિહાર હતા.
9
Page #362
--------------------------------------------------------------------------
________________
૭૧ : વસમી વિદાય
રાંચીની જનતાને મુનિનહારાજ વિદ્યાવિજયજી દ્વારા જે જ્ઞાન લાભ મળ્યા, ધમ લાભ મળ્યા તે માટે તેમણે એમને માનપત્ર આપવાના નિર્ણય કર્યો અને તે માટે તા. ૨૯ મી જાન્યુઆરી ૧૯૩૯ ના રાજ સાંજે સાડાચાર વાગે ગુજરાતનગરમાં શિવમ દિર પાસેના મેદાનમાં પારસીઓના પ્રસિદ્ધ ધ ગુરૂ શમ્સ-ઉલ-ઉલેમા,-દસ્તુર ડો. ધાડાના પ્રમુખપણા નીચે કરાચીના શહેરીએની એક સભા મળી.
આ પ્રસંગે કરાચીના લગભગ તમામ મુખ્ય નાગરિકાની સહીથી મુનિરાજ વિદ્યાવિજયજીને માનપત્ર આપવામાં આવ્યું.
ા માનપત્રમાં મુનિરાજની કરાૌની સેવાઓને પ્રસંશનીય રીતે ઉલ્લેખ કરવામાં આવ્યા છે
એ પરિશિષ્ટ આઠમુ
Page #363
--------------------------------------------------------------------------
________________
વસમી વિદાય
૩૧૭
હાથી દાંતથી મઢેલી એક ચંદનતી પેટીમાં મૂકી આ માનપત્ર મુનિરાજને આપવામાં આવ્યું હતું.
વાતાવરણમાં વ્યાજ આનંદ આનંદ છવાઇ ગયેા.
સૌને લાગ્યું કે આજે કરાચી ધન્ય બન્યુ છે. આવા મુનિરાજ વારંવાર કયાં કરાચીને આગણે આવવાના છે ? એમણે કરાચીને જે જ્ઞાનસ ંદેશ આપ્યા છે તે ન ભૂલાય એવેા છે.
સભામાં માણસો તે। માતા ન હતા. જાણે માનવમહેરાણ ન ઉલટયા હોય ! ભાવની ભરતી આવે ત્યાં તે એવાં જ પુર ચઢે !
પેટીને શું કરે ? એ તે રહ્યા
મુનિરાજ જેવા સાધુ એ ચંદનની પરિવ્રાજક—ત્યાગમૂર્તિ,
શ્રી. હીરાલાલ ગણાત્રાએ એ પેટીનુ` લીલામ કરવાની દરખાસ્ત રજૂ કરી અને શ્રી ખરાસે રૂપીઆ ૧૦૧ માં એ પેટી ખરીદી લીધી. આ રકમ જીવદયાના કાર્યમાં ખવા માટે નક્કી થયું.
આ પ્રસંગ કરાચીના ઇતિહાસમાં અદ્ભુત હતા. કરાચીને આંગણે ક્રાઇ જૈન સાધુપુરૂષનું આવું અપૂર્વ સન્માન થવાના આ પહેલે
પ્રસંગ હતા.
ખરેખર આવા સંત પુરૂષાને પ્રજાને લાભ મળતા રહે તેા માનવજાતનાં ઘણાં દુ:ખ એછાં થાય.
કરાચીના પ્રસિધ્ધ ગુજરાતી ‘જૈનહિતેચ્છુ’એ આવા અપૂર્વ-પ્રસગતી નાંધ લેતાં લખ્યું હતું :
• છેલ્લાં બે વર્ષ જેટલી મુદત થયા વિદ્યાવિજયજી મહારાજને કરાચીમાં નિવાસ થયેલ છે. આ મુદત દરમિયાન તેમણે પેાતાના પ્રસંગમાં
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ખંડ ૮ મે
આવનારા સવ કેનાં મન છથી લીધાં છે, અને પિતાના શુધ્ધ આચાર અને વિચાર વડે પિતાના સતત કામ અને ઉપદેશ કાર્ય અને નાના મોટા સર્વને નિખાલસતાથી અને નિરાભિમાનથી મળવા ભેટવાના ક્રમ વડે તેમણે પ્રત્યેકના ઉપર તેમના હૃદયની મહત્તાની છાપ પાડી છે.
આવા પુરૂષોને લીધે જ જગતને ક્રમ નિર્ભર છે, એવી અસર ઉપજાવી છે. પોતે જૈન ધર્મના આચાર્યપદે બિરાજવા છતાં ઈતર ધર્મ અને ધર્મીઓ પ્રત્યે હમેશાં સભાવ જ દાખવ્યો છે.
આવો પુરૂષ એક જૈનધર્મના આચાર્ય છે એમ કઈ શા માટે કહે ? તેઓ હિંદુ ધર્મના અથવા આગળ વધીને કહીએ કે જગવ્યાપી જીવદયા ધર્મના આચાર્યનાં સ્થાન અને માનને યોગ્ય છે. અને તેવા પુરૂષની મહત્તાની કરાચીવાસીઓએ કરેલી કદરમાં અમે નરી યોગ્યતા જોઈએ છીએ. આવા ઉચ્ચાશથી શુદ્ધ ચારિત્ર્યવાન ઉન્નત વિચારવાની અને માનવપ્રેમી તથા જીવદયા પ્રેમીના સન્માન અને કદરનશીનીના સાથી બનીએ છીએ અને પ્રભુ પાસે ચાહીએ છીએ કે વિદ્યવિજ્યજી જોવાની જીવનપ્રણાલી અને કાર્ય ઈતર મહારાજે અને ધર્મોપદેશકે માટે દૃષ્ટાંતરૂ૫ થઈને અનુકરણ યોગ્ય બનો જ
અને આમ કરાચી ખાતેનું કર્તવ્ય પૂર્ણ કરી તેઓ કચ્છના વિહાર નીસરવા તૈયાર થયા.
તા. ૧૮ મી ડીસેમ્બર ૧૯૩૯ને એ દિવસ હતો. સવારના સાડાઆઠ વાગ્યા હતા, મુનિરાજ વિદ્યાવિજ્યજી અને એમના બંને શિષ્યએ કરાચીના જૈન દેરાસરના ઉપાશ્રમમાંથી કચ્છ-ભૂજના વિહારે જવા પગલાં પાડયો.
• હિતેચ્છુ તા. ૩ મી જાન્યુઆરી ૧૯૩૯
Page #365
--------------------------------------------------------------------------
________________
વસમી વિદાય
આ દશ્ય ખરેખર અદ્દભૂત હતું અવર્ણનીય હતું–નયના મનહર હતું.
હજારની વિશાળ માનવમેદની આ સાધુ પુરૂષને વિદાય આપવા આવી હતી. સૌના હૈયાને આજે પિતાને સ્વજન પરદેશ જતો હોય એટલું દુઃખ થતું હતું. વાતાવરણમાં જાણે કરુણાનો ઘેરો રંગ છવાઈ રહ્યો હતો.
અને સરઘસ શરૂ થયું. બેન્ડના સુંદર સફેદો વચ્ચે જૈન સ્વયંસેવક દળના બંદોબસ્ત સાથે મોટા માનવસમુદાયે પ્રયાણ આદર્યું. પારસી કેલેનમાં સૌ આવી પહોંચ્યા. મુનિરાજના પારસી શિષ્ય એદલ ખરાસને આંગણે તે આજે આનંદ માતો ન હતો. ગુરૂદેવની પધરામણી થઈ હતી.
વધામણી! વધામણી ! વધામણી
આજ હે ! આનંદની વધામણી.” એમ શ્રી ખરાસનું આખું યે કુટુંબ આનંદસાગરમાં ઝોલા ખાતું હતું. શ્રી ખરાસે સરઘસમાં સાથે આવેલાઓને બદી સેવ જમાડી અકકેક શ્રીફળની ભેટ આપી..
બીજે દિવસે મુનિરાજ ગુજરાતનગર પધાર્યા. ત્યાં શિકારપુરી શેઠ રાકીસનના બંગલે ત્રણ દિવસ ગાળ્યા અને ત્યાં પણ પિતાનાં પ્રવચન દ્વારા એમણે સૌને સબોધ આપે. અહીં જૈનસંઘના પ્રમુખ શેઠ છોટાલાલ ખેતસીભાઈએ મહારાજશ્રીને આપવાનું માનપત્ર* વાંચી સંભળાવ્યું. આ સભાનું પ્રમુખસ્થાન કરાચીના પારસી મેયર રૂસ્તમજી ખુરશેદજીએ સ્વીકાર્યું હતું.
• જુઓ પરિશિષ્ટ નવમું.
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ખંડ ૮મે
ત્યારબાદ તા. ર૩ ૧૨-૩૯ના રોજ સવારથી એમણે વિહાર શરૂ કર્યો. આ પ્રસંગે પાંચસે સ્ત્રી પુરૂષ અને બાળકે પહેલા મુકામ સુધી–ત્રણ માઈલ દૂર લાંધી સુધી સૌ કોઈ પગપાળા મુનિરાજ સાથે આવ્યાં હતાં.
બાદ મહારાજશ્રીના આશીર્વાદ લઈ સૌ કઈ રવાના થયા હતા.
આમ મુનિરાજ વિદ્યાવિજયજીએ કરાચીની ભૂમિને પ્રણામ કર્યા અને ભૂજ જવા માટેનો વિહાર શરૂ કર્યો.
Page #367
--------------------------------------------------------------------------
________________
ખંડ નવ
કચ્છને પ્રવાસ
Page #368
--------------------------------------------------------------------------
Page #369
--------------------------------------------------------------------------
________________
:૦૨: કચ્છના કિનારે
વંકી કછ તણી ધરતી, ને વંકી ભાષા ભણકાર, -દિશવાહિની કંકી સરિતા, વંક પહાડ તણ ત્રણધાર;
સરવર જયાં સલિલે છલકંત, ગરવી કચ્છઘ ગુણવંત,
–દુલેરાય કારાણી
2. લીરથી રવાના થતી વખતે મુનિરાજ વિદ્યાવિજયજી સાથે
બે સાધુઓ, કેટલાક સ્વયંસેવકે, નેકરે, લેરીવાલા અને સિપાઈઓ એમ સૌ મળી શુમારે પચીસેક માણસોની ટુકડી હતી.
માર્ગમાંના કુદરતી દોનું અવલોકન કરતાં નવો નવો અનુભવ મેળવતાં અને માંસાહારીઓને બની શકે તેટલે બોધ આપી અહિંસાના માર્ગે વાળતાં મુનિરાજની આ મંડળી વિહાર કરી રહી હતી.
Page #370
--------------------------------------------------------------------------
________________
૩ર૪
ખંડ - મો
મલીર છોડ્યા પછી લાંધી, પીપરી, ગગરશેઠ, ડાભેજી, ઘારો, ગુંજે, ઠઠ્ઠા, સિંધુનો કાંઠે, સુજાવલ, દડી, મીરપુર, બરો, ખોરવાહ, ગોઠ મુલ્લાહુસેન, તરાઈ, બદીન, હારી, કઠણ, લાલા, જે પતન અને રડેમી બજાર - આમ પ્રવાસ કરતાં કરતાં–આત્માનો આનંદ અનુભવતાં અનુભવતાં મુનિરાજનું મંડળ કચ્છના કિનારે પોષ સુદ ૭ ના રોજ આવી પોંચ્યું.
મુનિરાજ વિદ્યાવિજ્યજીની મંડળી મલીરથી કઢા આવી. ઠા છોડ્યા પછી સાત માઈલ દૂર આવેલી સિંધુ નદી ઊતરવાની હતી. કરાચીવાળા શ્રી એદલ ખરાસે પહેલેથી ત્યાં આવી બંદોબસ્ત કર્યો હતે. એટલે જંગલમાં પણ મુનિમંડળને જરા ય મુશ્કેલી નડી ન હતી.
ત્યાંથી મુનિરાજ બદીને આવ્યા. કરાચી અને હૈદ્રાબાદથી સિંધી ભાઈ બહેનો તો અહીં સુધી ધર્મલાભ લેવા આવતા હતા. શ્રદ્ધા એ અજબ વસ્તુ છે. એની જ્યોત સદા જેનાં અંતરમાં પ્રગટે છે એનું જીવન સાર્થક થાય છે. મુનિરાજના ત્યાગભાવે કરાચી અને હૈદ્રાબાદના ભાઈ ખેનો ઉપર ન ભુંસાય એવી છાપ પાડી હતી. તેઓ એમનો ભક્તિભાવ દર્શાવવા બદીન સુધી આવી પહોંચ્યા હતા.
સિંધ સરકારે મુનિમંડળીને માટે જેમ પોલીસની વ્યવસ્થા કરી હતી તેમ, પબ્લીક વર્કસ ખાતાના બંગલાની પણ વ્યવસ્થા કરી હતી.
છતાં કઈ કઈ મિજાજ અફસરને પણ અનુભવ થયો. અને એમને મિજાજી દમામ જોઈ મુનિમંડળ હસી પડતું. પણ જ્યારે એ શુદ્ર જીવોને બધી વિગતની જાણ થતી ત્યારે એ
Page #371
--------------------------------------------------------------------------
________________
કરછના કિનારે
૩૨૫
સૌ પાણી પાણી થઈ જતા. અને મુનિરાજની સેવા માટે પ્રાણ પાથરવા તૈયાર થતા.
અને જનતા તે ભાવની ભૂખી છે. લોકોને જાણ થાય કે મુનિમંડળી આવી છે કે બિચારા ત્યાં દોડતા આવે. મીઠાઈ લાવે, પતાસાં લાવે, કેટલાક રોકડ રકમ સાદર કરે.
મુનિરાજ વિદ્યાવિયજી કહેતાઃ “પૈસા અમે લેતા નથી.”
આ સાંભળી લોકોને નવાઈ લાગતી. મીઠાઈ અને પતાસાં ગરીબોને વહેંચાવી દેવામાં આવતાં.
મુનિરાજના ઉપદેશની જબરી અસર થતી. કેટલાક તો પ્રવચને સાંભળી માંસાહારનો ત્યાગ કરતા.
કેટલાક વિદ્યાનો આડંબર કરનારા અર્ધદગ્ધ પંડિત તરીકે ઓળખાતા ભાગું તુટયું સંસ્કૃત, ભાગ્યું તૂટયું સિંધી એમ ભાષાનો ખીચડો કરતાં મુનિરાજ પાસે આવતા. પણ જ્યારે તેઓ મુનિરાજની વાણી સાંભળતા ત્યારે એ મુગ્ધ થઈ જતા.
આપણા દેશની જનતામાં અજ્ઞાને મોટું ઘર કર્યું છે. કોઈ દોરાધાગા કરાવવા આવે, તો કેટ દવાદારૂ કરાવવા આવે.
મુનિરાજ કહેતા :
અમે તો આશીર્વાદ આપી જાણીએ છીએ.” અને એ સાંભળી સૌ ખુશ થતા.
એક પ્રસંગે હકાબાદથી ત્રણ મુસલમાન અમલદારે મેટરમાં બે
Page #372
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ખંડ ૯ મા
મદીન મુનિરાજ પાસે આવ્યા. થેાડાક વાર્તાલાપ થતાં એમને પરિચય
થયા. ધમ ચર્ચા થઈ.
એક જણે મુનિરાજને પૂછ્યું :
आप हाथ देखते हैं ? '
મુનિરાજે ઠંડે કલેજે જવા દીધે :
6
नहि मे हाथ नहि देखता, मुंह देखता हूं.'
.
બિચારા ઝંખવાણા પડી ગયા. મુનિરાજે કહ્યું: ભાઇએ’ તમારે હાથ બનાવવાની શી જરૂર છે ? જેને ખુદા ઉપર અકીન હોય તે કાઇને હાથ બતાવે ? કુરાને શરીફમાં ફકીરાને હાથ બતાવવાનું ફરમાન છે?
મુનિરાજના આટલા શબ્દો એમને માટે બસ હતા.
6
"
એકે કહ્યું: · આપની વાત મુનિરાજ ! સાચી છે.
બીજે ખેલ્યાઃ ધૃત સાધુએ આવાં બહાનાં નીચે જગતને છેતરે છે.’
C
ત્રીજાએ જવાબ આપ્યાઃ · લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ વાત સાચી છે.'
મુસલમાનના મકકાશરીફ તરીકે ઓળખાતા ‘ લુહારી' થઇ મુનિમ`ડળ ફણ આવી પહોંચ્યુ
આ આખું યે ગામ માંસાહારી, હાડચામનુ જાણે માળખુ ન હોય એવેક લખુશ સાધુ મુનિરાજ પાસે આવી પડ઼ોંચ્યા. હાથમાં કમંડળ અને ખભે ઝાળી લટકાવેલી હતી. ભૂખના દુઃખથી એ રિયાઇ રહ્યો હતા. માંસાહારી મુલકમાં તે એવી જ વલે થાયને ! એની મુંઝવણને પાર ન હતો.
Page #373
--------------------------------------------------------------------------
________________
કચ્છના કિનારે
૩૨૭
વિદ્યાવિજયજીના સ્વયંસેવકાએ એને ભાજત કરાવ્યું અને રાતભર પેાતાની સાથે રાખ્યા. બાવાજીનેા આનંદ માતા ન હતા.
મુનિમંડળ ત્યાંથી રવાના થયું. એટલે આ બાવાજી પણ એની સાથે સાથે રવાના થયા. રસ્તામાં એને મરડા થયા અને એની સ્થિતિ ગંભીર થવા લાગી. ખાવડા ખાતે આવ્યા ત્યારે ખાવાજીને છુટા કર્યાં.
આભારની લાગણી વ્યક્ત કરતા બાવાજી રવાના થયા.
આમ પોષ સુદ ૭ ને બુધવારે આખુયે મુનિમંડળ કચ્છના કિનારે રહેમકી ભારે આવી પહોંચ્યું.
વિદ્યાવિજયજી જ્યાં જ્યાં પ્રવાસ કરે ત્યાં ત્યાંને તિહાસ, ભૂગેાળ અને સમાજ દર્શીન એ ત્રણનેા અભ્યાસ કરવાની એમની ભારે જીજ્ઞાસા.
પોતે જે ધરતી ઉપર પગ મૂકયા છે એ ધરતીના પૂર્વ ઇતિહાસ રો। હતા? હાલ કેવી પરિસ્થિતિ છે–ભૂગાળમાં એનું સ્થાન કયાં છે? ત્યાંની પ્રજા ભૂતકાળમાં કેવી હતી ! આજ કેવી છે ? આવા આવા અનેક પ્રશ્નોને ઝીણવટભર્યાં અભ્યાસ કરે અને જનતાને એને લાભ મળે એ દૃષ્ટિએ સૌની નોંધ કરે અને એ નાંધ પરથી ગ્ર ંથ તૈયાર કરી જનતાને એને લાભ આપે.
હેમકી બજારમાં રસ્તા ઉપરની એક ધમ શાળામાં મુનિમ`ડળે મુકામ કર્યાં. અને ત્યાંથી પહેલા મુકામ ફલરી ખાતે કર્યાં. પથરાયેલા ખુલ્લા મેદાન ઉપરથી લાગતું કે આ રહ્યુ છે. મા માં કાઈ જગાએ પાણીનું નાતિશાન ન મળે, ન ઝાડ ન પાંડુ; ન પશુ ન પક્ષી. ઉપર આભ નીચે જમીન.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ખંડ ૯ મે
બિચારા સ્વયંસેવકો અને નાકરે પાણી વિના વકાસી રહ્યા હતા.
ચતુર્ભ જભાઈ નામના એક ગૃહસ્થે કહ્યું :
એમ હાથ જોડીને બેસી રહેવાથી શું વળવાનું છે? એક ભીલને સાથે લઈને લેરીમાં ચાલે.”
અને એ ઉપડયા તે બારએક વાગે પાણી લઈને આવ્યા.
પાણી લેવા જતાં આવતાં એમને પારાવાર મુશ્કેલી નડી. બીજા દહાડાની મુસાફરી તે વળી રણમાં થવાની હતી. એટલે તે માટે પાછા તે લોકો સાંજે પાણી ભરવા ગયા તે છેક મોડી રાતે આવ્યા.
સવારે સૌએ મુકામ ઉકાવ્યો અને રણની જમીન ઉપર મીઠાના થર જાણે જામી ગયા હતા. ચોગરદમ પશુ, પંખી-કે ઝાડપાન કાંઈ જ જોવા ન મળે. આવી મુશ્કેલીભરી મુસાફરી કરતાં મુનિમંડળ ભીડીઆરા આવી પહોંચ્યું અને ત્યાંથી પોષ વદ ૪ ને રવિવારના રોજ તેઓએ કરછના પાટનગર ભૂજમાં અપૂર્વ સકાર સાથે પ્રવેશ કર્યો.
Page #375
--------------------------------------------------------------------------
________________
:
8:
કરછના પાટનગરમાં
, રાચી છેડતી વખતે દાક્તર અને હીમંડળે મુનિરાજને - એક વર્ષ માટે આરામ લેવા માટે વિનંતિ કરી હતી.
પણ આરામ ને માટે હૈય? મુનિરાજને આરામ કેવો? એમને તે પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ લાગે છે. જનતાની સેવામાં જીવનનું શ્રેય ભાસે છે. બીજનાં કલ્યાણમાં જ સદા તેઓ પોતાનું કલ્યાણ માને છે. - મુનિરાજ વિદ્યાવિજયજી ભૂજ જઈ પહોંચે તેના બે દિવમ પહેલાં જ વડોદરાના નિવૃત્ત નાયબ દિવાન રા. બ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈએ કચ્છના મહારાજકુમાર તેમજ બીજા અધિકારીઓ ઉપર પત્ર લખી વિદ્યાવિજયનો પરિચય કરાવી લીધો હતો.
મુનિરાજને ભૂજ આવતાં જ આ વાતની જાણ થઈ. લજામણીના છાડ માફક એમનું હૈયું શરમના સંકોચથી સંકોચાઈ ગયું.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૬૦
ખંડ મો
અને ભૂજમાં સૌ કોઈ એમની પાસે ધર્મ લાભ લેવા તત્પર બની ગયું.
વિદ્યાવિજયજી જ્યારે કાશી ખાતે શ્રી યશવિજય પાઠશાળામાં સંસ્કૃત શીખતા હતા ત્યારે એમના ગુરૂદેવ સાથે શ્રી મોહનવિજયજી નામના એક મુનિરાજ રહેતા.
એ વાત ઉપર અત્યારે પાંત્રીસ વર્ષના પડદા પડી ચૂક્યા હતા. આટલે લાંબે સમયે પણ એવા વાવૃદ્ધ મુનિરાજનાં દર્શનનો લાભ લેવાને જાણે કુદરતી જ સંજોગ હોય એમ લાગ્યું. ભૂજમાં પ્રવેશતાં જ એ સાધુપુરૂષનાં દર્શન થયાં.
અને એમનાં દર્શને કાશીપાઠશાને એ ભૂતકાળ જાગૃત થયો.
અને સ્મરણે તાજાં થતાં ગુરૂદેવની તેજસ્વી મૂર્તિનું સ્મરણ પણ થયું. જેમને ચરણે બેસી પોતે ધર્મનો કક્કો ઘૂંટયો હતો-જેમનો કૃપાપ્રસાદ પામી પોતે આત્માનો ઉત્કર્ષ સાધ્યો હતો જેમની છત્રછાયામાં પોતે જ્ઞાનનાં તેજ ઝીલ્યાં હતાં જેમની પાસે પોતે ધર્મની દીક્ષા લીધી હતી એવા પૂજ્ય ગુરૂદેવ સાથેના સર્વ જીવન પ્રસંગે હૃદય ફલક ઉપર જાણે રમવા લાગ્યાં.
અને ભૂજમાં ચાલીસ દિવસે મુનિરાજ વિદ્યાવિજ્યજી અને મુનિ૨ જ શ્રી. મેહનવિજયજી બંને સાથે જ રહ્યા.
ભૂજમાં નાતના વંડા' તરીકેના એક પ્રસિદ્ધ સ્થળે નગરશેઠ સાકરચંદ પાનાચંદ, જાધવજી પાનાચંદ, દેવચંદ કાનજી અને એવા બીજા જૈન સેવા સમાજના સભ્યોએ મુનિરાજનાં પ્રવચનો ગોઠવવાની વ્યવસ્થા કરી.
Page #377
--------------------------------------------------------------------------
________________
કચ્છના પાટનગરમાં
હ૩૧
ચોવીસે દિવસ પ્રવચનો થતાં જ રહ્યાં. રેજ હજારોની માનવમેદની ભગવતી વાગીશ્વરીનું વરદાન પામેલા મુનિરાજની મધ જેવી વાણીને લાભ લેવા ઉલટવા લાગી. મુનિરાજની વાણી સાંભળવા જેનો ઉપરાંત જેતરો પણ એટલા જ રસ લેતા.
એ અરસામાં કચ્છમાં વિહરતા સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન મુનિ શ્રી દેવચંદ્રજી સ્વામી સાધુમંડળ સાથે ભૂજ આવી પહોંચ્યા. જૈન સંપ્રદાયની નજરે મૂર્તિપૂજક અને સ્થાનકવાસી બંને સંપ્રદાયના સાધુઓના એક જ વ્યાસપીઠ ઉપરથી પ્રવચને થવાં લાગ્યાં. ખરેખર એ આશ્ચર્યજનક ઘટના હતી.
ભૂજના રાજકર્મચારીઓ દીવાન સાહેબ. ટી. ડી. રાણા, મહેસુલ ખાતાના વડાશ્રી પંડયા, પોલીસ ખાતાના વડા શ્રી કેડાવાળા, ન્યાયાધીશ શ્રી યશશ્ચંદ્ર, વડા તબીબી અમલદાર ડૉ. જાદવજી, હિસાબી ખાતાના વડા શ્રી મોતીભાઈ મહેતા વગેરેએ મુનિરાજની પ્રવૃત્તિઓમાં ખૂબ સાથ આપ્યો હતો.
ભૂજની સાહિત્યસભાના આશય નીચે તા. ૧૧-૨-૪૦ના રોજ દિવાન સાહેબના પ્રમુખપણા નીચે “ઈશ્વરવાદ' એ વિષય ઉપર મુનિરાજ વિદ્યાવિજ્યજીનું એક વિશિષ્ટ પ્રવચન ગોઠવાયું હતું.
સંવત ૧૯૯૬ નું ચાતુર્માસ કચ્છના પરોપકાર પરાયણ વર્તમાન મહારાવ શ્રી વિજ્યરાજજીના આગ્રહથી મુનિરાજ વિદ્યાવિજ્યજીએ ભૂજ ખાતે કર્યું હતું.
ભૂજમાં આવતાં પહેલાં વિદ્યાવિજયજીને એમ મુદ્દલે કલ્પના ન હતી કે હું ભૂજના રાજકુટુંબની પણ વ્યક્તિના નિકટના પરિચયમાં આવીશ.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ખંડ - મો.
ભૂજમાં મુનિરાજનાં પગલાં પડે માત્ર એક જ દિન થયા હતા. બીજે દહાડે કરછ રાજ્યના ખાનગી ખાતાના વડા અમલદાર શ્રી હીરાચંદ સંઘવી દ્વારા શ્રી વિજયરાજજી સાહેબે મુલાકાત માટે મુનિરાજને નિમંત્ર્યા. અને તા. ૩૧ મી જાન્યુઆરીના રોજ મુનિરાજને એમની મુલાકાત થઈ. શ્રી વિજયરાજજીએ એક કલાક જ્ઞાનચર્ચા કરી અને ત્યાં જ આગામી ચોમાસું ભૂજ ખાતે જ કરવાની વિનંતિ કરી-આહ કર્યો.
ભૂજની આવી પરિસ્થિતિ દરમિયાન મુનિરાજ વિદ્યાવિજયજીએ શ્રી મોહનવિજયજીના સમાગમને પણ લાભ લીધે.
કરાચીમાં એમણે પોતાના શિષ્ય પૂર્ણાનંદવિજયને દીક્ષા આપી હતી.
તાઃ ૬ ઠી માર્ચ ૧૯૪૦ના રોજ જન સંઘની સારી ધામધૂમ સાથે પૂર્ણાનંદવિજયજીને વડી દીક્ષા આપવામાં આવી.
ભૂજમાં ચાતુર્માસ કરવાનું તો નકકી થયું હતું. ચાતુર્માસ બેસવાને હજુ વાર હતી. એટલે એ સમય કચ્છનાં બીજાં ગામોમાં વિચરવાનો વિચાર મુનિરાજે કર્યો.
પણ ભૂજનાં ત્રણ જાણીતાં વ્યાયામમંદિરોએ મુનિરાજનો લાભ લેવાનું નકકી કરી એમનાં પ્રવચને ગેહવ્યાં. ઘેર બેઠા આવેલી ગંગામાં સ્નાન કરી પાવન થવાનું–અને એ રીતે પુણ્ય મેળવવાનું કાણુ ચૂકે?
અને મુનિરાજના ભુજના નિવાસ દરમિયાન એમના મંત્રી તરીકેનું કાર્ય માસ્તર રામસિંહજી કાનજી રાઠોડે સંભાળી લીધું હતું.
Page #379
--------------------------------------------------------------------------
________________
: ૩૪: ભૂજથી વિદાય
( ૯મી માર્ચ ૧૯૪૦ ના દિને ભૂજ ખાતે ચાલીસ દિવસના
- નિવાસ પછી મુનિમંડળ ભદ્રેશ્વર જવા માટે રવાના થયું.
અને ભદ્રેશ્વર આવતાં ત્યાંની રમણીયતાએ, મંદિરનાં આકર્ષણે, શાંત વાતાવરણે મુનિરાજનાં ચિત્તને ત્યાં સ્થિર થવા માટે સાદ પાડે.
ફાગણ સુદ ત્રીજથી પાંચમ સુધી અહીં લોકોને ભારે મેળો ભરાયો. લેકે ધારતા કે આ વખતે દુષ્કાળના કારણે મેળામાં બહુ ઓછા લેકે ભાગ લેશે.
પણ માનવીની ધારણા ઓછી જ ગણિતનો હિસાબ હોય છે ? જેમ તીડ પડે એમ માનો ઉલટી પડ્યાં. મેળામાં અજબ રંગ જામે.
મેદાનના એક સુંદર મંડપમાં મુનિરાજના પ્રવચનોગવવામાં આવ્યા.
Page #380
--------------------------------------------------------------------------
________________
ખંડ - મે
રાય અને રંક, વિદ્વાન અને અભણ -કોઈપણ જાતના ભેદભાવ વિના મુનિરાજનાં પ્રવચનોની મોજ માણવા લાગ્યા, આખું કચ્છ ફરવાથી પણ મુનિરાજને જૈન સમાજના ભાઈઓનો જે પરિચય ન થાત તે એમને આ મેળાએ કરાવ્યો.
કચ્છ બહારથી આવતા સાધુઓને કચ્છના લેકે પરદેશી સાધુ તરીકે ઓળખે છે.
મુનિરાજ વિદ્યાવિજયજી, કચ્છી લોકોની દષ્ટિએ પરદેશી સાધુ હતા. અહીં વિદ્યાવિજયજીએ કચ્છની પ્રજાનાં હદયની વિશાળતા અનુભવી. ત્યાંના “દેશી સાધુઓના સંપર્કમાં પણ આવ્યા. પણ એ સંપર્ક દરમિયાન મુનિરાજે શું જોયું ? ત્યાંના “દેશી સાધુઓના દિલની સંકુચિતતા.
મેળાની પૂર્ણાહુતિ બાદ પણ મુનિરાજ પંદર દિવસ ભદ્રેશ્વર ખાતે જ રોકાયા. ભદ્રેશ્વરમાં ધર્મ લાભ લેવા આવતા શ્રીમદ રાજચંદ્રજીના - ભક્ત શ્રી. પુનશીભાઈ જ્ઞાનચર્ચામાં સારો રસ લેતા.
મહાવીર જયંતીને દિવસ નજીક આવી રહ્યો હતો. વિદ્યાવિજયજીને લાગ્યું કે “મહાવીર જયંતી” નો દિવસ આખા રાજ્યમાં જાહેર તહેવાર તરીકે મંજૂર થાય તે કચ્છની જૈન પ્રજાના આનંદનો પાર ન રહે. ગામેગામ તે દિવસે મહાવીર સ્વામીની જયંતી ઊજવાય અને વાતાવરણ શુધ્ધ બને અને મુનિરાજે એ સંબંધી કચ્છના મહારાવશ્રીને પત્ર લખી માગણી કરી. પરિણામે આ માગણી સ્વીકાર્યાને તાર ધર્મપ્રેમી દીવાનશ્રી રાણાસાહેબ તરફથી મળે અને જનોના આનંદનો પાર ન રહ્યો.
Page #381
--------------------------------------------------------------------------
________________
ભુજથી વિદાય
આખરે માંડવીના સંધ તરફથી શેઠે નાગજી પુરૂષાતમ, શેક યોપટલાલ લક્ષ્મીચંદ આદિએ વિનતિ કરતાં મહાવીર જયંતી પ્રસંગે માંડવીમાં રહેવાને નિ ય થયા.
૩૬૫
કુચ્છના કંડી પ્રદેશમાં મુનિરાજને પ્રવાસ શરૂ થયા. આ પ્રદેશને કુચ્છના સ્વર્ગ ’ની ઉપમા આપી શકાય. આ પ્રદેશના દરેક ભાગમાં હજી ધમ ભાવના જાગૃત રહી છે. ભદ્રેશ્વર છેડયા પછી લુણી, ગાયરસમા, આરેા, મુદ્રા, ભુજપુર, દેશલપુર, મોટીખાખર, નાનીખાખર, બીદડા, કેાડાય અને માંડવી અને તે પછી નાગલપુર, નવાવાસ, રાયણ, કાડાય, તલવાણા, મેટાસીયા, દહીસરા અને સુખપુર આ બધા ગામેાનું પરિભ્રમણ મુનિમંડળે આદયુ..
'
કડીના પ્રત્યેક ગામમાં ઉત્સાહી કાર્યકર્તાઓને ઉત્સાહ અપૂર્વ હતા. મુંદ્રામાં નાનાલાલ ગલાલચંદ, માટી ખાખરમાં શેઠ રણશી દેવરાજ, ને શામજી નેણશી, નાની ખાખરમાં શેઠ પ્રેમજી લધાભાઈ, દેસલપુરમાં ટાકરશી ભવાનજી, તે મગનલાલ ઉમરસી, ભૂજપુરમાં શાહ આણંદજી દેવશી, શેઠ વેલજી મેઘજી, તે શેઠ પૂજાભાઈ ઠાકરશી. બીડામાં શેક કલ્યાણજી માવજી વગેરેના ઉત્સાહને લીધે પ્રવચને!ની પ્રવૃત્તિ સારી થઇ હતી.
Page #382
--------------------------------------------------------------------------
________________
: ૭૫ : માંડવીમાં મહાવીર જયંતી
ડવીમાં મુનિમંડળ સત્તર દિવસ રોકાયું હતું. ત્યાંના
યુવકમંડળે અપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો. માંડવીમાં મહાવીર જયંતી અદ્દભુત રીતે ઉજવાઈ હતી. પંદરથી સત્તર હજાર માણસેએ સભામાં હાજરી આપી હતી. અને એટલા બધા માણસોનો ભોજન પ્રબંધ માત્ર ગણત્રીના જ કલાકોમાં થાય એ ખરેખર પ્રભુની જ કૃપાનું ફળ હતું. આ સભાનું પ્રમુખસ્થાન કચ્છના વર્તમાન નરેશ શ્રી. વિજ્યરાજજીએ સ્વીકાર્યું હતું.
મુનિરાજ વિદ્યાવિજ્યજીનાં વ્યક્તિત્વનો પ્રતાપ એ જ્યાં જ્યાં સંચરતાં ત્યાં ત્યાં અજબ રીતે પડી જતો. જોકે એમની પાછળ અંજાઈ જતા–ઘેલા થતા.
Page #383
--------------------------------------------------------------------------
________________
માંડવીમાં મહાવીર જયંતી
શું ? એ કાઇ જાદુગર છે ? એમ કાઈ સવાલ પૂછે તેા એના જવા ખમાં આપણે જરૂર કહી શકીએ કે એ જાદુગર નહિ–મહાન જાદુગર છે. ધર્મની સિદ્ધિની સાધના દ્વારા માનવીના મનને મેલ ધેાઈ નાંખવાને જાદુ એ જાણે છે, એ કીમિયાગરે હાર માનવીઓનાં હૈયાને પાપને પથેથી પુણ્ય ભણી વાળ્યાં છે.
૩૩૭
માંડવીથી વિહાર કરવાની તૈયારી ચાલતી હતી ત્યાં માંડવીની પાંજરાપેાળની એક કાય વાહક સમિતિએ માંડવીની આદર્શ પાંજરાપેાળ માટે જનતાને ઉપદેશ કરવા માટે મુનિરાજ (વિદ્યાવિજયને નમ્ર નિવેદન કર્યું".
મુનિરાજ તે પ્રજાના સેવક. પીડિતાને આનાદ આવે અને એ માટે તત્પર ન થાય એ કેમ બને ? સભા ચેાજવામાં આવી.
ફાળા માટે ઉપદેશ કરવાથી આ સભામાં ઘણી એછી હાજરી થશે એમ ઘણા લાકાતે લાગ્યું.
પણ શ્વરના સંકેત કંઇ જુદા હતા. મુનિરાજે પોતાની લાક્ષણિક શૈલીએ પ્રવચન કર્યું. પીડિત લેાકેાની વહારે ધાવા જનતાને વિન ંતિ કરી. કરુણાથી છલોછલ ભરેલાં મુનિરાજનાં પ્રવચને દરેકના હૈયાને પીગળાવી નાખ્યું. અને હૈયાની એ વેદના આંસુ બનીને પ્રત્યેક માનવીની આંખમાંથી ટપકવા લાગી. સભામાં બેઠેલા માનવી પાસે-જેની પાસે કઈ રકમ હતી તે ફેંકવા માંડી. જેની પાસે કાંઈ જ ન હતું તેણે પેાતાનાં નામ નોંધાવ્યાં. કલ્પનામાં ય ન આવે એવી હજારાની રકમ માત્ર અડધા કલાકમાં ઊભી થઈ ગઇ,
આજ અરસામાં કચ્છના મહારાવશ્રીને આંગણે પોરબંદરના
મુ. ૨૨
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ખંડ , મો
મહારાણા સાહેબ શ્રી નટવરસિંહજી મહેમાન તરીકે પધાર્યા હતા.
તેમણે એક દિવસ પોતાના એ.ડી.સી. દ્વારા મુનિરાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને ત્યાંની જૈન ધર્મશાળામાં પિતાના મંત્રી સાથે પધાર્યા. તેમણે વિદ્યાવિજયજી પાસે એક કલાક ધર્મોપદેશ સાંભળ્યો. આમ રાજેન્દ્રો પણ સાચા ધર્મેન્દ્ર પાસે પોતાનું મસ્તક ઝુકાવવામાં પરમ આનંદ માને છે.
માંડવીના આગેવાનીમાં શેઠ નારણજી પુરૂષોતમ, શેઠ કલ્યાણજી ધનજી, પિપટલાલ લક્ષ્મીચંદ, વીકમસી પટેલ વગેરેએ જયંતીના ઉત્સવમાં અને દરેક કાર્યોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધા.
ત્યાંથી મુનિરાજ કોડાયમાં આવ્યા. ચેરાસી વર્ષની વયના બુઝર્ગ પિતે હોવા છતાં પોતાને જુવાન તરીકે ઓળખાવતા જૈનોના પ્રસિદ્ધ વિદ્વાન પંડિત લાલન ત્યાં પધાર્યા હતા. મુનિરાજ સાથે રહેવામાં એમણે ખૂબ આનંદ થયો.
જ્યારે વિશિષ્ટ ગુણ ધરાવતી વ્યક્તિઓ એકબીજાને મળે છે ત્યારે હૈયામાં અનહદ આનંદ થાય છે. કહ્યું છે કે –
જ્ઞાનીસે જ્ઞાની મીલે, કરે જ્ઞાન કી બાત.” એ વાત સાવ સાચી છે.
અહીં એક માસ સુધી વ્યાખ્યાને ચાલુ રહ્યાં.
એક સમયે કચ્છનું કાશી ગણાતા આકડાય ગામમાં જ્ઞાનપ્રવૃત્તિઓ ખૂબ થતી. સારામાં સારા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથના બે ભંડારો હજુ આ ગામમાં છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
માંડવીમાં મહાવીર જયંતી
કાડાયની ભાવિક પ્રજાએ પડિત લાલનની વર્ષોંની સમાજસેવાની કદરદાની તરીકે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીના પ્રમુખપદે એક સમારંભ યાજી એમને સારી રકમની એક થેલી અર્પણ કરી.
અહીંના પટેલ મગનલાલ તથા રવજીભાઈ વગેરેએ પણ મુનિ
મંડળની સારી સેવા બજાવી હતી.
૩૯
કાડાયથી મુનિરાજની મંડળી આસ`ખીયા ગઇ.
Page #386
--------------------------------------------------------------------------
________________
મુ
: ૭ : વિદ્યાથી પરિષદ
નિરાજ વિદ્યાવિજયજી જે સમયે કડીમાં વિહાર કરી રહ્યા હતા, તે વખતે ભૂજના વિદ્યાથી એ અખિલ કચ્છ વિદ્યાથી સ'મેલન ' ભરવાની હિલચાલ કરી રહ્યા હતા.
6
એક દિવસ રાયસિંહ રાઠોડ માસ્તરે કહ્યું: ગુરૂજી ! વિદ્યાર્થ સંમેલન ભરવાને નિણૅય થઇ ગયા છે અને આપે ભૂજમાં આવી વિદ્યાથી એના ઉત્સાહમાં વૃદ્ધિ કરવી પડશે. ’
ત્યારબાદ વિદ્યાવિજયજી આસ`બીયા આવ્યા હતા. ત્યાં વિદ્યાર્થી સંમેલનના સંચાલકાનું એક પ્રતિનિધિમંડળ મુનિરાજને મળ્યું અને પ્રમુખપદ લેવા માટે તેમણે એમને આગ્રહપૂર્વક વિનંતિ કરી.
વિદ્યાથી એની પ્રવૃત્તિએમાં મુનિરાજ વિદ્યાવિજયજી હમેશા રસ લે છે. શારીરિક અસ્વસ્થતા હોવા છતાં વિદ્યાથી એની પ્રવૃત્તિને ઉત્સાહને
Page #387
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થી પરિષદ
૩૪૧
-વેગ મળે તે દૃષ્ટિએ એમણે વિનતિને સ્વીકાર કર્યો. અને આ મી જીને સવારે આઠ વાગે ભૂજ મુકામે આવી પહેોંચ્યા.
મુનિરાજ । દૃષ્ટા છે, નાની છે, ધર્માંચાય છે. આજે અનેક શિષ્યાનાં વૃંદા એમની ધર્મભાવના, અને જ્ઞાનને લાભ લઇ રહ્યાં છે. પેાતે ગુરૂપદે હોવા છતાં પેાતાની જાતને એક વિદ્યાથી માને છે.
અને જગતની નિશાળના વિદ્યાર્થી તરીકે આવા મહાજ્ઞાની પુરૂષ પોતાનુ જીવન ગાળે એ ઓછા ગૌરવની વાત છે? એમાં જ જ્ઞાનીનાં જ્ઞાનની, ધ પુરૂષના ધમ ની મહત્તા છે.
અને મુનિરાજને વિદ્યા પ્રત્યે ખૂબ આદર છતાં મુનિરાજ જાણતાં કે વિદ્યાથી એના ઉત્સાડમાં ભરતી આવતાં યે વાર નડુ અને એટ આવતાં યે વાર નિહ.
શિસ્તાનના ગુણ દરેક વિદ્યાર્થી માં હોવા ોઇએ તેને અભાવ મેાટા ભાગના વિદ્યાર્થી એમાં જોવામાં આવે છે.
આ વાત ભૂજ આવતાં જ મુનિરાજના જાણવામાં આવી. વિદ્યાથી ઓની વચમાં મતભેદો પડયા છે અને એને અંગે વિદ્યાથી પરિષ્ઠનું શુભ પરિણામ આવે એવા સંભવ ન હતા.
બપોરે ત્રણ વાગે સંમેલનની શરૂઆત ભુજ વિદ્યાર્થી સંઘન આશ્રય નીચે થનાર હતી. આ સંઘની સામે વિદ્યાર્થી એની બીજી એક સંસ્થાએ મે।રચા માંડયા હતા. અને આ બંને સંસ્થાઓ વચ્ચે ઘણુ ઊભું કરનાર વળી ત્રીજી જ મ`ડળી હતી. એ નારદમુનિનું કામ કરતી - તેને લડાવી મારવાનું.
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૨
મુનિરાજને લાગ્યું કે દેશના વિદ્યાથીવર્ગમાં શિસ્તપાલનને ઘણો અભાવ છે. એમને પોતાનાં સાચા કર્તવ્યનું ભાન નથી. આવા વિદ્યાર્થીઓ દેશનું શું દળદર ફીટવાના છે?
અને છતાં એમણે બંને પક્ષો વચ્ચે સમાધાન કરવાના ઘણા પ્રયત્નો કર્યા અને એમાં એમને ફત્તેહ મળી. સાડા ત્રણ વાગે સમાધાન થયું. આ સમાધાનના કાર્યમાં માંડવીના ભાટિયા બાલાશ્રમના ગૃહપતિ કલ્યાણભાઈ છાયાએ સારો સહકાર આપ્યો હતે.
ભૂજ વિદ્યાર્થી સંઘના આશ્રય નીચે સંમેલનનું કાર્ય બે દિવસ ચાલ્યું.
મુનિરાજને આ બે દિવસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને મલીન વૃત્તિને ખ્યાલ આવી ગયો. એમણે એ વિદ્યાર્થીઓમાં લોભ, ઈર્ષ્યા અને બેટો મમત જે.
સંમેલનના પ્રમુખપદેથી મુનિરાજે એક મનનીય પ્રવચન આપ્યું હતું. ખરેખર એ આખું પ્રવચન વિદ્યાર્થીઓએ બોધ લેવા લાયક છે. *
છે જુઓ પરિશિષ્ઠ દસ હું
Page #389
--------------------------------------------------------------------------
________________
: c૭ : ભૂજમાં ચાતુર્માસ
I તુર્માસ શરૂ થાય તે પહેલાં “સદન વાડી અને વાંઢાયની
બે કેળવણી સંસ્થાઓની મુલાકાત લેવાનો વિદ્યાવિજયજીને મેક મળ્યો. “સદનવાડી' સંસ્થાના સંચાલક-એના પ્રાણસમાં પ્રભુલાલ ધોળકીઆ ઘણા વખતથી મુનિરાજને પધારવા માટે વિનંતિ કરતા હતા.
સરસ્વતી સદનમાં રાષ્ટ્રભાષા હિદીને પણ સારું સ્થાન આપવામાં આવ્યું હતું. હિંદી પરીક્ષામાં પસાર થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવાનો મેળાવડે મુનિરાજ વિદ્યાવિજયજીના પ્રમુખપણ નીચે યોજવામાં આવ્યો. અને વાતાવરણમાં અજબ રંગ જામ્યો.
આ સ્થળની પાસે જ વાંઢાયનું ગુરૂકુલ છે. એનો કુલપતા બાવા ઉધ્ધવદાસજી છે. મુનિરાજે જોયું કે આ સંસ્થામાં આઇબરનું પ્રાધાન્ય ઘણું છે.
Page #390
--------------------------------------------------------------------------
________________
४४
ખંડ - મે
મુનિરાજને લાગ્યું કે આ સંસ્થામાંથી ઉધ્ધવદાસ જતા રહે તે એનું શું થાય ? અને એમણે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવચનમાં એ વસ્તુનો જ સહજ નિર્દેશ પણ કર્યો.
ત્યારબાદ થોડા દિવસે એમને ખબર પડી કે બાવાજીને વૈરાગ્ય થવાથી પસાર થઈ ગયા. વળી પાછું થડા સમયે એમ પણ જાણવામાં આવ્યું છે કે બાવાજી પાછા આવ્યા છે અને એક મટુલી બાંધી ઉપલક દષ્ટિએ ગુરૂકુલ ઉપર દેખરેખ રાખે છે.
ચાતુર્માસ કરવા માટે મુનિરાજ અને એમની મંડળી ભૂજ ખાતે આવી પહોંચી. મુનિરાજ પિતાનાં પ્રવચનો દારા જનતાને જ્ઞાનનાં અમૃત પાઈ રહ્યા હતા.
એક દહાડે સાંજ પડી રહી હતી. એક અપંગ વૃદ્ધ ડેસીમા બે લાકડીના ટેકાથી હળવે હળવે ચાલતાં મુનિરાજ પાસે આવ્યાં અને વંદના કરીને બેલ્યાં :
“સાહેબજી ! આપ માસામાં વ્યાખ્યાન કયાં કરશે?” મુનિરાજે જણાવ્યું : “વંડામાં.”
માજીના હૈયામાં જાણે ધરતીકંપનો ધક્કો ન વાગ્યા, જાણે કે એમને માથે બેઓ ન તૂટી પડ્યો હોય તેમ એમની વેદનાનો તો પાર જ ન રહ્યો.
એમણે કહ્યું: “ અરે રે! મહારાજ ! વંડામાં તે વ્યાખ્યાન થાય? આ લાખ કરીને અપાસરો શું કામ બન્યો છે ?'
મુનિરાજે જણાવ્યું : “જે માટે બન્યા હશે તે ભગવશે, મા !
* દેવા
Page #391
--------------------------------------------------------------------------
________________
ભુજમાં ચાતુર્માસ
૩૪૫
હું તે વંડામાં જ ભાષણ કરીશ. પહેલાં સવા માસ રહી ગયો ત્યારે પણ વંડામાં જ મેં પ્રવચનો કર્યા હતાં ને ?”
ડોસીમાએ કડક થઈને કહ્યું : “ના, એમ ન થાય ! મુનિરાજે જવાબ આપ્યો :
મા ! થાય કે ન થાય એ તો મારે મારા ગુરૂને પૂછવાનું રહ્યું તમારે આ બાબતમાં કંઈ કહેવાની જરૂર નથી.’
અને એટલું સાંભળતાં જ લાકડી ટેકતાં ટેકતાં અને બડબડાટ કરતાં કરતાં ડેસીમા રવાના થયાં.
પાછળથી મુનિરાજને જાણ થઈ કે આ માજી અને એમની બીજી ત્રણેક મદદનીશ સ્ત્રીઓ ભૂજમાં જ્યારે કોઈ તપાગચ્છના સાધુ ચોમાસુ કરે . છે ત્યારે તેઓ પોતાનો કડબ જમાવી દે છે જેથી કોઈ પણ સાધુ એમના વિચારથી જરાયે આ પાછો ન થાય. વધારેમાં તે મુનિરાજને એ પણ જાણવા મળ્યું કે તપાગચ્છને ખાસ ખાસ અગ્રેસર શ્રાવકે પણ આ ડોશીમા અને એમની ચેલીઓ ની મરજી જાળવીને જ બધું કરે છે. આ વખતે પણ તપાગચ્છના કેટલાક શ્રાવકે આ “નારીવૃંદના વિચારોને ચક્રાવે ચડ્યા અને વ્યાખ્યાન વંડામાં ન થાય તો સારૂ એવી ઈચ્છા એમણે પણ વ્યક્ત કરી.
શ્રી વિદ્યાવિજયજી જાણતા હતા કે આ લેકે વંડામાં વ્યાખ્યાન શા માટે નથી ચાહતા ? મુખ્ય કારણ તો એ હતાં કે જૈન સાધુ ઉપાશ્રયની ચાર દિવાલથી બહાર વ્યાખ્યાન આપી જ ન શકે, એવી એમની માન્યતા અને બીજુ એ કે વંડા જેવા પ્રસિદ્ધ સ્થાનમાં વ્યાખ્યાન થાય, તે
Page #392
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
૩૪૬
ખંડ - મે
સ્ત્રી-પુરુષોની ભીડ જામે અને પ્રભાવનામાં પતાસા, નાળીએર, વધારે ખપે માટે ઉપાશ્રય સારો કે જ્યાં પાંચ પચાસ માણસથી વધારે આવી જ ન શકે અને તે પણ જૈન વાણિયા જ, પણ વિદ્યાવિજ્યજીને વાણિયાઓની પ્રભાવનાની દરકાર જ કયાં હતી? એવી લાલચથી લોકોને વ્યાખ્યાનમાં ખેંચી લાવવાની વિદ્યાવિજયજીને જરૂર નહોતી. એમની વાણી જ એવી અપૂર્વ પ્રભાવના હતી કે જે તે સ્વીકારવા ધર્મક નાત જાતના ભેદ વિના તમામ લોકો દોડી આવતા.
અને મુનિરાજના પ્રવચનો વંડામાં શરૂ થયાં. રોજ હજારે માનવીઓ-સ્ત્રીપુરુષ એનો લાભ લેવા ઉમટતાં.
જે લેકને આ વંડામાં વ્યાખ્યાન સાંભળવા આવતાં અભડાઈ જવાનો ભય લાગતા તેઓનાં પગલાં પણ ધીમે ધીમે આ બાજુ પડવાં લાગ્યાં.
મુનિરાજની આ શુભ પ્રવૃત્તિમાં મહારાવશ્રી, મહારાજ કુમારશ્રી. ' દિવાન સાહેબ અને બીજા અધિકારીઓએ સારો સહકાર આપ્યો હતો.
ચાતુર્માસ માટેનું નિમંત્રણ જ શ્રી વિજયરાજજી સાહેબે મુનિરાજને આપ્યું હતું. રાજવીને માથે તે રાજકાજનાં અનેક કાર્યોનાં રોકાણ-ચિંતા જવાબદારી હોય છે. Uneasy lies the head that wears the crown. છતાં પણ તેઓશ્રી એમાંથી પણ સમય કાઢી વખતોવખત મુનિરાજને બોલાવી લાભ ઊઠાવતા.
આ ચાતુર્માસ દરમિયાન વિદ્યાવિજયજીના ગુરૂદેવ શ્રી વિજયધર્મસૂરિજી મહારાજને અરાઢમો “પુણ્યતિથિ' મત્સવ કરાચીના ભૂતપૂર્વ મેયર શ્રી રૂસ્તમ સધવાના પ્રમુખપદે ઉજવાયો હતો. તેઓ એક ખાસ
Page #393
--------------------------------------------------------------------------
________________
ભૂજમાં ચાતુર્માસ
૩૪૭
વિમાન દ્વારા ભૂજ આવ્યા હતા. ગુજરાત કાઠિયાવાડ અને કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી ઘણુ લોકોએ આ મત્સવમાં ભાગ લીધે હતે.
દિવાળીના દિવસમાં, ઘર ઘર દીવા થાય;
ફટાકડા ફટ ફટ ફુટે, બાળક બહુ હરખાય. એ કવિતાનું પહેલું ચરણ બરોબર છે પણ ફટાકડા ફુટતાં જોઈ બાળક હરખાય છે એ બીજું ચરણ ઘણુ સમયથી વિદાય માગી લે છે. તેને બદલે લખવું જોઈએ
‘ફટાકડા ફોડે નહિ, એમાં પાપ ઘણાં ય.”
મુનિરાજે પણ અહીં શાળાઓ અને કન્યાશાળાઓમાં જઈ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ફટાકડા નહિ ફેડવાનો સબોધ આપે.
આ પ્રવતિનું શુભ પરિણામ આવ્યું અને જાણે ભૂજમાંથી ફટાકિડાનો મોહ અલેપ થયો.
ભૂજના ભૂધણરૂપ સેવાભાવી કાર્યકર્તાઓ નગરશેઠ સાકરચંદ્ર પાનાચંદ, તુલસીદાસ મૂળજીભાઈ શેઠ, તથા રાયસિંહ કાનજી રાઠોડ જેવા નિસ્વાર્થી ભાઈઓ મુનિરાજના સમાગમમાં આવતાં મુનિરાજના હૈયામાં એમના સેવાભાવની સારી પ્રતીતિ થઈ.
કચ્છમાં નવરાત્રિ અને દશેરાના દિવસે પશુવધ થતા. મુનિરાજની કચ્છ ખાતે હાજરી હોવાથી મુંબઈની જીવદયા મંડળીએ મુનિરાજ તેમ જ કચ્છના મહારાવશ્રી ઉપર પત્રો લખ્યા, તાર કર્યા.
હિંસાની આ પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈએ એમ તેઓ સૌ માનતા અને તેમાં એ મુનિરાજની હાજરી હોવાને કારણે આ
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૪૮
ખંડ ૯મો
કાર્ય આસાનીથી થઈ જશે એમ સૌને લાગતું, પણ કચ્છના તે વખતના મહારાવાથી અને તેમનું સસ્ત કુટુંબ ઘર્મપ્રેમી હોવા છતાં જડી ચાલતી આવતી રૂઢિઓમાં ૨ાતનાર હોઈ એવા રિવાજોને એ વળગી રજા હતા. એટલે કંઈ જ થઈ શકે એમ ન હતું. કે તો મુનિરાજ : પર આક્ષેપો કરવા લાગ્યા. પણ એમણે એટલું ન વિચાર્યું કે મુનિરાજથી આ બાબતમાં શું થઈ શકે ?
ભૂજની સ્થિરતા દરમિયાન કચ્છના વાગડ અને બીજા પ્રાંતના દુષ્કાળથી પીડાયેલા માનવીઓ માટે મુનિરાજે કરાચીના નાગરિકને એક વિનંતિ કરી હતી. તેના જવાબમાં જમશેદ મહેતા, એદલ ખરાસ, ડુંગરશી ધરમશી સંપટ, શેઠ મેહનલાલ કાલિદાસ વગેરેએ રૂપીઆ બે હજાર મોકલ્યા હતા. મોમ્બાસાથી ભાઈ મગનલાલ જાદવજી દેસીએ પણ પિતાના તરફથી એક હજાર રૂપિયા મોકલ્યા હતા.
કચ્છના સૌ ભાઈઓને મુનિરાજ પ્રત્યેનો પોતાના હૈયાને ઉમળકોમમતા દર્શાવ્યા. - તા. ૧૯ મી નવેમ્બર ૧૯૪૦ ના રોજ કછરાજ્યના વડા તબીબી અમલદાર , જાદવજીના પ્રમુખપણ નીચે એક સમારંભ યોજવામાં આવ્યું. મુનિરાજે સૌનું કલ્યાણ વાંછી અંતરના આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે કચ્છના દિવાન સાહેબથી માંડીને સર્વ અમલદારોએ મુનિરાજને એક “આભાર પત્ર આપીને પોતાની સહયતાનો પરિચય કરાવ્યો હતો.
જુઓ પરિશિષ્ટ અગિયારમું
Page #395
--------------------------------------------------------------------------
________________
: ૭૮ :
કચ્છના અન્ય ગામામાં
ભ
જથી વિહાર કરીને વિદ્યાવિજયજી અને એમની મંડળી માકપટ’ પ્રદેશમાં આવી પહોંચી. ભૂજથી નખત્રાણા સુધીને પ્રદેશ ‘મ કપટ' ને નામે એળખાય છે. સુખપર, માનકુવા, સામત્રા, મંજલ મંગવાણા, ભડલી, વિત્થાણ, અગીઆ અને નખત્રાણા, આટલાં ગામેામાં અમ્બે ત્રણ ત્રણ દિવસ રોકાતાં રોકાતાં વિહાર આગળ વધતા હતા. દરેક ગામમાં જનતાએ સારા ઉત્સાહ દÑવ્યા હતા.
માનકુવામાં શ્રી મેઘજીભાઇ, ચાંપશીભાઇ, ભવાનજી રાઘવજી, મંજલમાં, આણંદજી અને દેવચંદ, ભડલીમાં કુંવરજી અને ચાંપશીભાઇ, વિત્થાણમાં પ્રાગજીભાઇ, પુરૂષોતમભાઇ, અગીઆમાં વેલજીભાઇ ડુંગરશી અને નખત્રાણામાં એચર રોડ, પુરૂષતમ શેઠ વગેરે આગેવાને એ સારા ધર્મલાભ લીધે। હતા.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩પ૦
ખંડ - મે
ત્યારબાદ કોટડા અને વિમોટી થઈ માગશર વદ પાંચમે મુનિમંડળ અબડાસાની ભૂમિ તેરામાં આવી પહોંચ્યું. ત્યાંથી નળિયા થઈને જ આવ્યાં.
જખના ઝગડામાં મુનિરાજ વિદ્યાવિજ્યજીને ખૂબ અનુભવ થયો. તેઓ ત્યાં ગયા ત્યારે પૂર્ણ શ્રદ્ધાથી સૌએ લવાદનામું લખી આપ્યું. સે સો વર્ષના મંદિરના ઝગડાનો અંત આવ્યો. કેટલાક મુનિરાજને એમ પણ કહેતાઃ “મહારાજ! તમારે વળી આવા ઝગડામાં પડવાનું શું કામ?'
અમુક સાધુઓએ કેટલાક લેકિને ચઢાવ્યા એટલે તેઓ પણ બોલવા લાગ્યાઃ
અરે ! એ તો તપગચ્છના સાધુ. તમે અંચળગચ્છના. મંદિર અંચળગચ્છના શ્રાવકનું બનાવેલું–તપગચ્છના સાધુને તે વળી ફેંસલાનું કામ સપાતું હશે ?”
એટલું જ નહિ પણ મુનિરાજની નિંદા પણ કરવા લાગ્યા.
પણ ભતૃહરિએ કહ્યું છે તેમ મુનિરાજને નિંદા શા ને સ્તુતિ શી ? કૂવાના દેડકાથી સાગરનાં માપ શું મપાય ? વામન મનના માનવી મુનિરાજના હૃદયની વિશાળતા કયાંથી પિછાની શકે? હીરાની કિંમત તે સારે ઝવેરી જ કરી શકે.
જગતમાં એ તો અનાદિકાળથી બનતું આવ્યું છે-સારા કાર્યને વિરોધ હંમેશા થતો આવ્યો છે પણ અંતમાં તે સચ્ચાઈનો વિજય છે.
સુકાર્યોમાં હંમેશાં મુશ્કેલીઓ આવ્યા જ કરે છે પણ સાધુપુષ્પો • જુએ પરિશિષ્ટ બારમું
Page #397
--------------------------------------------------------------------------
________________
કચ્છના અન્ય ગામોમાં
૩૫૧
એ મુશ્કેલીઓથી ડરી જતા નથી. તેઓ તે એનો સામનો કરી એના ઉપર વિજય મેળવે છે અને એ રીતે જનતાનું કલ્યાણ કરે છે. મહાવીર, બુધ્ધ, વિવેકાનંદ, શંકરાચાર્ય કે દયાનંદ સરસ્વતી-એવા મહાપુરૂષોના માર્ગમાં ક્યાં ફૂલ બીછાવાયાં હતાં? એમના માર્ગોમાં કંટક પથરાયા હતા છતાં તેઓએ એ કંટકને પણ ફૂલ બનાવ્યાં હતાં. વિષને પણ અમૃત બનાવ્યાં હતાં. અને પોતાની માનવતા દ્વારા પશુતાના પૂજારીઓને સાચા માનવ બનાવ્યા હતા.
મુનિરાજ વિદ્યાવિજ્યજી પણ હમેશાં પોતાના વિચારોમાં મક્કમ રડે છે ઘણું વિચારપૂર્વક કરેલા એમના નિણ અંતિમ હોય છે-એમાં સત્ય અને નીતિ હોય છે. એની પાછળ ધર્મ અને તેના પરિશીલનનું બળ હોય છે. એમાં શ્રદ્ધા અને સેવાના સિંચન હોય છે.
તેઓ હમેશા પોતાનાં પ્રવચનો દ્વારા શ્રોતાઓને ભાર દઈને જણાવે છે:
“ઈશ્વરને પ્રાર્થના કરતાં કહે કે હજારે વિડ્યો, હજારે નિંદની નિંદાઓ અને હજારો આફતોને સહન કરવાની મને શકિત આપે.' જુઓ તમારો આત્મા કેટલે ઉન્નત બને છે. વિરોધીઓ સામે વિરોધ ન કરે. નિંદક સામે નિંદા ન કરવી. આત્માની સાક્ષીથી તમારા અંતરાત્માના અવાજ પ્રમાણે તમે તમારું કાર્ય ધપાવે જાઓ, વિજય જરૂર મળશે.'
ચાર માસ સુધી અબડાસાને વિહાર થયાતેરા, નળિયા, જખૌ, લાલા, પરજાઉ, વાડાપધ્ધર, કોઠારા, સાયરા, સુથરી, ડુમરા, વરાડીયા, સાંધવ, ભાનાડા–આ બધા પ્રદેશની જનતાને ભકિતભાવ અપૂર્વ હતે.
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૫?
ખંડ - મે
નળિયામાં ત્યાંના મંદિરને શતાબ્દિ મહોત્સવ હોવાથી પુનઃ મુનિમંડળી ત્યાં આવી. અને ત્યાંથી જશાપર, સિંધેડી, રાપર, વાંકુ, અરિખાણા થઇ સુથરી આવ્યા અને ત્યાંથી સાંધણ. હાલાપર, કેટડી, લિડિયા થઈને મંજલ રેલડિયા ખાતે મુનિરાજ આવી પહોંચ્યા. | તેરામાં પંડિત પુરૂષોતમદાસ, વૈદ્યરાજ કૃષ્ણદાસ, ર્ડો. જીવરાજ, પટેલ કુંવરજી, જખૌમાં પંડિત રઘુનાથ શાસ્ત્રી, વાંકુમાં દેશળભાઈ, હાથીભાઈ, આરિખાણામાં હીરજીભાઈ, સુથરીમાં ચોરાસી વર્ષની ઉંમરના “બાપા” તરીકે ઓળખાતા શેઠ ખીમજી ભગત વગેરે મુનિરાજના સમાગમમાં આવ્યા એટલું જ નહિ પણ એમણે સારે ધર્મલાભ લીધે.
કલીકટ જેટલે દૂરને સ્થળે રહેતા દાનવીર શેડ નાગજી પુરૂષોત્તમ તરફથી હજારોના ખર્ચે કેટડીની પાસેના લિડિયાના જંગલમાં પશુઓ માટે વિશાળ મકાન તૈયાર કરવામાં આવ્યાં છે. તે મકાનને એક ઉદ્દઘાટન સમારંભ સં. ૧૯૯૭ ને માર્ગશીર્ષ વદ ૧૨ ના રોજ ઘણો ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સમારંભમાં પ્રાસંગિક વ્યાખ્યાનો પણ થયાં હતાં.
Page #399
--------------------------------------------------------------------------
________________
: ૭૯: ગામડાની ગોદમાં (મંજલ)
બનનિરાજને વિચાર ગુજરાત કાયિાવાડના વિહારે જવાને
હતો. પણ ભાવિના ભૂગર્ભમાં શું છે એ કોણ કહી શકે ? વિદ્યાવિજ્યજીની શારીરિક પ્રકૃતિ અસ્વસ્થ હતી. અવારનવાર કરાચીની બિમારીના થોડા થોડા હુમલા થયા કરતા હતા. આવા સંજોગોમાં કેટરીના ઉપાશ્રયમાં માંડવીના દાનવીર શેઠ નાગજી પુરૂષોત્તમ વગેરે સાથે પોલડિયા વિષે વાતચીત થઈ રહી હતી. ત્યાં મંજલ રેલડિયાથી એક કુટુંબે આવી વિનંતિ કરી.
એ વિનંતિ કરનાર ઉજજૈનવાળાં રતનબહેનનું કુટુંબ હતું. એટલે આ વખતનું ચાતુર્માસ મંજલ રેલડિયા ખાતે કરવાનો નિર્ણય થયો હતો.
કચછની પહેલા નંબરની રેહા જાગીરના તાબાના આ નાનકડા મુ. ૨૩
Page #400
--------------------------------------------------------------------------
________________
ખડ ૯ મા
૩૫૪
ગામમાં પચીસેક જેતેાનાં ઘર છે.
આ ગામડામાં ન મળે વૈદ્ય કે દાક્તર; ન મળે અજાર કે ચેક. એક જગાએ ઊભા રહીને સાદ પાડે। તે આખું ગામ એ સાંભળી શકે. આખા ગામને માટે પાણીનું સાધન એક માત્ર તળાવ. તે ગરમીમાં સૂકાઇ જાય. ગામથી મહાર જવું હોય તે માટે પડે.
પણ નાનું અને પહાડ ઉતરવા
આ નાનકડા ગામમાં પ્રવૃત્તિ પણ શી થાય ? સવારમાં મુનિરાજનું પ્રવચન ચાલતું પણ એ સાંભળવા ભાગ્યે જ આઠ દસ માણસા આવતા.
એક તેા મૂળે નાનકડું ગામ અને તેમાં અભણ પ્રજા. મજલનું ચાતુ*સ તા મુનિરાજે શારીરિક આરેાગ્ય માટેસ્વીકાયુ હતુ. પણ મુનિરાજને અહીં પણ આરામથી બેસી રહેવું મુનાસીબ ન લાગ્યુ. એમણે મારી કચ્છ યાત્રા ' નામને ગ્રંથ લખવાની અહીં શરૂઆત કરી.
6
"
મુનિરાજે પોતાના ગુરૂદેવ વિજયધમ`સૂરિ મહારાજની ૧૯ મી જયંતી અહીં ઉજવવાનું નકકી કર્યું". પણ આ નાનકડા ગામમાં જયંતીને કાર્યક્રમ શે। રાખવા એ પ્રશ્ન ઉદ્દભવ્યા.
અહીંના વતની શેઠ લાલચંદના એ પુત્રો જીવરાજ અને લખમીચંદ મુંબઈથી આ અરસામાં આવ્યા હતા. તેએ ઉત્સાહી અને ચમરાક હાઇ આજકાલની પધ્ધતિ પ્રમાણે સભાઓ ભરવાના અનુભવી હતા..
મજલની સામે જ દેખાતા નારાયણપુરના અગ્રેસરે લાલજીભાઇ ઠાકરસી, મીઠુ પટેલ રંગૂનથી તાજા જ આવેલા. ત્યાંની વદ્યા મંડળીના કાર્યકર્તા લીલાધર તથા તેમના મિત્ર
Page #401
--------------------------------------------------------------------------
________________
ગામડાની ગાઢમાં (મંજલ)
૩૫૫
ચીયાસરવાળા પુનશીભાઇ વગેરે મંડળીના એવા તેા સરસ સુમેળ જામ્યા કે ન પૂછે। વાત. આ બધાના સહકારથી આ નાનકડું ગામ ગાજી ઊયું. વાતાવરણમાં આનંદત્સાહ છવાઇ ગયા. ફચ્છના અનેક ગામામાંથી લગભગ બે હજાર માનવીએ આ નાનકડા ગામમાં જયંતી મહેોત્સવને આનંદ માણવા ઊતરી આવ્યાં. ત્રણ દિવસ સુધી વાતાવરણમાં રંગ જામ્યા. જુદા જુદા વક્તાઓનાં પ્રવચને થયાં. આજુબાજુના છેાકરાએના ખેલા, વ્યાયામના પ્રયેગા, કન્યાઓના ગરમા આદિ કાર્યક્રમ પણ સુંદર રીતે રજૂ થયા.
આ મંગલ પ્રસંગે ભાગ લેવા આવેલા સૌ અતિથિઓનું સ્વાગત પણ સારી રીતે કરવામાં આવ્યું હતું. જયંતીના આ કાર્યક્રમમાં રાહા જાગીરના જાગીરદાર ડાકાર સાહેબ શ્રી. હુમ્ભીરસિ’હજી બહાદુરે પોતાના યુવરાજ અને અમલદારા સાથે પધારી સભાનું પ્રમુખસ્થાન લઇ પ્રસંગને દીપાવવામાં સુંદર ફાળા આપ્યા હતા.
અને જે આશયથી મુનિરાજે આ નાનકડા ગામનેા નિવાસ કર્યો હતા તે શરીરસુધારણાને આશય ફળ્યેા. મુનિરાજની સતત પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં અહી'નુ' ચાતુર્માસ આરોગ્યની દૃષ્ટિએ પણ લાભદાયી નીવડયું. કચ્છ ખાતે મુનિરાજનું વજન ૪૫ રતલ ઘટી ગયું હતું તેમાં અહીના ચાતુર્માસ દરમિયાન ૨૪ રતલનેા ઉમેરા થયા.
રતનમ્હેન જેવાં સેવાભાવી અેને પેાતાનાં વતનમાં ચાતુર્માસ કરાવી વિદ્યાવિજયજીના સાનિધ્યને ધર્મ લાભ પેાતાના વતનવાસીઓને સારા અપાવ્યા. રતનમ્બ્યુનની ગુરૂભકિત અપૂર્વ હતી. એમની ઇચ્છા પેાતાને ખર્ચે પગપાળા પાલીતાણાની યાત્રા કરવાની થઇ.
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ખંડ - મે
મુનિરાજ વિદ્યાવિજ્યજીને સિદ્ધાચળની યાત્રાએ ગયે લગભગ પા સદી વીતી ચૂકી હતી. ફરી એની યાત્રા કરવાની મનમાં મહેચછા થયા કરતી. ત્યાં રતનચ્છેને સંઘ કાઢવાની વાત કરી.
અને દરિયાવ દિલના રતનબ્લેને પોતાના કુટુંબીઓ તેમજ નેહીઓ સાથે એક સંઘ કાઢયો. કાર્તિક વદ ત્રીજના રોજ આ સંઘ પાલીતાણાના પ્રવાસે જવા માટે પ્રસ્થાન કર્યું.
મંજલથી પાલીતણાનો માર્ગ ઘણો વિકટ છે. મુસાફરી પણ સેંકડો માઈલની કરવાની હતી. સાધુઓ તો જાણે પગપાળા વિહાર કરવા માટે ટેવાયેલા હતા પણ સંસારીઓને પણ એમની સાથે ખેંચાવાનું હતું. શિયાળાની સીસકારીઓ બોલાવતી ઠંડી તો કહે કે મારું કામ અને તેમાં કચ્છના નિર્જળ પહાળી મુલકમાંથી પસાર થવાનું.
વીસેક પુરૂષ અને સાત બહેનને આ સંઘ શ્રદ્ધાથી આગળ વધ્યો. માર્ગમાં આસપાસનાં ગામડાંના ઘણું ભાઈબ્લેન મુનિરાજના વિહારની વાત સાંભળતાં દર્શન માટે દોડી આવતાં. એટલું જ નહિ પણ મુનિરાજને પિતાપિતાને ગામ રોકવા વિનંતિ કરતા.
સામાન્ય રીતે આજે આપણે સાંભળીએ છીએ–અનુભવીએ છીએ કે પ્રજામાંથી ધર્મશ્રદ્ધા ઓછી થતી જાય છે. ધર્મભાવના ભૂંસાતી જાય છે પણ હજુ ગામડાંઓમાં યાંના વતનીઓમાં શ્રદ્ધાની જ્યોત ઝગી રહી છે. માત્ર દીવાને સતેજ રાખવા માટે એમાં જેમ તેલ પૂરવાની જરૂર છે તેમ આવા ગ્રામવાસીઓની શ્રદ્ધાને સતેજ કરવા માટે ધાર્મિક પ્રવચન રૂપી તેલની જરૂર છે.
મંજલ છોડ્યા પછી મુનિરાજના સંઈ કેટરી, ભોજાય, ઉણનેહ,
Page #403
--------------------------------------------------------------------------
________________
ગામડાની ગાઢમાં (મજલ)
૩૫૭
નાના રડિઆ, શેરડી, વાંઢ, નાના આસંબિયા, પૂનડી, તુંબડી, બેરાજા, પત્રી, છસરા, ભદ્રેશ્વર, વલાડિયા, દેવળિયા, અંજાર, વરસામેડી, ચીરઇ, ભચાઉ, વેધ, સામખીયારી, લાકડિયા, કટારિયા, ચિત્રોડ, ગાગેાદર, કાનમેર, ગાલીચાકી તે કિસ્સાર એટતા વિહાર કર્યાં.
અને આમ પ્રજાહદયની ભાવનાને પરિચય કરતાં કરતાં મુનિરાજતા સંધ લગભગ બે મહિને ટીકર આવી પહોંચ્યા. આ ટીકર કચ્છવાસીએ માટે કાર્ડિયાવાડ–પ્રવેશના એક દ્વાર તરીકે ઓળખાવી શકાય.
Page #404
--------------------------------------------------------------------------
Page #405
--------------------------------------------------------------------------
________________
ખંડ દશમે ભ્રમણે શિવપુરી શરણું ચા
Page #406
--------------------------------------------------------------------------
Page #407
--------------------------------------------------------------------------
________________
: ૪૦ :
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
શ્રી
માન કલ્યાણચંદ્રજી મહારાજની વિનંતિને માન આપી વિદ્યાવિજય મહારાજ અને એમની સાધુ મંડળી પાલીતાણા જતાં સેાનગઢ આવી પહોંચી હતી. ત્યાં તેમનેા મુકામ ચારિત્રાત્રમાં રાખવામાં આવ્યા હતા. સ્વ. શ્રી ચારિત્રવિજયજીએ આ સુદર આશ્રમ સ્થાપ્યા હતા. આ સંસ્થાની દેખરેખ શ્રી કલ્યાણચંદજી મહારાજે કરેલી. અહીં કાનજી સ્વામીને પણ એક આશ્રમ છે. કાનજીસ્વામી એક સ્થાનકવાસી જૈન સાધુ હતા. પરંતુ તેમણે નહિ સાધુમાં કે નહિ ગૃહસ્થમાં એવી સ્થિતિ આદરી સાનગઢમાં એક મા ભેા કર્યાં છે. તેમના સિધ્ધાન્તા પણ કહેવાય છે કે જૈન ધર્મના મૂળ સિધ્ધન્તાથી બહુ દૂર જાય છે. લેાકવ્યવહારને ન ગણકારી સ્ત્રી પુરૂષાનાં ટાળાં ત્યાં જમા થાય છે. શ્રી વિદ્યાવિજયજી પેાતાની મડળી સાથે કાનજી સ્વામી પાસે ગયા. અને કેટ
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ખંડ ૧૦ મે.
લીક ધર્મ ચર્ચા કરી. જે જે પ્રસંગે કાનજી સ્વામી નિરૂત્તર બની જતા ત્યાં ત્યાં તેઓ જણાવતા કે આ વાત સમજવી કઠિન છે અને એમ કહી તે પ્રસંગને ટાળી દેતા.
પાલીતાણામાં મુનિરાજ વિદ્યાવિજ્યજીનું બાદશાહી સ્વાગત કરવામાં આવ્યું. રાજા અને પ્રજા બંનેનો ઉત્સાહ અપૂર્વ હતો. દીવાન સાહેબ સામૈયામાં આવ્યા હતા.
ત્યાં મુનિરાજનું પ્રવચન યોજવામાં આવ્યું. પાલીતાણાનરેશ કદી પણ કોઈ આચાર્ય કે સાધુના પ્રવચનમાં હાજરી નહોતા આપતા પણ વિદ્યાવિજયજી પ્રત્યે સન્માન જાગતાં તેમણે પહેલી જ વાર મુનિરાજનાં પ્રવચનમાં હાજરી આપી અને ધર્મલાભ લીધો.
પાલીતાણામાં આવ્યા બાદ મુનિરાજ વિદ્યાવિજયજી અને પ્રજાની સાથે કચ્છથી પધારેલા શ્રી દેવચંદ સ્વામી વગેરેએ સાથે મળીને લગભગ બધી ધર્મશાળાઓમાં ફરીને ઘણાખરા મુનિરાજની મુલાકાત લીધી પણ સાધુઓમાં જોઇએ તેવી ધર્મભાવના જણાઈ નહિ.
- પાલીતાણા એ તે જૈનોનું પરમ ધર્મતીર્થ ગણાય. આવાં તીર્થોની મહત્તા સાધુઓ નહિ સમજે તો કેણ સમજશે ? સાધુઓ તો પ્રજાના માર્ગદર્શક છે. આવા પવિત્ર સ્થળે સાધુ સાધ્વીઓ વિના પ્રજને લાંબા સમય પડ્યા રહે એ ઈષ્ટ નથી. લોકસાહિત્યમાં એક સુંદર ચરણ છેઃ
‘જોગી તે ભમતાં ભલાં “ એ વાત સાવ સાચી છે. જેવી રીતે પાણી બંધિયાર રહેવાથી ગંધાઈ ઊઠે છે તેવી રીતે જોગી-સાધુનું પણ છે. એક સ્થળે રહેવાથી જાણે એમની
Page #409
--------------------------------------------------------------------------
________________
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
૩૬૩
બુધ્ધિને કાટ ન લાગી જતો હોય તેમ વાતાવરણની મલીન અસર નીચે આવી જતાં વાર નથી લાગતી.
ખાસ કરીને આવાં તીર્થસ્થાનોને નિવાસ જાળવવો બહુ જ કઠણ થઈ પડે છે. તીર્થસ્થાનોમાં ન હોય ત્યાંથી પરિપુ આવીને ઉભા રહે છે. પરિણામે સાધુની સાધુતા રહેતી નથી. આમાંથી બચે છે કેણુ? સંયમને દંડ હાથમાં લઈ વિહાર કરનાર. પછી તો માયા, મેહ, મત્સર, મમતા, ક્રોધ અને કામ જેવા સૌ પ્રલેભને એને સંયમદંડ જોતાં જ દૂર ભાગી જાય છે.
લગભગ આ તીર્થસ્થાનમાં અઢીસો ત્રણસો સાધુ સાધ્વી તો જાણે પડ્યાં પાથર્યા જ રહે છે.
આ વિષે મુનિરાજ વિદ્યાવિજયજીએ અહીં આવતાં પહેલાં ઘણી દુ:ખદ ઘટનાઓ સાંભળી હતી પણ અહીં આવ્યા પછી તે એ બધું પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતાં એમને કેટલાક કહેવાતા સાધુઓ માટે ઘણું દુઃખ થયું.
આવા સાધુઓ શા માટે આખી સાધુસંસ્થાને બદનામ કરવા તત્પર થતા હશે? આવા જ સાધુઓને કારણે આજે સંસારીઓને સાધુઓ પરથી શ્રધ્ધા ઊઠતી જાય છે. તેઓ પોતાના કર્તવ્યનો માર્ગ ચૂકી ગયા છે.
કર્તવ્યની કેડી ઉપર ચાલ્યા જવું એ ધર્મ છે,
સમજી શકે તે સાધુઓ-જીવનવણે એ મર્મ છે.
અને તેમાં ય જૈન સાધુ એ તે બધાં બંધનોથી પર છે. કારણ કે એ પરિત્રાજક છે. આજ અહીં તો કાલ તહીં. વિશાળ દુનિયા એ જ એનું ઘર છે. જ્યાં વિહાર કર્યો એ જ એનો વિસામો છે. ધર્મપ્રચાર એ એનો
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૬૪
જીવનસંદેશ છે. એના ધર્મદંડ છે.
ખંડ ૧૦ મા
પગ એ એની મેટર છે. સયમ એ એને
પાલીતાણામાં સાધુઓને પેટના ખાડા પૂરવા કંગાલપણે ગૃહસ્થા તરફથી ચાલતાં રસેાડામાં ભટકતા જોઈ મુનિરાજના હૈયામાં અનુક ંપા થઇ.
તે ઉપરાંત કાઇ કાઇ વેષધારી સાધુએએ આચરેલા છૂપાં પાપેાની કલેજા કંપાવતી દુઃખકથાઓ પણ વિદ્યાવિજયજીના સાંભળવામાં આવી. ખરેખર યાત્રાનાં પવિત્ર ધામેામાં આવા અનાચારની લીલા ખેલાય એ શું બતાવે છે ? આ ઘટના ઘણી કરૂણ છે, શેચનીય છે–શરમ ભરેલી છે. तीर्थ क्षेत्रे कृतम् पापम । वज्रलेपा વિરતિ
આ વાત જે સૌ સમજતા થાય તે। આપણા તીક્ષેત્રોની પવિત્રતા જળવાશે અને જો તી ક્ષેત્રાની પવિત્રતા જળવાતી થશે તે જ એની મહત્તા વધશે.
પણ પાલીતાણામાં તેા ધર્મના રતંભ ગણાતા સાધુઓ ભાઈ આપેાને ! બાઈ આપાને ! અમુક આપોને ! ' વગેરે આજીજી કરતા જોવામાં આવે છે.
6
સાધુતાના સ્વાંગ ધારણ કરી પ્રજાનું જીવનકલ્યાણ કરવાને બદલે પાપલીલા ખેલતા દંભી સાધુએના પાપાચરણ નિહાળી એક સાચા સાધુને વેદના થાય એ સ્વાભાવિક છેઃ મુનિરાજે પેાતાનાં પ્રવચન દરમિયાન આ વિષે ઘણા પ્રકાશ પાડયા; જનતાને જાગૃત કરી. તે ઉપરાંત · મુબઈ સમાચાર ' નામના પસિધ્ધ દૈનિક પત્રમાં પણ તેમણે પાલીતાણાની પાપલીલાઓનુ` સત્ય ચિત્ર રજૂ કર્યું.
"
Page #411
--------------------------------------------------------------------------
________________
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
૩૬૫
પરિણામ એ આવ્યું કે ત્યાંના કહેવાતા કેટલાક સાધુ-સાધ્વીઓ ખળભળી ઊઠ્યાં. એમને લાગ્યું કે અમારા કાર્યને અવરોધનાર આ કેળુ પાકો ? રાજ્ય અને રાજ્યના કર્મચારીઓ પણ ચમકી ઊઠ્યા. આ શું ?
ધર્મશાળાની કોટડી કોટડીએ, રસ્તામાં–ગમે ત્યાં આના બેઆના ઊઘરાવતા આવા વેશધારી સાધુ-સાધ્વીઓ ધર્મને નામે આજે શું કરી રહ્યા છે?
પાપી પેટનો ખાડો પૂરવા માટે ભીખ માગી રહ્યા છે. વાસનાઓને તૃપ્ત કરવા માટે અનાચાર આદરી રહ્યા છે. સાધુનાં ઉપકરણો અને પુસ્તકે એક પાસેથી લઈ બીજાને વેચી રહ્યા છે અને એ વસ્તુ પુનઃ વ્યાપરીને ત્યાં જઈ યાત્રાળુને વેચાઈ રહી છે. આવા શ્રાવક વ્યાપારીઓ અને સાધુ દલાલેના સોદા જોઈ મુનિરાજ વિદ્યાવિજ્યજીનું હૈયું કંપી ઉડ્યું.
એ ઉપરાંત કહેવાતા મેટા મોટા આચાર્યોની પોલ પણ આ પ્રખર સાધુ પુરૂષે બહાર મૂકી દીધી. ધર્મભૂમિમાં–તીર્થસ્થાનમાં આવી ઉજમણું શા માટે કરવામાં આવે છે? એમાં વિધવાઓનો શંભુ મેળો શા માટે મળે છે, શ્રીમંત વિધવાઓને ભોળવી એની મિલ્કતો જ્ઞાનને બહાને-ધર્મને નામેશા માટે પડાવવામાં આવે છે, નાનાં શિશુઓને ચેલા બનાવી, એના માબાપોને લક્ષ્મીની લાલચે, કેવી રીતે અપાય છે એ બધી ઘટનાઓ ઉપર મુનિરાજે પ્રકાશ પાડો.
અને પાલીતાણાની ધર્મશાળાઓમાં આજે શા ધંધા થઈ રહ્યા છે? ધર્મશાળાનો સાચો અર્થ આજે કોણ સમજે છે ? એ ધર્મશાળાઓ
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૬૬
ખંડ ૧૦ મે
અધર્મશાળાઓ બની ગઈ છે. એ ધર્મશાળાના મુનિમો યાત્રાળુઓ પાસેથી કેવી યુકિત-પ્રયુકિતથી પૈસા પડાવે છે ? તેઓ સાધુ-સાધ્વીઓને એ ધર્મશાળાઓમાં મહિનાઓ કે વર્ષો સુધી કેમ રહેવા દે છે? યાત્રાળુઓ પાસેથી મુનિઓએ ઉપાજિત કરેલા દ્રવ્યમાં કહેવાય છે કે ધર્મશાળાના માલીકે કેવો ભાગ રાખે છે? મુનિના અનેક પાપોની વાત બહાર પડવા છતાં ધર્મશાળાના માલીકે શા માટે એ જડ ઘાલી બેઠેલા જુલમગારને દૂર નથી કરતા? વગેરે અનેક બાબતે મુનિરાજ વિદ્યાવિજ્યજીએ જાહેર કરી.
અને સાચા સાધુનું તે સદાયે એ જ કર્તવ્ય છે કે અધર્મને દૂર કરવો અને ધર્મના સંસ્થાપન માટે પોતાના પ્રાણ પાથરવા.
તેમણે તો એટલે સુધી જાહેર કર્યું કે જે જૈનસમાજ આ અધમ સ્થિતિનો લોપ કરવા માટે પ્રયત્ન ન કરે તો પાલીતાણાના રાજ્ય એ ધર્મશાળાઓ ઉપર પોતાનો અધિકાર જમાવવો જોઈએ.
કચ્છના પ્રવાસમાંથી સ્થાનકવાસી સંપ્રદાયના પ્રસિદ્ધ સાધુ શ્રી દેવચંદ્રજી આદિ ચાર સાધુઓ વિદ્યાવિજ્યજીની સાથે જ હતા. પાલીતાણાના પ્રવાસ દરમિયાન પણ તેઓ તેમની સાથે મંદિરમાં દર્શને જતા હતા એટલું જ નહિ પણ ચૈત્યવંદન પણ કરતા હતા. જુદા જુદા સંપ્રદાયના સાધુઓને આમ એક સાથે નિહાળી લેકને આશ્ચર્ય થતું. લેકીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક પણ હતું. એક ટોળીએ મોં ઉપર મુહપત્તિ બાંધી હેય ને બીજી ટળી હાથમાં મુખપત્તિ રાખે એ વાત લોકોને કુતૂહલભરી લાગવા માંડી.
કચ્છથી કાઠિયાવાડ સુધીના પ્રવાસમાં આ સમગ્ર સાધુઓ કઈ
Page #413
--------------------------------------------------------------------------
________________
પાલીતાણાનાં પવિત્ર ધામમાં
૩૬૭
વખત મંદિરમાીના ઉપાશ્રયમાં મુકામ કરતા. તે કૈા વખત સ્થાનકવાસીના ઉપાશ્રયમાં ઊતરતા. સંપ્રદાયના દુરાગ્રહીઓને આ વાત મુદ્દલે ગમતી ન હતી. પણ જ્યારે વિદ્યાવિજયજી એમને સાચી હકીકત સમજાવતા ત્યારે તેમની ભ્રમણા દૂર થતી અને સત્ય સમજાતાં સૌ કાષ્ઠ આદર સાધુઓના એ આદશ વિહારની પ્રસંસા કરતુ
પાલીતાણામાં જૈન શ્રાવિકા શાળામાં મુનિરાજ વિદ્યાવિજયજીએ મુલાકાત દરમિયાન સુંદર પ્રવચનTM આપ્યુ` હતુ`.
જીએ! : પરિશિષ્ટ તૈયું,
Page #414
--------------------------------------------------------------------------
________________
: ૮૧ : પોરબંદરનું ચાતુર્માસ
ઠી તાકોરસાહેબ શ્રી. પ્રહલાદસિંહજી તરફથી એક
1. પ્રતિનિધિમંડળ વિદ્યાવિજયજી અને એમની સાધુમંડળીને લાઠી પધારવા માટે પાલીતાણા વિનંતિ કરવા આવ્યું હતું એટલે પાલીતાણાથી સૌ સાધુઓ લાઠી પધાર્યા. ત્યાં ઠાકોર સાહેબ શ્રી. પ્રહલાદસિંહજીએ સારી ઉદારતા દર્શાવી. લાઠીના છ દિવસના મુકામ દરમિયાન રાજ્યકુટુંબે વિદ્યાવિયજીના ધર્મબોધનો સારો લાભ લીધે હતો. મંજીરાના મંજુલ રણકાર કરી ગુજરાતને પોતાની લલિત કવિતા ગાઈ સંભળાવનાર સ્વ. કવિ લલિતજી સાથે પણ વિદ્યાવિજયજીએ સાહિત્યચર્ચાઓ તેમજ જ્ઞાનગોષ્ટિ કરી હતી.
લાઠીમાં વિદ્યાવિજયજીના જાહેર પ્રવચનો રાખવામાં આવ્યાં હતાં અને તેમાં જનતાએ સારો રસ લીધો હતે.
Page #415
--------------------------------------------------------------------------
Page #416
--------------------------------------------------------------------------
________________
बाम
Page #417
--------------------------------------------------------------------------
________________
પારમંદરનુ ચાતુર્માસ
પેારબંદરના ના. મહારાણા સાહેબે કચ્છ-માંડવીમાં વિદ્યાવિજયજી મહારાજને પારદર આવવા માટે ભાવભયુ· નિમ ંત્રણ આપ્યું હતું એ મુજબ આ વંદનીય સાધુપુરૂષનાં પગલાં ફાયિાવાડની ધરતી ઉપર પડતાં પારબંદરના મહારાણા સાહેબ શ્રી નટવરસિ ંહજી તરફથી તેમજ ત્યાંની પ્રજા તરફથી આગ્રહ થતાં વિદ્યાવિજયજી અમરેલી થઈ ગિરનારની યાત્રા કરી પેારબંદર પધાર્યાં.
૩૬૯
પારબંદરનાં રાજકુટુ એ મહારાજશ્રી તરફ ખૂબ પ્રેમભાવ દર્શાવ્યા. મહારાણા તેમજ જનતા-એમ બંને તરફથી ચેામાસુ`. યારબદર ખાતે કરવાની વિનંતિ થઈ.
સામાન્ય રીતે જૈન સાધુને ચાતુર્માંસ કરવા માટેની વિનંતિ જેને જ કરે છે. પણ મુનિરાજ વિદ્યાવિજયજીની બાબતમાં તે હંમેશાં એવું જ બનતું આવ્યું છે કે લગભગ ઘણે સ્થળે રાજા-પ્રજા તરફથી, જૈન જૈનેતરા તરફથી જ ચાતુર્માસ કરવાની વિનતિ થતી રહી છે અને તેમાં ચે જૈતા તેા એમના પ્રત્યે ભકિતભાવ દર્શાવે છે પણ જૈનેતા પણ વિશેષ ભક્તિ-શ્રધ્ધા દર્શાવે છે–માને છે અને એમના ઉપદેશ પણ ઝીલે છે.
પારદરનું ચાતુર્માસ ઘણું જ સફળ નિવડયું. અહીં અનેક સાર્વજનિક પ્રવૃત્તિઓ થઇ. જાણીતા લેાકસાહિત્યકાર શ્રી રાયચુરાભાઇ અને શ્રી મેરૂભા ગઢવીના, તેમજ કરાચીના કખીરપથના આચાય` શ્રી ખાલકૃષ્ણ સ્વામીનાં પ્રવચને। શ્રી વિજયધમ સૂરિજીની જયન્તી પ્રસંગે ચેાજાયાં.
પોરબંદરને આંગણે આજે અપૂર્વ ઉત્સવ ઉજવાતા હતા. આજ પારબંદર સાધુતાના ઉત્સવ ઉજવી રહ્યું હતુ. પારબંદરના રાજા અને મુ. ૨૪
Page #418
--------------------------------------------------------------------------
________________
૩૦
ખંડ ૧૦ મે
પ્રજા એક પરમ સાધુપુરૂષની સાધુતાનાં સન્માન કરી રહ્યાં હતાં.
આ મેળાવડામાં સૌ. ના. મહારાણી સાહેબ, યુવરાજશ્રી તથા સૌ. યુવરાત્રીશ્રી એમ સમસ્ત રાજકુટુંબે હાજરી આપી હતી એટલું જ નહિ પણ હિંદુ, મુસલમાન, પારસી સર્વ કામના આગેવાન પ્રતિષ્ઠિત પુરૂષોએ પણ આ અપૂર્વ ઉત્સવમાં ભાગ લઈ પિતાને ભકિતભાવ દર્શાવ્યો હતો.
પોરબંદરના વિહાર દરમિયાન સમસ્ત રાજકુટુંબે અવારનવાર વિદ્યાવિજયજીનાં પ્રવચનમાં પધારી તેમજ રાજમહેલમાં નિમંત્રણ આપી જ્ઞાનચર્ચા દ્વારા સારો લાભ લીધો હતો.
આ સમયે કેગ્રેસનાં આંદોલન ચાલી રહ્યાં હતાં. સ્વતંત્રતાનો વાયુ સમસ્ત ભારતવર્ષમાં કુંકાઈ રહ્યો હતો. પોરબંદર જેવા શાંતિપ્રિય અને ઉદાર રાજ્યમાં બનેલા તેફાનોથી વિદ્યાવિજયજીને ભારે દુઃખ થયું. લાઠીમાર અને તે પછી થયેલી નાગરિકની ગિરફતારીને અંગે રાજા પ્રજા વચ્ચે જે કડવાશ ઉભી થઈ તે દૂર કરાવવા વિદ્યાવિજ્યજી મહારાજે ખૂબ પરિશ્રમ ઊઠાવ્યા.
અને સાધુપુરૂષનું તો એ જ કર્તવ્ય છે. રાજા-પ્રજા વચ્ચે મેળ કરાવી સૌનું કલ્યાણ થાય એવા પ્રયત્ન આદરવામાં જ સાચા સાધુની સાધુતા છે.
વિદ્યાવિજયજીએ જે પરિશ્રમ સેવ્યો તેમાં તેમને સફળતા મળી, અને એને પરિણામે રાજકુટુંબ અને પ્રજાનું એક સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું. તેમાં વિદ્યાવિજ્યજીએ આપેલાં બોધક પ્રવચને બંને પક્ષને એહ સાંકળથી જોડવાનું ચમત્કારિક કાર્ય કર્યું.
Page #419
--------------------------------------------------------------------------
________________
પોરબંદરની સમસ્ત પ્રજા તરફથી શ્રી વિદ્યાવિજયજીને માનપત્ર આપતાં, નામદાર પોરબંદર
મહારાણા સાહેબ પ્રવચને કરી રહ્યા છે.
Page #420
--------------------------------------------------------------------------
Page #421
--------------------------------------------------------------------------
________________
રિબંદરનું ચાતુર્માસ
૩૭
પિરિબંદરના જૈન સંઘે આ ચાતુર્માસ દરમિયાન ખૂબ લાભ
લીધે.
ઉત્સ થયા, મહા થયા અને તપસ્યાઓ પણ થઈ. ખૂબ ધામધૂમ મચી રહી. આ પ્રસંગોએ અહીંના જનસંઘે દ્રવ્ય ખર્ચવામાં પણ દિલની સારી ઉદારતા દર્શાવી હતી.
પોરબંદરના જૈનેતર મહાનુભાએ પણ વિદ્યાવિજયજી જેવા સાધુપુરૂષની તન મન અને ધનથી સારી સેવા બજાવી હતી. આ
અને તેમણે સૂચવેલા કાર્યો પાર પાડવામાં રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલિદાસ, રાજરત્ન શેઠ મંચરજી હીરજીભાઈ વાડિયા, શેઠ કલ્યાણજી મોનજી, શેઠ હરકિશન ખુશાલદાસ, શેઠ ગોપાલજીભાઈ, શેઠ દેવચંદભાઈ કેશવજી, શેઠ ઋષભદાસ ધર્મશી, શ્રી. માલદેવભાઈ રાણા, શેઠ રૂગનાથભાઈ મૂલચંદ શેઠ ગુલાબચંદ રતનશી વગેરે મહાનુભાવોને ફાળે મુખ્ય હતો.
ચાતુર્માસ ઉતરે, વિહાર કરવા અગાઉ, પિોરબંદરની સમસ્ત પ્રજા તરફથી વિદ્યાવિજયજીને એક સન્માનપત્ર આપવાનો અદ્ભુત મેળાવડે
જાયો હતો હતો. આ મેળાવડામાં સમસ્ત રાજકુટુંબની પણ પધરામણી થઈ હતી. મહારાણા સાહેબ શ્રી નટવરસિંહજી આ સભાના પ્રમુખ હતા. સ્ત્રી પુરૂષોની મેદનીથી મંડપ ચીકાર ભરાયો હતો. મુનિરાજને આપવાનું માનપત્ર રાજરત્ન શેઠ મંચેરશા વાડિયાએ વાંચ્યું હતું. મહારાણા સાહેબે પ્રમુખસ્થાનેથી એક મનનીય અને મુનિમહારાજ
1
• જો પરિશિષ્ટ ચૌદમું.
*
Page #422
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રત્યે ભક્તિભાવ દર્શાવનારૂ પ્રવચન આપ્યું હતું.
અને પારબંદરથી વિદ્યાવિજયજીએ વિદાય લીધી એ દૃશ્ય પણ અપૂર્વ હતું. સેંકડાની માનવમેદની એમને વિદાય આપવા માટે ઉમટી હતી, અને પાંચસે। સ્ત્રીપુરૂષાના સંધ ા ડેડ ખરેજ સુધી વિદાય આપવા માટે આવ્યેા હતો. પારદરના ચુવરાજ સાહેબ પણ ત્યાં પધાર્યાં હતા. અને ત્યાં મહેરાના દાંડિયા રાસને એક ભવ્ય મેળાવડા પણ યાજવામાં આવ્યા હતા.
ખંડ ૧૦ મા
જીએ પરિશિષ્ટ પ’દરમું
Page #423
--------------------------------------------------------------------------
________________
:૮૨ઃ શંખેશ્વર
hો રબંદરથી માંગરોળ, ધોરાજી, ગોંડલ, રાજકોટ,
* મૂળી, વઢવાણ વગેરે સ્થળે થઈ વિદ્યાવિજયજી મહારાજ પોતાની મંડળી સાથે શંખેશ્વર આવ્યા. દરેક સ્થળે જનતાએ અપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો. મુનિમહારાજના જાહેર પ્રવચનો થયાં તેમજ દરેક સ્થળે યુવકે સાથે જ્ઞાન–ચર્ચાઓ થતી ગઈ.
આપણા યુવાને પિતાને ધર્મ સમજે, એમને વિદ્યાવિયજી જેવા નિસ્વાર્થ સેવાભાવી સાધુનું માર્ગદર્શન મળે તે સમાજના યુવકનાં ચારિત્ર્ય વિશુદ્ધ બને અને દેશની તેઓ મહાન સેવા બજાવી શકે.
ધોરાજીના વિહાર વખતે ધોરાજીમાં ખાસ મંડપ ઊભો કરવામાં આવ્યો હતો અને એ મંડપમાં મુનિમહારાજનાં અનેક પ્રવચન યોજવામાં
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૭૪
ખડ ૧૦ મે
આવ્યાં હતાં. વકીલ મોહનલાલ ચીનાઈ અને બીજા આગેવાનોએ મહારાજશ્રીની વિદ્વતા અને વકતૃત્વકળાને જનતાને સારો લાભ અપાવ્યો હતો.
ગાંડલમાં સાક્ષર શ્રી. ચંદુલાલ પટેલના પ્રયાસથી અનેક વ્યાખ્યાન થયાં હતાં તેમજ સ્વ. મહારાજ સાહેબે મહારાજની મુલાકાત લો ધર્મોપ્રદેશ સાંભળ્યો હતે.
આજ પ્રમાણે રાજકોટમાં પ્રવૃત્તિઓ થઈ હતી. રાજકોટમાં અનેક પ્રવચનો થવા ઉપરાન્ત નામદાર ઠાકોર સાહેબ અને રાજકુટુંબે મહારાજશ્રીને મહેલમાં અનેકવાર પધરાવી સારે લાભ લીધો હતો. રાજકોટના જૈનસંઘે મારા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરી હતી. જૂનું શંખેશ્વર તો જૈનોનું જાણીતું ને માનીતું પવિત્ર તીર્થસ્થળ છે. મુનિરાજ વિદ્યાવિજયજીએ અહીંની યાત્રા પ્રથમવાર કરી. આ ભવ્ય અને પાવનકારી તીર્થની યાત્રા વિષે વિદ્યાવિજયજીએ પોતે પોતાનો સ્વાનુભવ જણાવ્યા હતું :
“મને આ તીર્થમાં જે આનંદ થયો તેવો આનંદ બહુ જ ઓછી તીમાં થયો છે. મંદિરમાં જઈ પ્રભુનાં દર્શન કરતાં અને પ્રાર્થના કરતાં હું ખૂબ રડી પડ્યા હતા આટલે રોમાંચકારી ભાવ ભાગ્યે જ અન્ય કોઈ સ્થળે મને ઉદ્ભવ્યો હશે.”
આવા પવિત્ર તીર્થધામોએ હજુ આપણી શ્રદ્ધાને ટકાવી રાખી છે. જે સ્થળે જતાં જ આત્મા પ્રસન્નતા અનુભવે–શારીરિક અને માનસિક સંતાપ દૂર થાય, નવું ચેતન જાગે, તે સ્થળે જ સાચાં પ્રભુધામો છે. એ પ્રભુધામો માનવીને પ્રભુ પ્રત્યે આકર્ષે છે. એના હૈયાને વિશુદ્ધ બનાવી શાંતિ બક્ષે છે- ધર્મનો સાચો રાહ દર્શાવે છે,
Page #425
--------------------------------------------------------------------------
________________
શંખેશ્વર
૩૭૫
આ તીર્થધામમાં અમદાવાદના કેટલાક ગૃહસ્થ મુનિરાજના પરિચયમાં આવ્યા અને તેમણે અમદાવાદ પધારવા માટે એમને આગ્રહ કર્યો.
શિવપુરીને શ્રી. વીરતત્વ પ્રકાશક મંડળની સમિતિના પ્રમુખ શેઠ ધીરજલાલ અને ઉપપ્રમુખ શેઠ કાંતિલાલ બોરદાસ પણ આજ સ્થળે વિદ્યાવિજ્યજીને મળ્યા અને સંસ્થાના વિકાસ વિષે એમની વચ્ચે છુટથી વિચારોની આપ લે થઈ.
Page #426
--------------------------------------------------------------------------
________________
: ૮૩:
અમદાવાદને આંગણ
શું
પ્રેશ્વરથી ભાયણી, કડી, લેાલ, થ ઉવારસદ આવ્યા. અહીં મહારાજશ્રીના ગુરૂભાઈ દેવેન્દ્રવિજયજી હતા. તેમણે અપૂર્વ ભાવ બતાવ્યા. શ્રી દેવેન્દ્રવિજયજીના પ્રભાવથી પ્રભાવિત આખા ગામે વિદ્યાવિજયનું અનેાખું સ્વાગત કર્યું, અને એમનાં પ્રવચનેાના લાભ લીયેા. ત્યાંથી તેઓ દેહગામ આવ્યા હતા.
અમદાવાદમાં મુનિસ’મેલન મળ્યુ. તે વખતે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ અગ્રગણ્ય ભાગ ભજવ્યા હતા એ વાતથી અમદાવાદનાં જૈને સુપરિચિત હતા. પરંતુ મઢોની માફક મુકર્ કરેલા ઉપાશ્રયામાંથી ત્યાં વસેલા સાધુએને નારાજ કરી વિદ્યાવિજયને વિનંતિ કરી અમદાવાદ ભ્રષ્ટ જવાની હિ ંમત કાણ કરે ?
છેવટે અમદાવાદ સુઘના ધર્મવીર સ્વ. શેડ સારાભાઇ ડાહ્યા
Page #427
--------------------------------------------------------------------------
________________
અમદાવાદને આંગણે
ass
ભાઈના પુત્ર શેઠ રમણલાલ, શેઠ બચુભાઈ નથુભાઈ, કાગળના વ્યાપારી શેઠ મણિભાઈ વખતચંદ વગેરે ગણ્યાગાંઠયા સજજનોની વિનંતિથી વિદ્યાવિજયજી ચોમાસા અગાઉ અમદાવાદ ગયા. પાંચકૂવા પાસે પાંચસાત સંગ્રહસ્થાએ એમને આવકાર્યા.
મહાવીર સ્વામીના મંદિરથી નગરશેઠ વિમળભાઈ સાથે થયા અને * વિદ્યાવિજયને ઉજમબાઈની ધર્મશાળામાં લઈ જવામાં આવ્યા. પ્રથમ દિવસે તો દસ-પંદર માણસોએ જ એમનાં પ્રવચનનો લાભ લીધો. પણ બીજે દિવસે શ્રોતાઓની સંખ્યા બસો સુધી પહોંચી ગઈ અને પછી તો દિન પ્રતિદિન એમાં વધારો થતો ગયો.
ત્યાર બાદ તે દરેક મહોલ્લા તરફથી વિનંતિ થવા માંડી. મંડપ રચાવા લાગ્યા. સારા યે અમદાવાદના ઉપાયોનાં પ્રવચનો બંધ થયાં. મુનિરાજ વિદ્યાવિજયજીનાં પ્રવચનો સાંભળવા માટે માનવસાગર ઉમટવા લાગ્યો. વિદ્યાવિજ્યજીએ પ્રસંગ જે પોતાનાં પ્રવચન દરમિયાન શિવપુરીની સંસ્થા માટે ઉપદેશ કર્યો અને રકમ ભરાવવી શરૂ થઈ ગઈ
હાથીખાના, શામળાની પોળ, દેસીવાડાની પોળ, આંબીલની પળનો ઉપાશ્રય, શાહીબાગ, જસવંત નગર એમ જુદે જુદે સ્થળે મુનિરાજનાં પ્રવચન થતાં ગયાં અને રકમ ભરાતી ગઈ. એકંદર બેતાલીસ દિવસ સુધી લાગલગાટ મુનિરાજ વિદ્યાવિજ્યજીની પ્રવચનમાળા ચાલી. તેમાં છેલ્લા દસેક દિવસમાં શિવપુરીની સંસ્થા માટે ત્રીસ-બત્રીસ હજારનો ફાળો ભરાઈ ગયો.
સાચા સંત પુરૂષોની શક્તિ અગાધ હોય છે. એ વાત તો એમના પરિચયમાં આવનારાં જ સમજી શકે છે. અને એવા સંતે જ જગતને
Page #428
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ખંડ ૧૦ મો
સાચે રાહ બતાવી શકે એમ છે.
જે અમદાવાદમાં એમનાં પ્રવચનના પ્રથમ દિવસે દસ-પંદર ભાવિકોએ હાજરી આપી હતી એ જ અમદાવાદમાં હજારોની માનવમેદની એમનાં પ્રવચનોનો લાભ લેવા લાગી એ શું બતાવે છે?
ઉત્તરોત્તર જનતાની ખાતરી થતી ગઈ કે સંસારનું હિત આવા જ સાધુઓ દ્વારા થવાનું છે. એ બતાવે છે તે માર્ગ સત્યનો છે જ્ઞાનનો છેધર્મનો છે.
અને વધારે પ્રભાવ પડવાનું મુખ્ય કારણ તે જેવું ઉચ્ચારણ તેવું આચરણ. જીવનમાં પોતે સત્ય, જ્ઞાન અને ધર્મનાં જે તે ઉતર્યા હતાં તે જ તો તેઓ જનતાને સમજાવી રહ્યાં હતાં–ોધી રહ્યા હતા.
શિવપુરીની સંસ્થામાં અભ્યાસ કરનાર મુનિરાજના કેટલાક શિષ્યો અત્યારે અમદાવાદમાં હતા. તે પછી પં. રતિલાલ દીપચંદ દેસાઈ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ (જયભિખુ) આદિ મુખ્ય હતા. તેમણે વિદ્યાવિજયજીની પ્રવૃત્તિમાં સારો સહકાર આપો.
આ જાણીતા સાહિત્યકારો શિવપુરી સંસ્થાના રત્નો છે એ જ્યારે અમદાવાદની જનતાએ જાણ્યું ત્યારે તેમને સંસ્થા માટે માન ઉત્પન થયું. અને એ રીતે સૌ સંસ્થાના પરિચયમાં આવ્યા. પ્રસંગોપાત પં. રતિલાલ દેસાઈ વિદ્યાવિજયજીનાં પ્રવચન દરમિયાન શિવપુરી સંસ્થા માટે જનતાને વિનંતિ કરી એ સંસ્થાનું મહત્વ સૌને સમજાવતા હતા. આપણામાં કહેવત છે કે
હીરા મુખને ના કહે, લાખ હમારા માત”
Page #429
--------------------------------------------------------------------------
________________
અમદાવાદને આંગણે
૩૭૯
પણ જેમ એ હીરાનાં તેજથી સૌ કાઈ એના પ્રત્યે આકર્ષાય છે તેમ સાચી સેવા કવ્યનિષ્ટ ભાવે કરનાર મુનિરાજ પ્રત્યે જનતા આકર્ષવા લાગી. અમદાવાદની જનતાએ-હજારા જૈનાએ વિદ્યાવિજયજીને અમદાવાદમાં યાતુર્માસ કરવા માટે વિનંતિ કરી હતી. પણ દેહગામમાં ચાતુર્માસ કરવાનું નક્કી થઈ ગયુ હતું એટલે તે માટે અમદાવાદથી દેહગામ જવા તે રવાના થયા હતા.
શિવપુરીની નાન પશ્ત્ર માટે વિદ્યાવિજયજીની વિનતિને માન આપી જે કાળા ભરાવવામાં આવ્યા હતા તેમાં શેઠ રમણલાલ સારાભાઇ, શેઠ કલ્યાણજીભાઈ, શેક પૂજાભાઈ દીપચંદ્ર, શેઠ શકરાભાઈ લલ્લુભાઈ, શેડ કેશવલાલ લલ્લુભાઈ, શેઃ મણિલાલ વખતચંદ, રશે અચુભાઈ નથ્થુભાઈ, ઝવેરી મૂલચંદ આશારામ વૈરાટી, શેક ડાહ્યાલાલ રતનચંદ, નગરશેઠ વિમલભાઇ મયાભાઈ, રો પૂજાભાઈ ભૂલાભાઈ (શાહપુર), રોડ ચંદુલાલ તારાચંદ ઝવેરી વગેરેના મુખ્ય કાળેા હતા.
Page #430
--------------------------------------------------------------------------
________________
: ૮ :
દશ વર્ષે પાછા દેહગામમાં
ત્યાં
શ્રી વિદ્યાવિજયજી દૈહગામ આવ્યા. સંવત ૧૯૮૯ નું ચાતુર્માસ મુનિરાજે દેહગામમાં કર્યું હતું. ત્યારબાદ મેવાડ, મારવાડ, સિધ, કચ્છ, અને કાર્ડિયાવાડમાં નવ નવ વર્ષ સુધી પરિભ્રમણ કરી એ પરિપ્રાજક આજ પુનઃ દેહગામની ધરતી ઉપર પગ મૂકતા હતા. દેહગામની જનતાએ પેાતાના સાચા સ્વજનનું સુદર સ્વાગત કર્યું અને ચાતુર્માસ દેહગામમાં કરવાને નિણૅય થયા. દેહગામમાં મહાવીર જયંતી મ`ત્સવ સારી રીતે ઉજવાયા. આ ઉત્સવ પ્રસંગે વિદ્યાવિજયજીના કરાચીવાળા પારસી શિષ્ય શ્રી એદલજી ખરાસ સહકુટુંબ આવ્યા હતા અને તેમના પ્રમુખપણા નીચે એ મઽત્સવ-સમાર્ભ ઉજવાયા હતા.
મા` યે ચાતુર્માંસ આનંતપૂર્વક વ્યતીત થયું. વિદ્યાવિજયજીના
Page #431
--------------------------------------------------------------------------
________________
દશ વર્ષે પાછા દેહગામમાં
૩૮૧
સદુપદેશથી અને શ્રી. ફૂલચંદ હરિચંદ દોશીના પ્રયાસથી અહીં બાલમંદિરની સ્થાપના થઈ. તે ઉપરાંત પુણ્યશ્લેક વિજયધર્મસૂરિ મહારાજની જયંતીનો મહત્સવ પણ મોટા સમારંભ દ્વારા ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે અમદાવાદ અને બીજા સ્થળોનાં બે હાર ભાવિકોએ પધારી લાભ લીધો હતો. વડોદરાથી “શારદા' માસિકના તંત્રી શ્રી. રાયચુરાભાઈ, શ્રી ભરતરામ મહેતા તથા શ્રી ચંદુલાલ વગેરેએ પણ આ મહત્સવની સફળતામાં પોતાનો ફાળો નોંધાવ્યો હતે.
અને આ મહત્સવનું પ્રમુખસ્થાન ગુજરાતના સુપ્રસિદ્ધ નવલકથાકાર શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈએ શોભાવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાવિજયજી બિમાર હતા. પણ હજારો લોકો એમના વ્યાખ્યાનથી વંચિત રહે એ એમને દુ:ખકર લાગ્યું. તેથી ડૉકટરોની મના હોવા છતાં તેમણે સભામાં હાજરી આપી ખાસ પ્રવચન આપ્યું હતું.
Page #432
--------------------------------------------------------------------------
________________
: ૮૫: માળવાની ધરતી ઉપર
વપુરીની સંસ્થા વિદ્યાવિજયજીને સાદ પાડી લાવી
રહી હતી. જેમ બને તેમ જલદી શિવપુરી જવાય તો સારૂં કારણ કે શિવપુરીનાં વિદ્યામંદિરને પોતે વધુ પ્રગતિશીલ કરવા ચાહતા હતા. તે માટે તેમણે ગુજરાત છોડી ત્યાં જવા માટે વિચાર નક કર્યો. પરંતુ સાઠંબાથી કેટલાક ગૃહસ્થો દેહગામ આવ્યા ને સાઠંબા પધારવા માટે વિદ્યાવિજયજીને વિનંતિ કરી.
અને પધારનાર ગૃહરાના હૈયાંની મમતા જોઈ તેઓ પિતાની સાધુમંડળી સાથે સાઈબા પધાર્યા. આ પ્રથમ, સંવત ૧૯૯૦ નું માસું એમણે સાઠંબામાં કર્યું હતું. આજ બીજી વાર લગભગ દસ વર્ષના ગાળા પછી તેઓ પિતાની વહાલી જન્મભૂમિમાં પાછા ફરતા હતા.
વતનાસીઓનો ઉત્સાહ તો માતો ન હતો. કારણ કે મુનિરાજ
Page #433
--------------------------------------------------------------------------
________________
માળવાની ધરતી ઉપર
૩૮૩
વિદ્યાવિયજીએ પોતાની જનની અને જન્મભૂમિનાં નામ દીપાવ્યાં હતાં. વતનને માટે તો તેઓ ગૌરવરૂપ હતા. આજ એમની સાધુતાનાં તેજ સમસ્ત સંસારમાં ઝળહળી રહ્યાં હતાં. માનવીના મનનો મેલ દેવાને તેઓ તાનસુધાનો પ્રવાહ વહેવડાવી રહ્યા હતા.
માણસ જ્યાં પોતાના વતનની કુજમાં આવે છે ત્યારે પોતાના સ્વજન સમાં સૌ ગામવાસીઓને જોઈ એને અપૂર્વ આનંદ થાય છે. અને તેમાં કે આ તો સાધુપુરૂ૫. માનવમાત્રનું કલ્યાણું વાંછનારા વતનને કલ્યાણ વાંછે એમાં શી નવાઈ ? માનવજીવનની શુદ્ધિ કરવી એ એમનું કર્તવ્ય પછી કેમ વનનવાસીઓ એમનો સત્કાર ન કરે?
થોડાક દિવસ પોતાના વતનમાં રહી તેઓ એક નાનકડા સંઘ સાથે તારંગા થઈ કેસરિયાજી–ઉદયપુર ગયા.
- અમદાવાદના સંધને આગ્રહ ચાલુ હતે. ઈડર, વડાલી, તારંગા અને છેવટે ઉદયપુર સુધી કેટલાક ગૃહસ્થ વિનંતિ કરવા આવ્યા હતા. પણ મુનિરાજ વિદ્યાવિજયજીના ચિત્તને હવે શિવપુરીનો સાદ સંભળાઈ રહ્યો હતો. એટલે તેમણે આગેકૂચ કરવા માંડી.
આવી જ રીતે ઉદયપુરના સંઘે પણ એમને ઘણી વિનંતિ કરી. શેઠ રેશનલાલ ચતુરનું કુટુંબ સ્વ. વિજયધર્મસૂરિજીના અનન્ય ભક્તો માનું એક છે. તેમણે પણ ઘણો આગ્રહ કર્યો. ઉદયપુરના મહારાણા સાહેબે એમને પોતાના મહેલમાં ન્હાતરી ઉપદેશ સાંભળી ઉદયપુરમાં રહેવા માટે વિનંતિ કરી પણ એમના આત્માને એક જ અવાજ સંભળ તો હતો :
શિવપુરી ! શિવપુરી ! શિવપુરી ! ”
Page #434
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ખંડ ૧૦ મા
દાટી સાદડીમાં શેક ચક્રનમલજીનાગેરીની આગેવાની નીચે ધે મુનિરાજતા સુંદર સહાર કર્યાં.
C
નીમચમાં એક મદિર અને સ્મૃતિ માટે · ત્રણ ચુર્ણ ચાર યુ ” તે ભયંકર ઝઘડા થયા હતા. પેાલીલ એડી હતી. અદાલતમાં મુકદમા ચાલતે હતા.
મુનિરાજ વિદ્યાવિજયજીને ધર્મને નામે થતા આવા ઝઘડાએ પસંદ ન હતા. તેમની તટસ્થ વૃત્તિને કારણે બંને પક્ષાએ વિદ્યાવિજયજીને ચુકાદો આપવા માટેનું કાર્ય સોંપ્યું. મંદસારમાં વાટાઘાટે થઈ એને અગે વિદ્યાવિજયજીએ ખૂબ પરિશ્રમ લીધે. પણ પરિણામ કઈ ન આવ્યું. ત્રણ ધૂવાળા ન માન્યા. ત્યાંના વણિકા ઝગડાનું સમાધાન થાય એમ ઇચ્છે પણ ચુકાદો પેાતાની તરફેણમાં આવે તેા જ માને. મારવાડીએમાં કહેવત છે કે, બાપજી કહે તે સાચું પણ મારા ખીલે તે અહીં જ
(
રહેશે.
"
ત્યાંથી સીતામ, ઉન્ડેળ વગેરે સ્થળાને પ્રવાસ કરી સૌ મંડળી Sજૈન આવી.
Page #435
--------------------------------------------------------------------------
________________
:૮૬: ઉજજૈન
(ટ નમાં મુનિ શ્રી ધર્મસાગરજીના ઉપદેશથી ચૈત્ર ઓળીને
1 ઉત્સવ થઈ રહ્યો હત–દેવદ્રવ્યની ચર્ચામાં સ્વ. વિજયધર્મસૂરિજીના વિરોધ પક્ષમાં ઉભા રહેનાર આચાર્ય સાગરાનંદસૂરિ, એમના શિષ્ય પન્યાસ ચંદસાગરજી અને તેમના શિષ્ય ધર્મસાગરજી–ગુરૂ અને શિષ્ય બંને અહીં હતા. મુનિ વિદ્યાવિજય તો સમયને ઓળખીને ચાલનારા અને સુધારક વિચારના. એમની વિચાર ભિન્નતા ઘણા વખતથી ચાલી આવતી.
આ કારણે વિદ્યાવિજયજી તેમની પ્રવૃત્તિઓથી નિરાળા જ રહ્યા. સરાફાના સંઘ તરફથી વિદ્યાવિજયજીનું અદ્ભુત સ્વાગત કરવામાં આવ્યું.
એમના ઉપદેશથી અહીં મહાવીર જયંતી ઉજવાઈ. આ જયંતી કવેતામ્બર, દિગમ્બર અને સ્થાનકવાસી–ત્રણે ફરકાએ મળીને ઉજવી
મુ. ૨૫
Page #436
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ખંડ ૧૦ મો.
---
એટલું જ નહિ વરઘડે, તમ્બર, દિગમ્બરોનો સાથે જ કાઢી બંનેની વેદીઓ પણ સાથે કાઢી અને મૂર્તિ પૂજકનાં સાધુ વિદ્યાવિજયજી અને સ્થાનકવાસીના સાધુ શ્રી ચોથલમલજી બંનેએ એક જ પાટ ઉપર બેસી લગભગ દસહજારની માનવમેદની સમક્ષ પ્રવચનો આપ્યાં.
જે સંપ્રદાયો મંદિર અને મૂર્તિ માટે લડે, લડતા લડતા પ્રીવી કાઉન્સીલ સુધી જાય, તે સંપ્રદાયો એકબીજા સાથે હળીમળીને ભગવાન મહાવીરની જયંતી ઉજવે, મિશ્ર વડે કાઢે અને બંને સંપ્રદાયના સાધુઓ એક જ વ્યાસપીઠ ઉપર બેસી જનતાને પ્રવચન દ્વારા પ્રાધે એ ઘટના ખરેખર આશ્ચર્યકારક કહેવાય.
સાંપ્રદાયિકતાના જે વિષ ચઢયાં છે તેને ઉતારવામાં વિદ્યાવિજયજીની વિદ્યા-બુદ્ધિ-અભ્યાસ અને ઉદારતા કેટલું કાર્ય કરી શકે છે તેનું આ એક અનોખું અને જ્વલંત ઉદાહરણ છે. આવો પ્રભાવ-આવી કાર્યસરણી બહુ જ ઓછા સાધુઓમાં જોઈ શકાશે.
| વિદ્યાવિજયજીની આ ઉત્તમ પ્રવૃત્તિ પેલા સાગરપક્ષીય સાધુઓને ન રૂચિ. એમણે તે અહીંતહીં નિંદાઓ જ કર્યા કરી.
કબીરજીએ સાચું જ કહ્યું છે કે :
નિદા હમારી ને કરે. મિત્ર હમારા સોય; બિન સાબુ બિન પાનસે, મેલ હમારા ધાય. કહુકો ના નિદિઓ, સબકે કહીએ સંત; કરની અપની સોં તરે, ભજિયે શ્રી ભગવંત.
Page #437
--------------------------------------------------------------------------
________________
ઉજૈન
૩૮૭
અપને કે ન સહરાઈએ, ઓર ન નિદિયે કાય;
અજહુ લાંબા કાલ હય, ને જાનું કયા હોય? સૌએ મહાત્મા કબીરની આ અમૃતવાણું અંતરમાં ઉતારવા સરખી છે.
લગભગ બાર વર્ષ પહેલાં વિદ્યાવિજયજીએ ઉજજૈનમાં ચાતુર્માસ કર્યું હતું. તે વખતે તેમણે “શ્રી વિજયધર્મસૂરિ ગ્રંથમાળા' એ નામની એક ગ્રંથમાળા શરૂ કરી હતી. આ ગ્રંથમાળાના ઉત્સાહી મંત્રી શ્રી. દીપચંદજી બાંઠિયાએ નિસ્વાર્થવૃત્તિથી આ સંસ્થાની સુંદર સેવા કરી છે. બાર વર્ષના ગાળામાં સાઠ સાઠ જેવા ગ્રંથો સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને સિંધી ભાષામાં પ્રસિદ્ધિને પ્રકાશ જોષી શક્યા છે.
વિદ્યાવિજયજીને પિતે સ્થાપેલી એ સંસ્થાનો આટલે સુંદર વિકાસ થયેલો જોઈ ઘણો સંતોષ થયો.
શિવપુરીની સંસ્થામાં સાત વર્ષ સુધી રહી મુનિરાજ વિદ્યાવિજથજી પાસે ગુજરાતી, હિંદી અને બંગાલી ભાષા ઉપરાંત જૈન તત્વજ્ઞાન અને મત્રોને અભ્યાસ કરનાર જર્મન વિદુષી ભારતીય સાહિત્ય વિશારદા ડૉ. કૌ ઊર્ફે સુભદ્રાદેવી, પી. એમ. ડી. પણ આ સમયે ઉજજૈનમાં હતાં.
તેઓ સિંધીઆ ઓરીએન્ટલ ઇન્સ્ટીટયુટના કયુરેટ તરીકે કાર્ય કરતાં હતાં. બાર વર્ષ પછી પોતાના ગુરૂનાં દર્શન થતાં એમના આત્માને અનહદ આનંદ થયો. ગુદેવનું ચાતુર્માસ ઉજનમાં કરાવી એમને લાભ લેવાની
Page #438
--------------------------------------------------------------------------
________________
૩૮૮
ખંડ ૧૦ મો
તેમની અભિલાષા હતી પણ વિદ્યાવિજયજી જલદીથી શિવપુરી જવાય એમ ઈચ્છતા હતા.
પરંતુ બંનેની ઈચ્છાઓ-ઈચ્છીઓ જ રહી. ઈદેરના સંધની વિનંતિને માન આપી વિદ્યાવિજયજીને ઈદોર જવું પડ્યું.
માણસ ધારે કંઇક, કંઈક કરે કિરતાર'
Page #439
--------------------------------------------------------------------------
________________
[: ૮૭:
ઈંદ્રપુરીને આંગણે
દિરના સંયે મુનિરાજનું સ્વાગત કરી ઈદેરમાં ચાતુર્માસ ) કરવાની ફરજ પાડી.
પ્રસંગોપાત કેલેજ અને બીજા જાહેર સ્થળોએ મુનિરાજનાં પ્રવચનો જાવાં લાગ્યાં. તે ઉપરાંત દિનપ્રતિદિન ઉપાશ્રયમાં વ્યાખ્યાન થવા લાગ્યું. આ વ્યાખ્યાનમાં ત્રણથી ચાર હજાર માણસો લાભ લેવા લાગ્યા.
અહીં થતાં વ્યાખ્યાનમાં બે વિશિષ્ટતાઓ હતી. (૧) ચાતુર્માસનો પ્રારંભ થશે ત્યારથી “જીવન વિકાસ અને
તેનાં સાધનો' એ વિષ્ય ઉપર મુનિરાજનાં પ્રવચનો આખા ચોમાસા દરમિયાન ચાલુ રહ્યાં હતાં.
Page #440
--------------------------------------------------------------------------
________________
૩૯૦
ખંડ ૧૦ મા
(૨) ઇંદોરના જાણીતા મીલ માલીક રાજ્યણ રાયબહાદુર શે કનૈયાલાલ ભંડારીએ વિદ્યાવિજયજીનાં આ ત્રવના નોંધી લેવા માટે એક એક શીધ્ર લિપિ ( short hand ) ના જાણકારને રાકયે। હતા. ચાતુર્માસ દરમિયાનનાં બધાં પ્રવચન એણે અક્ષરશઃ ઊતારી લીધાં હતાં અને આ રીતે મુનિરાજની આખાં ચે વ્યાખ્યાનમાળાને હસ્તલિખિત ગ્રંથ તૈયાર થઈ શકયા હતા. દોઢ હજાર હસ્તલિખિત પાનાનાં વિસ્તારમાં પથરાયલા એ ગ્રંથ છપાઇ તે પ્રગટ થતાં જનતાને એક ઉપયોગી ગ્રંથ મળશે એમાં જરા યે કા નથી.
તે ઉપરાંત શ્રી. વિજયધર્માંસૂરિ મહારાજની જયંતી પણ દોરમાં સુંદર સમારંભ દ્વારા ઉજવવામાં આવી હતી. તેમાં આફ દિવસને કાર્યક્રમ રાખવામાં આવ્યેા હતેા. એ અવાડિયા પૈકી એક દિવસે સર્વ ધર્મ સ ંમેલનની ચેાજના કરવામાં આવી હતી. આ સ ંમેલન પ્રસંગે હિંદુ સનાતન, જૈન, પારસી, મુસલમાન, ક્રિશ્ચિયન દિસવ ધમ ના વિહાનાનાં ના પ્રવચને એ ઈ દેરની જનતાને અલભ્યલાભ આપી અનેખી છાપ પાડી હતી.
આ જયંતી મહેોત્સવ દરમિયાન જુદા જુદા દિવસના કાર્યક્રમેા માટે રતલામના દિવાન શ્રી ત્રિભુવનદાસ જે. રાજા, રાયબહાદુર શેટ્ટ કનૈયાલાલ ભ’ડારી, મુનિરાજ વિદ્યાવિજયજી વગેરે જુદા જુદા પ્રમુખાની વરણી કરવામાં આવી હતી.
ગુજરાતના હાસ્યરચના લેખક શ્રી જદુરાય ખંડિયા પણ આ પ્રસંગે ઇંદરમાં હતા અને તેમણે ઉત્સવમાં ભાગ લઇ હાસ્યરસની ઉછાળવામાં પેાતાને ફાળે આપ્યા હતેા.
છે
Page #441
--------------------------------------------------------------------------
________________
-
-
- - - -
- - -
- -
- -
-
-
પુરીને આંગણે
અમદાવાદની માફક ઇંદોરમાં પણ શિવપુરીની સંસ્થા માટે વિનંતિ કરવામાં આવતાં લગભગ પાંત્રીસ હજારનો ફાળો થયો હતો. આ ફાળામાં રાયબહાદુર શેઠ કનૈયાલાલ ભંડારીએ સાત હજારની ઉદાર રકમ ભરી હતી તે ઉપરાંત સિનેમાવાળા શેઠ ધન્નાલાલ મન્નાલાલે અઢી હજારની રકમ ભર પિતાનો ફાળો નોંધાવ્યો હતો.
અંદરનો ગુજરાતી સમાજ ખૂબ ઉત્સાહી, ઉદાર અને ધર્મપ્રેમી છે. હેમચંદ્ર છે. ની કંપનીવાળા ભાઈ મેહનલાલ લીલાચંદ, શેઠ નરસિંહદાસ કોલસાવાળા, શેઠ મોરારજી, શેઠ મંગળદાસ, શેઠે અમૃતલાલ, શેઠ દેવશીભાઈ, શેઠ શાંતિલાલ વગેરે કછી, ગુજરાતી અને સૌરાષ્ટ્રીય ભાઈઓએ લીધેલી જહેમત ખરેખર પ્રશંસાપાત્ર છે. આ ગૃહસ્થોએ પણ શિવપુરી માટેના ફાળામાં સારી રકમો ભરી હતી એટલું જ નહિ પણ બીજાઓ પાસે પણ ભરાવી હતી.
મુનિરાજે નૂતનવર્ષને મંગળ દિવસે સૌ કાર્યકર્તાઓને શુભાશીષ આપી હતી.
ઉપરાંત રાયબહાદુર કથાલાલ ભંડારી અને શેઠ મોહનલાલ લીલાચંદના ધર્મપ્રેમને અનુલક્ષીને શ્રી ભંડારીને “જૈનધર્મ દિવાકર અને શેઠ મોહનલાલને ધર્મરત્ન’ના પદથી વિભૂષિત કર્યા હતા.
છેવટે ઈદોર છેડતા એક જાહેર મેળાવડામાં “મધ્યભારત હિંદી સાહિત્ય સંમેલન’ તરફથી રાયબહાદુર સરદાર કીબે પી. એચ. ડી ના પ્રમુખપણ નીચે મુનિરાજ વિદ્યાવિજયજીને એક માનપત્ર આપવામાં આવ્યું હતું. ૪
જાએ પરિશિષ્ટ સેવ
Page #442
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ખંડ ૧૦ મે
આજના બાગલી રાજ્યના મેનેજર અને હિંદી સાહિત્યના પ્રખર ઉપાસક પં. રામનાથજી શર્માની ગુણાનુરાનાતાને આભારી હતી.
ઈદરમાં આંખની ખાસ તબીબ તરીકે પ્રસિદ્ધ ડોકટર પંડિત ઘણી જ જાણીતી વ્યક્તિ છે. ભારતવર્ષના ગણ્યાગાંઠ્યા આંખ માટેના ખાસ પ્રસિદ્ધ બે ત્રણ ડોકટર પૈકીના એ એક છે. તેઓ માત્ર ડોકટર જ નથી પણ એક સાચા સજન છે. કયા અને ઉદારતાની તો તેઓ મૂર્તિ છે.
આ સુયોગ્ય તબીબનો લાભ લેવાનો વિચાર વિદ્યાવિયજીના પારસી શિષ્ય એદલ ખુરાસ અને કેટલાક જૈન ભાઈઓએ કર્યો અને તેમની પાસે વિદ્યાવિજયજીની ડાબી આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું પણ એ નિષ્ફળ ગયું અને મુનિરાજની ડાબી આંખ સદાકાળને માટે બંધ થઈ ગઈ
મુનિરાજ વિદ્યાવિજયજી દરેક પ્રસંગે સૌને કહે છે કેઃ “નિમિત્ત કારણે ગમે તેટલાં સારાં હોય, છતાં જે ઉપાદાન કારણ કીક ન હોય, તે તે કાર્ય કદી સિદ્ધ થતું નથી.'
ડેકટર પંડિતે આંખના નિષ્ણાત તબીબ તરીકે આંતરદેશીય ખ્યાતિ મેળવી છે. એણે હજારો આંધળાઓને દૃષ્ટિનાં દાન દીધાં છે. એ સેવાપરાયણ ડૉકટરની સેવા માટે બે મત જ નથી. એવા એક નિષ્ણાત ડૉકટરને હાથે થયેલું ઓપરેશન નિષ્ફળ બને એમાં ઉપાદાન કારણુની અશુદ્ધિ સિવાય બીજું શું કહી શકાય ?
Page #443
--------------------------------------------------------------------------
________________
ઇંદ્રપુરીને આંગણે
૩૯૩ આંખ જવાનું નિર્માણ થયું હોય ત્યાં એ વાત કોણ મિથ્યા કરી શકે ?
અંદરના નિવાસ દરમિયાન સરદાર કીબે સાહેબ, કર્નલ ભાગવત, રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ શ્રી. સિંધે સાહેબ, ડોકટર બોરડિયા, શ્રી. હેમચંદ્ર ડે. આદિ ઘણા સજજનો મુનિરાજ વિદ્યાવિજયજીના પરિચયમાં આવ્યા હતા ને તેમનાં જ્ઞાનનો તેમણે સારો લાભ ઉઠાવ્યો હતો.
Page #444
--------------------------------------------------------------------------
________________
પુનઃ શિવપુરીમાં
દરથી શિવપુરી આવવા માટે પ્રયાણ કર્યું. અઢીસણા
c) ત્રણસો માઈલમાં હવે એવું કોઈ ગામ નહોતું કે ચોમાસા માટે આગ્રહ કરે.
દેવાસ એ માળવાના અનેક દેશી રાજ્યોમાંનું એક નાનું રાજ્ય છે. દેવાસ ક્યુનીયરના સ્વર્ગસ્થ મહારાજા સદાશિવરાવ ખાંસે સાહેબ વિદ્યાવિજયજીના પરમ ભક્ત હતા. ત્યાંના મહારાણી સાહેબ અને વર્તમાન મહારાજા પણ એમના પ્રત્યે સારો ભક્તિભાવ દર્શાવે છે. રાજમાતુશ્રીને જાણ થઈ કે તરત તેમણે વિદ્યાવિજયજીને પિતાના મહેલમાં પધારવા માટે નિમંત્રણ આપ્યું
રાજમાતા અત્યારે ઘણા બિમાર હતાં. એમણે વિદ્યાવિજ્યા
Page #445
--------------------------------------------------------------------------
________________
પુન: શિવપુરીમાં
પાસે આશીર્વાદ લીધા અને એમનો સધ ભકિતભાવથી સાંભળે. દેવાસમાં મુનિરાજનાં બે ત્રણ જાહેર પ્રવચનો પણ જવામાં આવ્યાં હતાં,
અહીંની હાઈસ્કૂલનું વિદ્યાવિજયજીએ નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઉપદેશની લહાણ આપી.
ત્યારબાદ દેવાસથી વિહાર કરી એક ગામડામાં મુકામ કર્યો. ત્યાં રાત્રે દેવાસના વર્તમાન મહારાણી સાહેબ અને વડોદરાના મહારાણું સાહેબ વિદ્યાવિજયજીનાં દર્શનાર્થે પધાર્યા. લગભગ દોઢ કલાક સુધી તેમણે શાંતિથી ધર્મોપદેશ સાંભળ્યા.
તને યિાના રાવજી સાહેબની વિનતિથી તોડિયા થઈ આગર, સારંગપુર, ખ્યાવરા, ગુણ થઈ તા. ૧૯ મી જાન્યુઆરી ૧૯૪૫ ના રોજ વિદ્યાવિજયજી પિતાની મંડળી સાથે પોતાની પરમ પ્રિય ભૂમિ શિવપુરીને આંગણે પુનઃ પધાર્યા અને ગુરૂદેવના સમાધિ મંદિરમાં ગુરૂદેવની મુતિનાં દર્શન કરી કૃતાર્થ થયા.
શિવપુરીથી વિદ્યાવિજયજીએ વિદાય લીધે આજ તેર તેર વર્ષનાં વહાણાં વાઈ ચૂક્યાં હતાં.
આજ તેઓ પોતાના સમી સંસ્થામાં ઉમંગભેર આવી રહ્યા હતા. સમસ્ત શિવપુરી ગામે અને સંસ્થાના સંચાલકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું
આજે શિવપુરીને નાગરિકોનો આનંદ સમાતો ન હતો. આજે સંસ્થાના કાર્યકર્તાઓનાં હૈયાં પ્રકુલ્લિત થયાં હતાં. આજે વિદ્યાર્થીઓ
Page #446
--------------------------------------------------------------------------
________________
૩૯૬
પેાતાના ગુરૂનાં દર્શનથી પેાતાની જાતને કૃત્યકૃત્ય માનવા લાગ્યા.
પ્રારંભિક પ્રવચન આપતાં વિદ્યાવિજયજીએ પાતાની પ્રાણપ્રિય સંસ્થાને જીવંત જોઇ આનંદ વ્યક્ત કર્યો. અને આ સંસ્થાને અનેક મુશ્કેલીએમાંથી ઊગારનાર તેમજ વીસ વીસ વર્ષ સુધી નિર્લોભ રહી, સંસ્થાની અસાધારણ સેવા કરનાર સંસ્થાના સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી સત્યનારાયણ પંડયા અને પ્રધાનાધ્યાપક પૂ. રામગેાપાલાૌંજીને ધન્યવાદ આપતાં સંસ્થાની વીસ વીસ વર્ષ સુધી એકધારી અતુલ સેવા એમણે કેવી રીતે કરી છે, એનું વિસ્તારથી વર્ણન કર્યું. આ વનમાં એમના હૃદયના આશીર્વાદ તરી આવતા હતા.
हर्ष
પ્રસંગે સંસ્થા સંસ્થાના સ્તંભા સમા એ બંને સેવાની યાગ્ય કદર કરી.
ખડ ૧૦ મા
આ
તરફથી શેડ ટોડરમલજીએ મહાનુભાવેશ તેમજ મીત્ર
વિદ્યાવિજયજી એટલે શિવપુરીના સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાણ, વિદ્યાથી એનું જીવનસવ સ્વ-પછી પિતા કહેા, શિક્ષક કહો કે સંરક્ષક કહે.
વિદ્યાવિજયજીના પુનઃ આગમને બગીચા અને બગીચાનાં પુષ્પો પણ કિલ્લાલ કરવાં લાગ્યાં–જાણે એમનાં દર્શાતે સૌ પ્રસન્ન ન થયાં હોય !
સંસ્થામાં જાણે પુનઃ સંજીવની છટાઇ. ચેતનાના દીપક પ્રગટયે..
વિદ્યાવિજજીએ ધીરે ધીરે 'સ્થાની નાનામાં નાની અને મેટામાં મેાટી વસ્તુઓનું નિરીક્ષણ કરવા માડયું. જ્યાં જ્યાં ફેરફાર કરવાની આવસ્યકતા લાગી ત્યાં ત્યાં તે શરૂ કરી દીધા.
તેર તેર વષઁના ગાળા દરમિયાન પેાતે સંસ્થાના ભાવિ ઉત્કર્ષ માટે
Page #447
--------------------------------------------------------------------------
________________
પુન: શિવપુરીમાં
૩૯૭
જે જે કલ્પનાઓ મનમાં કરી હતી, જે જે સ્વપ્નાં જોયાં હતાં, તે તે કલ્પનાઓ ને સ્વપ્નોને મૂર્ત સ્વરૂપ આપવાનો સમય હવે આવી ગયો હતો.
ટૂંક સમયમાં જ એમણે આખી યે સંસ્થાની કાયાપલટ કરી નાંખી.
દીવો બુઝાવાની અણી ઉપર હોય ને જેમ એમાં તેલ પૂરાય, છેડ કરમાવાની તૈયારીમાં હેય ને જેમ એમાં જલસિંચન થાય તેમ તેમણે જાણે સંસ્થાને અમૃતનાં છાંટણાં છાંટી દીધાં.
રીતસર કક્ષાઓ ગોઠવાઈ નવો અભ્યાસક્રમ નકકી કરવામાં આવ્યો. અનુભવી શિક્ષકનો ઉમેરો કર્યો. વિદ્યાર્થીઓ માટે નિયમો તૈયાર કર્યા.
અને આમ શિક્ષાય અને છાત્રાલયમાં અનેકવિધ સુધારા વધારા કરી પોતે સંસ્થાના ઉત્કર્ષ માટે સેવેલાં સ્વપ્નને સિદ્ધ કરવાના શુભ પ્રયાસો આદર્યા.
સાચો સંકલ્પ-વહેલું કે મોડે પણ ફળ્યા વિના રહેતું નથી. શુધ્ધ નિષ્ઠાથી કરેલું કાર્ય કદી નિષ્ફળ જતું નથી વહેલું કે મોડું એનું શુભ પરિણામ જ આવે છે. માત્ર એ માટે કાર્ય કરનારાએ ધીરજ ધરવી જોઈએ. કબીરજીએ કહ્યું છે કેઃ
* ધીરે ધીરે રે મના, ધીરે સબ કછુ હોય;
માલી સિંચ કેવરા, પર ઋતુ આ ફલ જાય, ” ગ્વાલિયર નરેશને વિદ્યાવિજયજી પ્રત્યે નાની ઉંમરથી ભકિતભાવ હતો જ. વિદ્યાવિજયજીના પુનઃ આગમનની વાત જાણી તેમને ઘણો આનંદ થયો. તેમાં ય જ્યારે તેમણે સંસ્થાના ઉત્કર્ષ વિષેની વિદ્યાવિજયજીની ભાવના જાગી ત્યારે એમના આનંદમાં એર વૃદ્ધિ થઈ.
Page #448
--------------------------------------------------------------------------
________________
ખ’ડ ૧૦ મા
અને એ ઉદાર વ્વાલીઅર નરેશે વિદ્યાવિજયજીની માગણીને માન આપી, સ’સ્થાના કામ્પાઉન્ડ પાસેનુ' એક સરકારી મકાન સંસ્થાના પુસ્તકાલય, વાચનાલય અને સંગ્રહાલય માટે અર્પણ કર્યું†; એટલું જ નહિ પણ તા. ૨૭ મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ સ્વયં સંસ્થામાં પધારી પોતે બે અઢી કલાક સુધી શાંતિથી વિદ્યાવિજયજીને સદુપદેશ શ્રવણ કર્યાં. આ પ્રસ ંગે તેમણે વિદ્યાવિજયજીની સદ્ભાવનાએ જાણી લેવા ઉપરાંત સંસ્થાનું પણ નીરિક્ષણ કર્યુ અને તત્કાળ સંસ્થા માટે એક આવશ્યક ભવન પેાતાના તરફથી બનાવવાના હુકમ કર્યાં. એટલુ જ નહિ પરંતુ સંસ્થાને માસિક ત્રણસેા રૂપિયાની ગ્રાન્ટ આપવી પણ શરૂ કરી.
૩૯૮
સત્ય, દયા અને ધર્મ ના શુભ હેતુના મંડાણ ઉપર થયેલા કાના ચણતરના પાયા ઘણા મજબૂત હોય છે. અને એ મજબૂત પાયા ઉપર બાંધેલી ઇમારત સંગીન બને છે.
અને એની સફળતાનેા બધે! યશ એના વિશ્વકર્માંને મળે છે અને આ સંસ્થાના સાચા વિશ્વકર્માં એટલે વિદ્યાવિજયજી.
કહ્યું છે કે :
t તરવર, સરસર, સ'તજન,
ચૌથા
ખરસે
રજૂ થઈ છે.
પરમાથ
કારને,
મેહ
ચારા
ધરિયા
રહ.'
અનુભવની એરણ ઉપર ઘડાયલી એ પકિતઓમાં સાચી વાત
સંતા તે સદા સર્વદા આશીર્વાદ જ આપે છે:
Page #449
--------------------------------------------------------------------------
________________
લે. જનરલ હિઝ હાઇનેસ, મહારાજા સર જીવાજીરાવ સાહેબ સિધિયા જી. સી. એસ. આઇ., જી.સી. આઈ. ઇ., રાજપ્રમુખ, મધ્યભારતસંધ
Page #450
--------------------------------------------------------------------------
Page #451
--------------------------------------------------------------------------
________________
પુન: શિવપુરીમાં
૩૯૯
स्वस्ति प्रजाभ्य : परिपालयन्ताम् સ્થાન માઇ માં મળી | गो ब्राह्मणेभ्य: शुभमस्तु नित्यम लोका : समस्ता : सुखीनेो भवन्तु ।।*
એવા પરમ સંત સમાગમ માનવીને પાપમાંથી ઉગારી પુણ્યને પંથે વાળે છે.
કવિવર ખબરદારે એક સ્થળે કહ્યું છે તે આપણે શ્રી વિદ્યાવિજયજી માટે પણ વિના સંકોચ કહી શકીએ?
“જાગી જાગી ઉરમાં જુગ જુગ કરી જ્યોત છે જેનાં નયન નયનમાં ઝળકે દીપ અનંતઃ જેને અંગે અંગ ફુવારા અમીના ફૂટતા,
એનાં દર્શન કરવા આવો જોગી સંત ” એવા એ પરમ પુરૂષના દર્શન કરવા એ પણ જીવનની લ્હાણ છે.
આ સંસ્થામાં શ્રી વિદ્યાવિજ્યજી મહારાજનું દૈનિક પ્રવચન એટલે રોજ નવી નવી વાત, નવા નવા અનુભવ, નવી નવી શીખામણો, અને ગર્ભિત રીતે ગુન્હેગારોને સાવધાન કરનારી ચીમકીઓ. એમાં હાસ્યરસ હોય અને વૈરાગ્ય પણ હોય, એમાં ઉત્તેજના પણ હોય, અને કેઈના માથે બેસી જનારી પાઘડી પણ હોય.
માનવ કલ્યાણની અનુપમ ભાવનાથી શિવપુરોની આ અનોખી સંસ્થા આજ સોહી રહી છે.
* પ્રજાનું કલ્યાણ થાઓ, રાજા ઓ ન્યાયને માર્ગે પૃવીનું પાલન કરે, હમેશાં ગાય અને બ્રાહ્મણનું ભલું થાબો, અને સમસ્ત કો સુખી થાઓ.
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ખંડ ૧૦ મે
વિદ્યાવિજયજી જીવનનાં સાઠ વર્ષ પૂરાં કરી ચૂકયા છે. આ નિમિત્તે આખા ભારતવર્ષના ભિન્ન ભિન્ન શહેરના વિદ્યાવિજયજીના જૈન તેમજ જૈનેતર ભક્તોએ હીરક મહેત્સવ ઉજવવાને નિર્ણય કર્યો છે અને એને માટે શિવપુરીના કલેકટર શ્રી. વામનરાવ સાહેબ સૂર્યવંશીના પ્રમુખપદે એક સમિતિ નિમાયેલી છે.
આ સમિતિની વિનંતિને માન આપી ગ્વાલીયરના શ્રીમંત મહારાજા સાહેબે આ હીરક મહોત્સવના સંરક્ષક’ પદને પણ સ્વીકાર કર્યો છે.
વિદ્યાવિજયજીની સાચી સાધુતા, અને સચ્ચરિત્રના પરિણામે જ આવા મોટા રાજા-મહારાજાઓ, વિદ્વાન, શ્રીમંતે, ગરીબ સર્વ કઈ એમના પ્રત્યે શ્રદ્ધાભર્યો ભકિતભાવ દાખવે છે.
વિદ્યાવિજયજી આ સંસ્થાના ઉત્કર્ષ માટે હજુ પણ ઘણી ઊંચી ભાવનાઓ સેવી રહ્યા છે. આ સંસ્થાને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાનું એક અદ્વિતિય કેન્દ્ર બનાવવાની તેમની ઉત્કંઠા છે-અભિલાષા છે અને તે માટે તેઓ અત્યંત પરિશ્રમ લઈ રહ્યા છેઃ
જેની ઉરગંગામાં અમૃત નિર્મળ નેહનાં, જેનો મુખસાગર ગરજે પળપળ પ્રભુ ગાન; જેને આત્મા આતસ જેવો પાક બને સદા,
જેનું જીવન રક, પરંતુ વિચાર મહાન. આવા પુણ્ય પુરૂષ મુનિરાજ વિદ્યાવિજ્યજીએ પોતાની સેવાઓ દ્વારા પોતાનાં જીવતરને ધન્ય બનાવ્યું છે.
* કવિવર ખબરદાર
Page #453
--------------------------------------------------------------------------
________________
શ્રી વિદ્યાવિજયજી પોતાની બેઠક
લેખનકાર્ય કરતા
Page #454
--------------------------------------------------------------------------
Page #455
--------------------------------------------------------------------------
________________
પુન: શિવપુરીમાં
તાજેતરમાં જ આ સંસ્થાની મુલાકાત લેનાર મુંબઈના શ્રી. શેખમલ રાજમલ એના વિષે જણાવે છે:
“આજથી વીસ વર્ષ પહેલાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજીમાં જે જેમ, શક્તિ, ઉત્સાહ અને વિદ્યાર્થીઓને તૈયાર કરવાની ધગશ હતી, તે આજે એમની ૬૧ વર્ષની ઉમ્મરે પણ જોતાં ખરેખર મને આનંદ થયો અને અત્યારે ભણતા વિદ્યાર્થીઓના ભાગ્યની સરાહના કરી. મહારાજશ્રી રાત્રે સાડા આઠ વાગે સૂવે છે અને બેથી અઢી વાગે નિયમિત ઉઠે છે. પિતાની પ્રતિક્રમણ અને બીજી ધાર્મિક ક્રિયાઓથી નિવૃત્ત થઈ સવારે છ વાગે નીચે આવી પોતાનું કાર્ય શરૂ કરે છે. દેવદર્શન, ગુરૂવંદન કરી વિદ્યાર્થીઓના ખેલ જોવા માટે કઈ કઈ વાર ઉભા રહે છે. આ વખતે વિદ્યાર્થીઓને ઉત્સાહ દ્વિગુણિત બને છે. શિક્ષકે શું કામ કરે છે? તેની તપાસ રાખવી, વિદ્યાર્થીઓને અભ્યાસ વારંવાર તપાસ, ઉચિત ફેરફારો કરવા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ફરિયાદ સાંભળવી ઇત્યાદિ પ્રવૃત્તિ જેવી વીસ વર્ષ પહેલાં હતી તેવી જ આજે પણ છે. સમય ઉપર લેખનપ્રવૃત્તિ પ્રકાશિત થવાં પુસ્તકનાં પ્રફે જેવાં વગેરે કાર્ય ચાલુ છે. સંસ્થાના ઉત્કર્ષ માંટે, સંસ્થાની આર્થિક ચિન્તા દૂર કરવા માટે તેઓ મૂકભાવે જે પ્રયત્નો કરી રહ્યા છે, એ ખરેખર સંસ્થાના સદ્ભાગ્યની નિશાની છે. કલેકટરથી લઈને સ્થાનિક તમામ ઓફીસરો તેમના ચરણમાં અવાર-નવાર આવી ધર્મચર્ચાઓ કરતા જ રહે છે. અને તેઓની ધર્મભાવનાને પરિણામે સંસ્થાને ગમે તેવી મેઘવારી અને અપ્રાપ્યતાના સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે દરેક વસ્તુ સુલભ બને છે.
મુ. ૨૬
Page #456
--------------------------------------------------------------------------
Page #457
--------------------------------------------------------------------------
________________
ખંડ અગિયારમો સંયમ અને જ્ઞાનને પ્રસાદ
Page #458
--------------------------------------------------------------------------
Page #459
--------------------------------------------------------------------------
________________
: ૮:
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
ય નિરાજ વિદ્યાવિજયનો સ્વભાવ ઘણે મળત્તા અને
, વિનમ્ર છે. જીવનમાં અનેક માનવીઓના સંપર્કમાં
ને આવેલા વિદ્યાવિજયજી માનસશાસ્ત્રના પૂરા અભ્યાસી છે. માનવીના પ્રથમ પરિચયમાં જ એની શક્તિનું માપ તેઓ આંકી શકે છે. છતાં એમને લાગે કે આ માણસ વિશ્વાસપાત્ર છે. ધર્મ બંધ આપવા લાયક છે તો એને પોતે ખાસ એ માર્ગે ખેંચવા પ્રયત્ન કરે છે. બાકી આમ તે સમસ્ત માનવજાત પ્રત્યે એમની વૃત્તિ ઉદાર છે. પોતે માનષજાતનાં કલ્યાણમાં માને છે અને એમની ધર્મભાવના વિશાળ હોઈ સર્વ ધર્મના લેને એ પિતાના તરફ આકર્ષે છે,
બીજી એમની એક ખાસિદ્ધ નોંધવા જેવી છે. તેઓ કદી વિરોધીઓથી બીતા નથી. ગમે તેટલે વિધ વંટોળ થાય, તો પણ એની એમને અસર થતી નથી. વિધીઓના વિરોધ સામે એમણે બચાવ
Page #460
--------------------------------------------------------------------------
________________
४०६
ખંડ ૧૧ મેં
કરવાની કોશીષ કરી કરી નથી. કારણ કે એ જાણે છે કે
“સત્ય છુપે નહિ બાદલ છાયા.” અને તેઓ પોતાના એ સિદ્ધાંતને જીવનભર વળગી રહેતા આવ્યા છે.
એમનામાં આવેલા સંકટને દૂર કરવાની કલા પણ અદ્દભુત છે. એમણે કેટલાક વિદ્યાર્થીઓ પાછળ હજાર રૂપીઆ ખચ એમને ભણાવ્યા-ગણાવ્યા-લેહીનું પાણી કર્યું. જગતને એમની દ્વારા પોતે કંઈ વિશિષ્ટ આપી શકે એવી વૃત્તિ સેવી, પણ કેટલાકોમાં જાણે કે દૂધ પાઈને સાપ ઉછેરે એવું પરિણામ આવ્યું. દૂધ પાયેલો સાપ અંતે પાળનારને હસ્યા વિના રહેતા નથી તેમ એમણે તૈયાર કરેલા વિદ્યાર્થીઓ પોતાને પાંખ આવતા ઊડી ગયા. ઊડી ગયા એટલું જ નહિ કેટલાક મુનિરાજને હેરાન કરવામાં પણ કંઈ બાકી નથી રાખી.
પણ મુનિરાજને સ્વભાવ તે સાગર જેવો ધીર ગંભીર. એમને તે ગુરૂ અને ઈશ્વરમાં જ અવિરતપણે પિતાનું મન પરોવી રહેવાનું. તેવાઓ માટે કઈ કંઈ કહે ત્યારે તેઓ એમ જ કહેઃ “ભાઈ તેઓ મારા છે. અને હું તેમનો છું. મેં મારો ધર્મ બજાવ્યો છે. તેઓને સાચું જ્ઞાન થશે ત્યારે પોતાની મેળે સમજશે. ગુરૂદેવ વિજયધર્મસૂરિ શ્વરજી મહારાજનો વિરોધ કરનારા બનારસ પાઠશાળાના વિદ્યાર્થી નીકળેલા, સામે મોરચો માંડી બેઠેલા, વર્ષો સુધી વિરોધી રહ્યા, પરંતુ સ્તુતિ અને નિંદા એ તે યશ નામ કર્મ ને અપયશ નામ કર્મનું પરિણામ છે. આત્મા ઉપર અજ્ઞાનતાનું આવરણ હોય ત્યારે માણસ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે. એ આવરણ દૂર થાય, એટલે સત્ય સૂઝે. એ જ વિરોધીઓ, આજે વિજયધર્મસૂરિ મહારાજના ગુણગાન કરે છે. મતલબ કે આ તો બધા કર્મના ખેલ છે. એમાં ન રાચ
Page #461
--------------------------------------------------------------------------
________________
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
૪૦૭
વાનું હોય, ન દુઃખી થવાનું હોય. આપણે આપણું કર્તવ્ય નિષ્કામવૃત્તિથી કરે જવું જોઈએ. આપણે તે સમસ્ત જીવો પર પ્રેમ જ રાખવો જોઈએ. હરિને મારગ છે શૂરાને,
નહિ કાયરનું કામ જોને ! પરથમ પહેલું મસ્તક મૂકી,
વળતી લેવું નામ જ ને ! માથા સાટે મોંધી વસ્તુ,
સાંપડવી નહિ રહેલ જેને મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનને મેલ ને !”
(પ્રીતમ) એમ એમણે કર્તવ્ય ધર્મ ને વિકટ પંથ સ્વીકાર્યો છે. વિશ્વપ્રેમને માર્ગ ગ્રહણ કર્યો છે. માનવતાના એ પરમ ઉપાસક બીજાના હૈયામાં પણ સદમાનવતા સિંચન કરી રહે છે.
મુનિરાજનો તો સદા એવો જ સિધ્ધાંત છે કે સામો માણસ પોતાનું કર્તવ્ય ચૂકે-બેવફા બને, પોતાની સામે હુમલે કરે, વિરોધનો વંટોળ જગાડે પણ પોતે તે હંમેશાં સ્થિર જ રહેવું કારણ કે એ જાણે
નેર વિના સન્મુખ રહી, જે રવિના સન્મુખ
રહી ઊભો રસ નાંખશે, પડે પંડને મુખ.. મુનિરાજે તે પિતાનું બૂરૂં કરનારને પણ મદદ આપી ઠેકાણે પાડ્યા છે.
» કવિ દલપતરામ
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૦૮
ખડ ૧૧ મા
આગળ વધાર્યા છે. એ છે મુનિહદયની મહાનુભાવિતા, એ છે મુનિહૃદયની સરળતા, એ કે મુનિહ્રદયની ધર્મશુધ્ધિ
કાઇ કાઇ વખત એમના અકારણ વૈરી લેાકા સામે એમના સાચા ભકતા કાપાયમાન થાય, ત્યારે તે એમને એમ જ કહે છે :ભાઈ ! વિરાધની સામે વિરાધ કરવા એના અર્થ એ છે ૐ આપણે પણ તેમના જેવા થવું? પછી આપણામાં ને તેનામાં ફરકશે ? ' તે આવા પ્રસંગેામાં પેાતાના ગુરૂ વિજય સુરિના જીવનની ઘટનાએ સામે ધરીને કહે છે : ‘ ગુરૂદેવના વિરાધીએ કયાં આછા હતા ? ' તે વળી કહે છે કે- વિરાધ શકિતના હોય છે. વ્યકિતગત આપણે જો કઇ બગાડયું ન હોય, છતાં કાઇ વિરોધ કરે તા સમજવું કે એ ઇર્ષ્યાનું પરિણામ છે.
"
6
મુનિરાજે પાતાના મન ઉપર અજબ સયમ જમાવ્યા છે. ગમે તેવું વાતાવરણ હોય, આસપાસ અનેક માનવા મેડાં હોય, ટાળ ટપ્પાં ઉડતાં હોય, મજાક ચાલતી હોય પણ મુનિરાજ પેાતાને જે કાંઈ કામ કરવું હોય તે શાંત ચિત્તે કર્યા જ કરે છે. પછી એ લેખન હોય, મનન ડ્રાય ફ્ર નિદિધ્યાસન હોય.
એમની આ પ્રવૃત્તિમાં એમને કદી કાઇ નૃતનું' વિદ્મ આવ્યું
નથી.
રાતને સમય હાય, સામે પચીસ-પચાસ માણસા એસી ભજન ગાતા હોય, સંગીતથી રમઝટ જામી હોય, કાંસીજોડા તે ટાલના અવા કણુ ગાચર થતા હોય તે પણ મુનિરાજ નિર્ણય કરે કે કઈ લખવું છે હેતુ સ્પ્રે લખી શકે છે. વિષ્ણુય કરે કે ઊંધવું છે તો ોધ શકે છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
૪૦
જે માનવી જિતેન્દ્રિય છે-જેણે પેાતાની તમામ ઋક્રિયા ઉપર વિજય મેળવ્યા છે, તે પોતાનુ ધાયું કરી શકે છે. પેાતાના આત્માના અવાજ પ્રમાણે ક્રિયા ઉપર સામ્રાજ્ય ચલાવી શકે છે. એ માનવી માનવીમાંથી દેવ બને છે. સંસારનાં વાતાવરણમાં રહેવા છતાં એ સંસારથી પર છે-એવાને કારે સંસાર જળકમળવત છે. એવા માનવીએ જગતને ડગલે ને પગલે નથી જડતા. એ તે લાખામાં એક હોય છે કે જેના ધર્મ સંસ્કાર જાગૃત થઈ જગતને જગાડવા કાશીષ કરે-જગતને કાર્જ પોતાના પ્રાણ સમર્પણ કરે-જીવનભર જગતની સેવા કરે.
"
કાદુળમાંથી કમળ બને કાઇ, સેહાવતા સંસાર; માનવતાની મધુરપ મ્હેકે, રીઝી રહે કિરતાર
એવા છે સરકાર,
જીવનમાં જાગે છે. સસ્કાર, ’
ખરેખર મુનિરાજનું વ્યક્તિત્વ અસાધારણ છે—પ્રભાવશાળી છે.
મુનિરાજ વિદ્યાવિજયજી આટલા જીવનવિકાસ સાધી પ્રભાવક્તા પ્રાપ્ત કરી શકયા છે તે પ્રાપ્ત કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ તે તેએ પોતાના ગુરૂદેવની કૃપાનું ફળ જ માને છે. પરંતુ એમનો સિદ્ધાન્ત ઘટતાનું પણ ખાસ કારણ છે. આપણે આ પ્રકરણના પ્રારભમાં જોઇ ગયા તેમ વિરાધની સામે વિરોધ ન કરવા, ગમે તેવા વિરાધીને પણ અમી નજરથી જ જોવા, એ ક્ષમાનું શસ્ત્ર જેમ એમને સહાયભૂત થયુ છે તે થાય છે, તેવી જ રીતે તેઓ કેાઈપણ ભલી ખૂરી ઘટના પ્રસ ંગે સમયની રાહ જેવા માટે ખૂબ ટેવાઇ ગયા છે. સુખદુઃખને કાઈપણ પ્રસંગ કાયમને માટે રહેતા નથી. સુખને આનંદને પ્રસંગ પણ સમયનાં વ્હેણુ સાથે વહી જાય છે, તેમ દુ:ખને પ્રસંગ પણ સમયની સાથે અદૃશ્ય થઇ સુખ૩૫માં પલટાઈ જાય છે. આ અનુભવસત્ય ઉપર તેએ ખુબ જ છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
૪૧૦
ખંડ ૧૧ મે
અને એ જ કારણ છે કે ગમે તેવાં ચિંતાનાં-દુઃખનાં નિમિત્તો મળવા છતાં, તેઓ મસ્ત રહે છે. એ નિમિત્તોની અસર તેમના ઉપર બહુ જ ઓછી થાય છે.
સુખદુ:ખના પ્રસંગેની અસર જીવન ઉપર નહિ થવા દેવામાં તેમની એક બીજી વિચારસરણ પણ ખૂબ મદદ કરે છે. તેઓ કહે છે:
સંસારમાં જેટલી ઘટનાઓ બને છે, તે ત્રણ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. કેટલીક ઘટનાઓ એવી બને છે કે-જેના નિમિત્ત આપણે પોતે હોઈએ અર્થાત આપણે સ્વયં કરીએ છીએ. ઈચ્છાપૂર્વક-ઈરાદાપૂર્વક આપણે તે કાર્ય કર્યું, એટલે આપણે હસતા વદને એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. એમાં હાય-એય કરવાની કંઈ જરૂર નથી.
કેટલાંક કાર્યો લાચારીથી આપણે કરવાં પડે છે. ઈચ્છા નથી છતાં એવી પરિસ્થિતિ ઉભી થાય છે કે મજબૂરીથી એ કાર્ય કરવું પડે છે. લાચારીથી જે કાર્ય કરવું પડે, એની પાછળ અફસોસ કે દુઃખ માનવાની જરૂર જ ન હોય.
છે અને કેટલાંક કાર્યો તો અકસ્માત બની જાય છે જેની કલ્પના પણ આપણને નથી હોતી. જે વસ્તુ કુદરતને આધીન છે એવી વસ્તુમાં દુઃખી થવાથી યે શો ફાયદો ?
મતલબ કે માણસ જે જીવનની ઘટનાઓ ઉપર વિચાર કરે, અને વિચારપૂર્વક આ ત્રણ વિભાગમાં વિભકત કરે, તે ગમે તેવા પ્રસંગમાં પણ દુઃખી થવાની જરૂર નથી જ.’
ખરી વાત એ છે કે, માણસ કમજોરીનું પૂતળું છે. અને
Page #465
--------------------------------------------------------------------------
________________
વિદ્યાવિજયજીનું વ્યક્તિત્વ
૪૧
કમજોરીના-માનસિક કમજોરીના કારણે જ તે ધેય ખાઇ બેસે છે અને
મુંઝાયા કરે છે.
વિદ્યાવિજયજી પેાતાનામાં હજુ પણ કેટલીક કમજોરીએ ભાળે છે, છતાં આપણે જોઇ શકીએ છીએ કે એમણે ઘણે અંશે વિજય મેળવ્યા છે. અને એ જ કારણસર તેઓ આત્મબળથી ઘણાં કાર્યોમાં સફળતા મેળવી શકે છે.
Page #466
--------------------------------------------------------------------------
________________
મુનિરાજના ગ્રંથ
21 માનું ગામ પાદવિહાર. નાનાં મોટાં દરેક ગામોમાં
. ધર્મો પ્રદેશ, ધર્મચર્ચાઓ, સંસ્થાઓનું સંચાલન, રાજામહારાજાઓની મુલાકાતે અનેક બહારથી આવતા ઢગલાબંધ પ્રશ્નોના જવાબો આપવા આદિ અને પ્રવૃત્તિઓમાં રહેવા છતાં. શ્રી વિદ્યાવિજયજીએ અત્યાર સુધીમાં લગભગ ૪૦-૪૫ ગ્રંથે રચ્યા છે તેમાંના લગભગ ત્રણેક ડઝન જેટલા ગ્રંથો પ્રસિદ્ધ થયેલ હોઈ જનતાએ એ સર્વ ઍથેને સારે આવકાર આપ્યો છે.
એમના પુસ્તકો માત્ર જૈનસમ જને જ નહિ બલકે સમસ્ત માનવ સમાજને ઉપગી છે. એમના આ મોમાંના કેટલાક ગ્રંથની ગુજરાતી ઉપરાંત હિંદી, સિંધી, મરાઠી, ઉર્દુ અને અંગ્રેજી ભાષામાં પણ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે એ એમની કપ્રિયતા દર્શાવે છે.
એમની સર્વ પ્રથમ પુસ્તિકા . ૧૯૬૫ માં પિયુ પણ વિચારે
Page #467
--------------------------------------------------------------------------
________________
મુનિરાજના ગ્રંથ
૪૧૩
નામે હિંદી ભાષામાં પ્રગટ થઈ હતી. પોતે ગુજરાતી હોવા છતાં હિંદી બાપા ઉપર અજબ કાબુ ધરાવે છે અને એક ગુજરાતીનું પ્રથમ પુસ્તક હિંદમાં પ્રગટ થાય એ શું બનાવે છે?
ત્યારબાદ સં. ૧૯૭૭ માં એમના બે ગ્રંથો પ્રગટ થયા. પિતાના ગુરૂદેવનું જીવનચરિત્ર વિધિમંરિચરિત્ર' એ નામથી એમણે પ્રગટ કરી પોતાના પુણ્યશાળી ગુરૂદેવના સમગ્ર જીવનને એમાં એમણે સત્યઘટનાત્મક રીતે પરિચય કરાવ્યો છે અને એ રીતે પોતાના સાચા ગુરૂદેવને એક નમ્ર શિષ્ય તરીકે અંજલિ આપી પોતાની જાતને કૃતકૃત્ય કરી છે. શ્રી. વિજયધર્મસૂરિજીનું સૌથી પહેલામાં પહેલું ચરિત્ર લખવાનું સદ્ભાગ્ય તેમણે મેળવ્યું હતું તે જ સાલમાં એમનું બીજું પુસ્તક
જેન શિલાદર્શનપ્રગટ થયું હઈ જૈન ધર્મના અનુયાયીઓ માટે એમાં સુંદર માર્ગદર્શન છે. આ પુસ્તક એમના ગુરૂ શ્રી વિજ્યધર્મસૂરિજી મહારાજના નિબંધનો અનુવાદ છે. આ નિબંધ
લકત્તામાં ભરાએલી “ભારતીય સર્વ ધર્મ પરિષદમાં વાંચવામાં આવ્યો હતો.
સં. ૧૯૬૮ માં “શાણી સુલસાએ પ્રસિદ્ધિનાં પ્રકાશકિરણનાં દર્શન કર્યા હતાં. આ પુસ્તક “જૈન શાસન' પત્રને ગ્રાહકને ભેટ આપવામાં આવ્યું હતું. એજ સાલમાં હિંદી ભાષામાં “વિજય પ્રશસ્તિસાર' નામનું એતિહાસિક અમૂલું પુસ્તક વિદ્યાવિજયજીએ રચી પ્રગટે કરાવ્યું હતું.
ત્યારબાદ જૈન ધર્મને અનુલક્ષીને રચાએલા એમના ગ્રંથોમાં પ્રાચીન વેતાંબર-અર્વાચીન દિગંબર” “શ્રાવકાચાર' હિંદી, તેરાપંથ મત સમીક્ષા, તેરાપંથી હિત શિક્ષા', “જૈન ધર્મ વગેરેનો સમાવેશ થાય છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૧૪.
ખ ડ ૧૧ મે
જૈન ધર્મ' એ “જૈન ધર્મના અનુયાયીઓ માટેનું પાય પુસ્તક છે. “જૈન ધર્મ” સંબંધી મૌલિક સિધ્ધાંતોની અને અચારવિચારોની માહિતી મેળવવા ઇચ્છનાર જૈન કે જૈનેતર સૌને માટે આ અજોડ પુસ્તક છે. જૈન ધર્મના પારિભાષિક શબ્દોને નહિ જાણનાર પણ સરળતા પૂર્વક જૈન ધર્મના સિધ્ધાન્ત આ પુસ્તકથી જાણી-સમજી શકે છે. એ જ કારણ છે આ પુસ્તક ગુજરાતી ઉપરાંત હિંદી, સિંધી, ઉદુમાં પણ અનુવાદિત થયું છે, અને એની અનેક આવૃત્તિઓ નીકળી ચૂકી છે.
આ પુસ્તકને સિંધી અનુવાદ સિધહેદ્રાબાદવાળા બહેન પાર્વતી સી. એડવાની બી.એ.એ કર્યો છે.
આ નાનકડો ગ્રંથ જૈનધર્મના સિધ્ધાંતની આરસી સમાન છે. એમાં એના વિદ્વાન લેખકે જૈનધર્મ વિષે સરળ ભાષામાં સંપૂર્ણ માહીતિ રજૂ કરી છે.
સિંધી ભાષામાં પ્રગટ થયેલા અનુવાદનું નામ “નઈ જ્યોતિ છે.
“જૈનધર્મ” પુસ્તકની પ્રસ્તાવનામાં વિદ્યાવિજ્યજીએ લખ્યું છેઃ
ભારતીય ધર્મોમાં જૈનધર્મનું સ્થાન પણ ઊંચું છે. એની પ્રાચીનતા અને પવિત્રતામાં કેઈપણ વિદ્વાનને શંકા નથી. જ્યાં સુધી જૈનધર્મનું મૂળ સાહિત્ય સંસારની સન્મુખ નહોતું આવ્યું ત્યાં સુધી લેકે આ ધર્મને માટે કંઈ ને કંઈ કહેતા હતા. કેઈએને બ્રાહ્મણ ધર્મની અન્તર્ગત બનાવતું તે કઈ છનાસ્તિક દર્શનેમાંનું એક દર્શન બતાવતું.
Page #469
--------------------------------------------------------------------------
________________
મુનિરાજનાં ગ્રંથ
૪૧૫
કઈ એને બૌદ્ધ ધર્મની શાખા બતાવતું તો કોઈ બૌધ્ધ” અને “જૈન” ધર્મને એક સમજતું. કોઈ ભગવાન મહાવીરે ચલાવેલ ધર્મ બતાવતું, તે કઈ પાર્શ્વનાથથી એની ઉત્પત્તિ બતાવતું.
આમ અનેક કલ્પનાઓ લેકે કર્યા કરતા પરંતુ જ્યારથી જૈન ધર્મનું સાહિત્ય જગતની સામે ઉપસ્થિત થયું અને ઐતિહાસિક શોધખોળ કરનારાઓને આની અતિ પ્રાચીનતાનાં પ્રમાણે મળ્યાં ત્યારથી સૌને એ સ્વીકારવું પડયું છે કે ખરેખરી રીતે જૈનધર્મ અતિ પ્રાચીન, પવિત્ર, સ્વતંત્ર અને આસ્તિક ધર્મ છે.'
આ પુસ્તકમાં, નવકાર, મંત્ર જૈનધર્મ, તીર્થકર, મહાવીર સ્વામી, દેવ, ગુરૂ, ધર્મ, સમ્યકત્વ અથવા સમ્યગદર્શન,જ્ઞાન, ચારિત્ર્યસંયમ, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બન્ધ, મેક્ષ, ૩૩, અનાનુપૈવી, દયા, ગૃહસ્થ ધર્મ, ગૃહસ્થનું દિનકૃત્ય, ધ્યાન, વેશ્યા, પાંચકારણ, સ્યાદવાદ, નય, સપ્તભંગી-એ વિષયોની સમજુતી એના વિદ્વાન લેખકે સરળતાથી આપી છે. અને એ રીતે આ ગ્રંથની મહત્તા વધારી છે.
સરીશ્વર અને સમ્રાટ” એ એક ઐતિહાસિક ગ્રંથ છે હોઈ લેખકના ઝીણવટભર્યા અભ્યાસ અને સંશોધન વૃત્તિની આપણને પ્રતીતિ કરાવે છે.
“જૈન સાધુઓએ ગુર્જર સાહિત્યની અનન્ય સેવા બજાવી છે એ વાત નિર્વિવાદ છે. એમાં આ પુસ્તકથી એક ઉપયોગી ગ્રંથનો ઉમેરો થાય છે.
પ્રાચીન સમયમાં દેશકલ્યાણનાં કાર્યમાં ભાગ લેનારા જે જે જૈનાચાર્યો થઈ ગયા છે તેમાંના હીરવિજયસૂરિ પણ એક છે. સોળમી
Page #470
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૧ મે
------ -- -
- - -
શતાબ્દીમાં થઈ ગયેલા હીરવિજયસૂરિએ જૈન સમાજને જ નહિ, પરંતુ સમરત ભારતવર્ષને અને તેમાં ય ખાસ કરીને તે ગુજરાતની પ્રજાને તો મહાન કષ્ટોમાંથી બચાવવાનો જે ભગીરથ પ્રયત્ન આદર્યો હતો તે ચીરસ્મરણીય છે. પોતાનાં ચારિત્ર્યશુદ્ધિ અને પુરૂષાર્થથી જ એમણે પોતાનાં એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી હતી.
હીરવિજયસૂરિજી ભલે અકબરના દરબારમાં એક જૈનાચાર્ય તરીકે દાખલ થયા હોય અને ભલે તેમણે પ્રસંગોપાત જેનતીર્થોની સ્વતંત્રતા માટે અકબરને ઉપદેશ આપી પટા કરાવ્યા હોય પરંતુ ખરી રીતે હીરવિજયસૂરિજીનો ઉપદેશ અકબરના રાજ્યની તમામ પ્રજાને સુખ ઉપજાવવા સંબંધી જ હતો. જયારે દૂર કરાવો, લડાઈની અંદર પકડાતા મનુષ્યોને મુકત કરવા, અને મરી ગયેલા માનવીનું દ્રવ્ય નહિ ગ્રહણ કરવાનો બંદોબસ્ત કરાવવો એ કાર્યો સમસ્ત પ્રજાનાં હિતના હતાં. ભારતવર્ષની સમસ્ત પ્રજાના આધારભૂત ગાય, ભેંસ, બળદ અને પાડાને વધુ સર્વથા બંધ કરાવે, પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરાવવવા, જંગલની શોભા સમાન હરિણાદિ પશુઓને શિકાર બંધ કરાવવો અને તેને આખા રાજ્યમાં એક વર્ષની અંદર જુદા જુદા દિવસ મળીને છ મહીના સુધી જીવહિંસા બંધ કરાવવી એ પણ સમત પ્રજાના કલ્યાણનાં જ કાર્યો હતો.
વિદ્યાવિજ્યજીએ ઈ. સ. ૧૯૧૭ના ચોમાસામાં જાણીતા ઇતિહાસનવેશ વિન્સેન્ટ સ્મીથ (Vincent Smith) નું લખેલું અંગ્રેજી પુસ્તક
અકબર ” જોયું અને તેમાં હીરવિજયસૂરિને પણ સ્થાન અપાયેલું જોયું ત્યારે ધાર્મિક અને ઐતિહાસિક દષ્ટિએ એ વિષય ઉપર એક સ્વતંત્ર પુસ્તક સર્જવાનો એમને વિચાર આવ્યા. અને પછી તે એને લગતી ઘણું
* “સુરિશ્વર અને સમ્ર'ટ' લેખકની પ્રસ્તાવનામાંથી
Page #471
--------------------------------------------------------------------------
________________
મુનિરાજના ગ્રંથા
૪૭
સામગ્રી એકત્ર કરી, એનું મનન કર્યુંસંશોધન કર્યું અને અંતે
સુરીશ્વર અને સમ્રાટનો અપૂર્વ એતિહાસિક ગ્રંથ પોતાનાં પોપચાં વિઘાડી જગતનો પ્રકાશ જોઈ શકશે.
એ પુસ્તકની રચના માટે મુનિરાજે ગુજરાતી, હિંદી, સંસ્કૃત, ઉર્દુ અને અંગ્રેજી એમ બધાં મળી ૯૬ ગ્રંથનું પરિશીલન કર્યું હતું.
આ પુસ્તક ખૂબ પ્રમાણભૂત સાધનોથી તૈયાર કરવામાં આવ્યું છે. એમાંના ‘વિજયપ્રશસ્તિ કાવ્ય” ના કર્તા હેમવિજય અને “કૃપારકાશ ના લેખક શાંતિચંદ્ર બંને હીરવિજયસુરિની જોડે અકબરના દરબામાં હતા. હીરસૌભાગ્ય'ના લેખક દેવવિમલમણિ પણ હીરવિજય સુરિના શિષ્ય સિંહવિમલના શિષ્ય હતા અને સિંહવિમલ પણ પોતાના ગુરૂદેવ સાથે અકબરના દરબારમાં હતા.
આ તથા “ આયને અકબરી', બદાઉની અને ઈતિહાસનવેશ Vincent Smithના એતિહાસિક ગ્રંથે ઉપરાંત પદ્મસાગરનું “જગદગુરૂ કાવ્ય', પંડિત દયાકુળને “લાભોદયરાસ', લાહોરના પંડિત જયસોમનું કર્મચંદ્ર ચરિત્ર, કૃષ્ણદાસ કૃત દુર્જનશાલ બાવની, ગુણવિજ્યની કર્મચંદ્ર ચોપાઈ. દર્શનવિજ્યજીનો વિજયતિલકસુરિરાસ
ભદાસ કવિનો હીરવિજયસુરિ રાસ વગેરે ગ્રંથોના અભ્યાસ અને મનનને આધાર સઈ આ અદ્દભૂત ગ્રંથ રચાય છે. એની રચના પાછળ મુનિરાજની વર્ષની તપશ્ચર્યા છે.
આ ગ્રંથમાં અકબર, જહાંગીર વગેરેનાં જૈન મુનિરાજોને અપાથતાં ફરમાનોની મૂળ પ્રતની બ્લેક બનાવી અસલ ઉર્દૂ સાથે એને ગુજરાતીમાં અનુવાદ પણ રજૂ કરવામાં આવ્યો છે.
મુ. ૨૭
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૧૮
ખંડ ૧૧મો
આજના ધમાલિયા જીવનમાં આટઆટલાં પુસ્તકો વાંચી, વિચારવાં એની મનનને તૈયાર કરવી અને ઈતિહાસને સંપૂર્ણ પણે વફાદાર રહી આવો અપૂર્વ ગ્રંથ સર્જવો એ કાર્ય કેટલું વિકટ છે તે તો અનુભવી જ સમજી શકે.
અને તેમાં કે આટલા બધા ગ્રંથોના વાચન-મનન અને નિદિધ્યાસન માટે એટલો બધો સમય કાઢવો-ધીરજ ધરવી અને જગતને નવું દર્શન કરાવવું એ કાર્ય તો ખરેખર વિરલા જ કરી શકે. શ્રી. વિદ્યાવિજયજીએ આ ગ્રંથના સર્જન દ્વારા સમસ્ત ભારતવર્ષની પ્રજાની અદ્દભૂત સેવા કરી છે.
આ ગ્રંથની હિંદી તેમજ અંગ્રેજી આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ થઈ હોઈ વિદ્વાનોમાં ખૂબ આદર પામી છે.
આ ગ્રંથની પ્રસ્તાવના લખતાં આપણે જાણીતા સાહિત્યકાર શ્રી. કનૈયાલાલ મુનશી જણાવે છે:
“બધું જોતાં આ પુસ્તક ગુજરાતી ઈતિહાસના નાનકડા સાહિત્યમાં ઉપયોગી ઉમેરો કર્યા વિના રહેશે નહિ એમ હું ધારું છું.”
વિજયધર્મરિ સ્વર્ગવાસ પછી '- એ ગ્રંથમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ પોતાના ગુરૂદેવના જીવનનું અંતિમ અઠવાડિયું કેવી રીતે પસાર થયું એની નોંધ આપી છે. તે ઉપરાંત એમના પૂ. ગુરૂદેવના સ્વર્ગ વાસ અંગેની કરૂણું પ્રશસ્તિઓનો પણ એમાં સમાવેશ થાય છે.
મુનિરાજ વિધર્મસૂરિજીની ખ્યાતિ દેશવિદેશમાં અનેક સ્થળે ખૂબ હતી. એમના સ્વર્ગવાસના સમાચાર સાંભળી ઘણાંને ખેદ થયો હતો
Page #473
--------------------------------------------------------------------------
________________
મુનિરાજના ગ્રંથો
૪૧૯
અને તેમણે શોકદર્શક તાર તેમજ પત્રો મુનિરાજ વિદ્યાવિજયજી ઉપર પાઠવ્યા હતા. પોતાના ગુરૂદેવના સ્મારક રૂપી આ ગ્રંથમાં એ સૌ સ્મરણાંજલિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કેટલાક વિદ્વાનોએ વિજયધર્મ૫ રના જીવનને અનુલક્ષીને લખેલા લેખો પણ આ ગ્રંથમાં ઉમેરવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પામેલા વિદ્વાનો મુનિરાજ વિજયધર્મસૂરિછની ધર્મભાવના ઉપર મુગ્ધ હતા. નોર્વેને ડો. સ્ટેનકેનોફ, લંડનની ઈડિયા ઓફીસ લાયબ્રેરીવાળા ડો.એફ. ડબલ્યુ થોમસ, મદ્રાસના પ્રો. એ, ચક્રવતી, શ્રી ભીમજીભાઈ શુશીલ, શ્રી. જી.કે. નરીમાન, રોમ-ઇટાલીના
. જી. સુચ્ચી, શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય, શ્રી સાકરચંદ માણેકચંદ ઘડિયાળી વગેરેના વિજયે ધર્મસૂરિજીનાં જીવનકાર્યને અનુલક્ષીને લખાયેલા લખા આ ગ્રંથનો મહત્વનો વિભાગ છે.
તે ઉપરાંત વિદેશી તેમજ દેશી વર્તમાનપત્રોએ પણ મુનિરાજે વિજ્યધર્મસરિને આપેલી નિવાપાંજલિઓ આ સંગ્રહમાં મૂકાયેલી છે.
રોમનું ઈટલી ભાષાનું વર્તમાનપત્ર – “ અલ્લેફ્રોન્ટી ટેલ્લરેલિજીઓની, અંગ્રેજી પત્રો, “ધી નીયર ઇસ્ટ', “ધી ગ્લેસગો હેરલ્ડ', ક્રેચ માસિક પત્ર “બુલેટિન ધી લિલિદકરફ્રેમ એરિયાં', જર્મન માસિક પત્ર “નયેર ઓરિયેન્ટ', તેમજ લિટરેરાસ–સેંન્ટ્રાલબ્યુટ, અને લંડન ટાઈમ્સ જેવાએ આ મહાપુરૂષને ભાવભીની અંજલિઓ આપી હતી.
વિદેશના આ પત્રો ઉપરાંત હિંદી તેમજ ગુજરાતી અનેક પત્રોએ મુનિરાજ વિજયધર્મસુરિજીનાં સ્મરણોનો સંભાર રજૂ કર્યો હતો. આ બધું
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૨૭
ખંડ ૧૧ માં
આ ગ્રંથમાં એકત્ર કરી મુનિરાજ વિદ્યાવિજયજીએ પોતાના ગુરૂદેવ પ્રત્યેના અનન્ય ભક્તિભાવ દર્શાવ્યા છે.
તે ઉપરાંત ગુરૂદેવની જુદે જુદે સ્થળે ઉજવાયેલી કેટલીક જયંતીએને હેવાલ પણ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે.
પુસ્તકના અંતમાં મુનિશ્રી હિ ંમાણુવિજયજીએ સંસ્કૃતમાં રચેલી શ્રી ધર્માં વિયેાગીમાલા ’નામની કરૂણ પ્રશક્તિ પ્રગટ કરવામાં આવી છે.
6
આમ આ ગ્રંથની મહત્તા અનેક રીતે વધે છે.
* વિજયધર્માંસ્ફૂરનાં વચનસુમે!' એ નામથી પેાતાના પૂજ્ય ગુરૂદેવની અમૂલ્ય વાણી એમણે આ ગ્રંથમાં રજૂ કરી હોઇ જનતાને એક સુદર ગ્રંથની ભેટ આપી છે.
તે ઉપરાંત એમણે જૈન સાહિત્યનું સુંદર સ`શોધન પણ કર્યું " હાઈ જના તેમજ જનેતરાને ઉપયાગી થાય એ દૃષ્ટિએ ‘ ઐતિહાસિક સજઝાયમાળા, ઐતિહાસિક રાસસંગ્રહ ' વગેરે અમૂલ્ય ગ્રંથેનું સોંપાદન કાર્ય કર્યું હાઇ એમાં એમની વિદ્વતા અને સંશોધક વૃત્તિ ોઇ શકાય છે. એક કુશળ સંપાદનની સ`પાદન કલાનાં આપણને દન થાય છે.
" "
એમના અન્ય ગ્રંથામાં, અહિંસા,’ ‘આદર્શ સાધુ,’ ‘નવે પ્રકાશ’ ‘ગ્રહસ્થા કે ગુણ” (હિંદી), ‘અડુંત પ્રવચન,’ વગેરેના પણ સમાવેશ થાય છે.
એમનાં પ્રવચનેના પણ કેટલાક ગ્રંથા બહાર પડયાં હોઇ બધા ધર્માંના લોકેાને એમાંથી જીવનનું માર્ગદર્શન મળી શકે એવાં મેધક અને મનનીય એ પ્રવચને છે. એ પ્રવચને વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાતા ભા. ૧
Page #475
--------------------------------------------------------------------------
________________
મુનિરાજના ગ્રંથ
૪૨૧
થી ૩ ને નામે પ્રગટ થયાં છે. આ પ્રવચનોનો અંગ્રેજી અનુવાદ પણ પ્રકટ થયો છે. “ધર્મ પ્રવચન” એ પણ એક બોધક ગ્રંથ છે.
તેઓ પોતે કવિ પણ હોઈ “શિક્ષા શતક” અને “વિધર્મસૂરિ અષ્ટ પ્રકારી પૂજા ” આ બે કવિતાની ચોપડીઓ પણ એમણે રચી છે. તે ઉપરાંત “બાલ નાટક” નામનું બાળકને ખેલવાના કેટલાક સ્ત્રી–પાત્ર વિનાના નાટકોનું પુસ્તક રચી એ દિશામાં પણ એમણે પોતાનો ફાળો નેધાવ્યો છે.
તે ઉપરાંત એમના અન્ય ગ્રંથમાં “સમયને ઓળખો,” “વક્તા બનો વગેરેનો સમાવેશ થાય છે.
“સમયને ઓળખ” ના બે ભાગમાં એમના સામાજિક સાઠેક લેખોનો સંગ્રહ છે. અને વકતા બનો’ એ વકતૃત્વ કળા સંબંધી ઘણું જ ઉપયોગી પુસ્તક છે. વિદ્યાવિજયને અસાધારણ વકતૃત્વ કળા વરી છે એ સૌ કોઈ જાણે છે. આ પુસ્તક એમના વકૃત્વ કળા સંબંધી ચાલીસ વર્ષના અનુભવનું નવનીત છે. સુયોગ્ય વકતા બનવાની ઈચ્છા રાખનાર માટે આ પુસ્તક ઘણું જ ઉપયોગી છે. હિંદી ને ગુજરાતીમાં આ પુસ્તક અજોડ છે એમ સાબીત થયું છે.
સિંધના પ્રવાસે જતાં હાલામાં સ્વર્ગવાસ પામેલા પોતાના પરમ શિષ્ય હિમાંશુવિજયજીના લેબો એમણે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરી એક સાચા શિષ્ય પ્રત્યે સારો ગુરૂભાવ દર્શાવ્યો છે. એ ગ્રંથ વાંચતા એના વિદ્વાન લેખકની કલમ માટે માન ઉપજે છે. જે હિમાંશુવિજય જીવંત રહ્યા હોત તો કદાચ ભવિષ્યમાં તેઓ પણ વિદ્યાવિજયજીની માફક પોતાની પ્રવૃત્તિઓ દ્વારા જનતાની સારી સેવા કરી શક્યા હોત.
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૨૨
ખંડ ૧૧ મો.
મુનિરાજે પ્રવાસયાત્રાના ત્રણ સુંદર ગ્રંથે આપણને આપ્યા છે. એમાંનો પહેલો ગ્રંથ “મેરી મેવાડ યાત્રા' હિંદીમાં લખાયો છે અને બીજા બે ગ્રંથ “સિંધ યાત્રા” અને “કુછ યાત્રા' ગુજરાતીમાં લખાયા છે.
જન મુનિઓ તો આજે જમાનાઓથી વિહાર કરતા આવ્યા છે. પણ આમ તો પ્રજાજીવન સાથે-જૈન અને જૈનેતર સાથે સંપર્ક સાધી એમના જીવન સાથે ઓતપ્રોત થઈ–પોતાનામય તેમને બનાવી એ બધા અનુભવને કલમદ્વારા કાગળ ઉપર ઉતારવાનું કાર્ય ભાગ્યે જ કેઈએ કર્યું હેય.
મુનિરાજે એ રીતે જૈનધર્મની જ નહિ પણ માનવજાતની સારી સેવા બજાવી છે અને સાહિત્યની દુનિયા ઉપર પણ સારો ઉપકાર કર્યો છે.
આપણે ત્યાં આવી રીતે લખાયેલાં પ્રવાસનાં પુસ્તકે ગણ્યાગાંઠયાં છે. તેમાં આ ત્રણે પુસ્તકેથી અમૂલ્ય ઉમેરો થાય છે. | મુનિરાજે જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાંની ઐતિહાસિક, ભૌગોલિક અને સામાજિક સ્થિતિ એ ગ્રંથોમાં પ્રમાણભૂત રીતે આપવાને સફળ પ્રયત્ન કર્યો છે.
અને એ રીતે એમણે પિતાના અમૂલ્ય ગ્રંથોના સર્જન દ્વારા ગુજરાતી અને હિંદી સાહિત્યસર્જકમાં ઊંચું સ્થાન મેળવ્યું છે.
ગુર્જર ભાષાના પ્રવાસ સાહિત્યમાં “મારી સિંધયાત્રા નું સ્થાન અનોખું છે. સિંધનો ઈતિહાસ, એની ભૂગોળ અને એ પ્રદેશના સામાજિક
Page #477
--------------------------------------------------------------------------
________________
મુનિરાજના ગ્રંથો
ધાર્મિક જીવનનું નિરૂપણ મુનિરાજ વિવાવિજયજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કર્યું છે.
આજના યંત્રવાદના યુગમાં રેલ્વે, સ્ટીમર અને વિમાનના જમાનામાં અનેક કષ્ટ વેઠી સિંધ જેવા પ્રદેશનો મુશ્કેલી ભર્યો પગપાળે વિહાર કરવાની હિંમત કોણ કરી શકે ?
અને એ પગપાળા વિહારમાં થતો અનુભવ કોણ આલેખી શકે ? ધર્માનુરાગી પરિત્રાજક તરીકે સિંધની પગપાળા યાત્રા કરનાર મુનિરાજ વિવાવિજયજી ગુજરાતના પહેલા જ સાક્ષર છે. એમની કલમે આલેખાયેલું આ પુસ્તક આપણા પ્રવાસસાહિત્યમાં એક ઉપયોગી ઉમેરો કરે છે.
જૈન તેમજ જૈનેતર સમાજ સાથેનો એમને સંપર્ક અને એમાંથી અનેક માનવીઓનો એમણે કરેલે હદય પલટો-એમની સિંધની યાત્રાને સફળ બનાવે છે.
કોઈને સિંધનો ઈતિહાસ જાણવો હોય, ભૂગોળ જાણવી હોય તો આ પુસ્તક એ બંનેની ગરજ સારે છે. તે ઉપરાંત કરાચીની તે સમયની સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિની પારાશીશી રૂપ આ ગ્રંથ અદ્ભુત છે. આ પુસ્તક આપણા હાથમાં હોય ત્યારે જાણે “સિંધ સર્વસંગ્રહ આપણે ન જોઈ રહ્યા હોઈએ એમ લાગે છે. આવું જ એમનું બીજું પુસ્તક “મારી કચ્છ યાત્રા” છે. એ પુસ્તકમાં પણ કચ્છના ઇતિહાસ, ભૂગોળ અને સામાજજીવનનું સુંદર દર્શન કરાવવામાં આવ્યું છે.
અને એ રીતે મુનિરાજ વિદ્યાવિજ્યજીએ ગુજરાતી સાહિત્યની સુંદર સેવા કરી છે. આ ગ્રંથમાંના એમનાં પોતાનાં પ્રાસંગિક પ્રવચનો માંના કેટલાક બોધનીય ફકરા વાચકના હૈયામાં ચેતન જગાવે એવા છે.
Page #478
--------------------------------------------------------------------------
________________
૨૪
અન્ય લેખન પ્રવૃત્તિ
સંખ્યાળધ ધાર્મિ ક ગ્રંથેાના સર્જક શ્રી વિદ્યાવિજયજીએ અત્યાર સુધીમાં ગુજરાતના અનેક પત્રમાં છુટા છવાયા લેખે લખ્યા છે એમાંથી વિષયવાર પસંદગી કરી ગ્રંથસ્થ કરવા જેવા છે.
ખંડ ૧૧
એક જૈન મુનિ આટ આટલું સાહિત્ય રજતાની સેવા સાધ એ શું બનાવે છે ? એક કનિષ્ક પુરૂષની વ્યપરાયણતઃ ગમે ત્યારે ગમે તે સ ંજોગામાં પેાતાનું કાર્ય કરી શકે છે. અને સ્થળ કે સમયનાં ધન નડી શકતાં નથી.
અત્યાર સુધીમાં એમણે જન, જૈન શાસન, જૈનપતાકા, ધર્માભ્યુદય ધમ ધ્વજ, મુબઇ સમાચાર, સાંજ વર્તમાન, જૈન કા. પ્રકાશ, જૈન પથપ્ર દર્શીક, શારદા, વીસમી સદી, જૈન જ્યંતિ, જૈન સત્યપ્રકાશ, પારસી સંસાર, હિતેચ્છુ, સિધસેવક, અમનચમન વગેરે દ્વારા અસખ્ય લેખે લખ્યા છે. ગ્રંથસ્થ થતાં પહેલાં મારી મેવાડ યાત્રા પ્રથમ લેખમાળા તરીકે મુબઇ સમાચારમાં પ્રગટ થઇ હતી.
2
"
આ ઉપરાંત મુનિરાજના અપ્રગટ પુસ્તક ને લે! પણ બહુ મેટી
સખ્યામાં છે.
આ બધા લેખો તેમજ ગ્રંથે સુનિરાજને ભાવિ માટેના સુંદર
વાસે છે.
Page #479
--------------------------------------------------------------------------
________________
:
:
શીલ-સંયમને પ્રભાવ
એ ઘાવિજયજી પોતે કોઈ જાતને ચમત્કારમાં માનતા
- નથી. છતાં એમની દ્વારા જે જે આકસ્મિક ઘટનાઓ બને જાય છે તેને લેકે ચમત્કારના અર્થમાં ઘટાવે છે. અને એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે સામાન્ય માણસોથી જે કાર્ય ન બને તે આવા સાધુપુરુષથી સહેલાઈથી બની શકે છે. એ બનવાનું કારણ એમના અપૂર્વ આત્મબળ સિવાય બીજું શું કહી શકાય ? એ આત્મબળની સિદ્ધિ તે જગતના ગણ્યા ગાંઠયા સાચા સાધુઓને જ વરી હોય છે.
વિદ્યાવિયજીને પિતાને માટે તે એ બધી ઘટનાઓ સ્વાભાવિક છે; તેઓ તો તેને અકસ્માત કહે છે પણ સામાન્ય માનવીઓને એ ઘટના અિભુત લાગે એ સમજી શકાય એવી વાત છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
કર૬
ખંડ ૧૧ મે
એમના પરિચિતોનો એ અનુભવ છે કે સામાજિક ધાર્મિક જે જે કાર્ય કરવાનું એમણે ધાર્યું એ કાર્ય વહેલું કે મોડુ અવસ્ય સિધ્ધ થયું છે. એમના મનમાં કલ્પના ઉઠવી જોઈએ. આવાં સેંકડો ઉદાહરણ એમના પરિચિતો જાણે છે.
એવી કેટલીક વિશિષ્ટ ઘટનાઓ સૌનું ધ્યાન ખેંચે એવી છે.
વિદ્યાવિજ્યજીનો પ્રભાવ–ચારિત્ર્યબળ એટલાં બધાં છે કે ગમે તે રાજા મહારાજાને મળવા જાય તો એમાં એ સફળતા મેળવીને જ આવે.
એ જે જે કાર્ય કરવા ધારે તે તે બધાંની પાછળ એમની એટલી બધી શ્રદ્ધા હોય કે એમાં સફળતા જ મળે. શ્રદધારા હૃમતે ઢમ |
વીંછીના ડંખની વેદના કેવી હોય છે ? સારો ય સંસાર એની વિષમતા જાણે છે. મુનિરાજ પાસે વીંછીની વેદનાથી રોતા રોતા માણસો આવે છે ને માત્ર બે મિનિટ હાથ ફેરવીને ચાર કે મારીને એમણે સેંકડો માણસોને હસતા કરી મોકલ્યા છે. આવી ઘટનાને લોક ચમત્કાર ન માને તો બીજું શું માને ? પણ એની પાછળ એમનું નૈતિક બળ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે એ આપણે ન ભૂલવું જોઈએ.
કઈ કઈ વખન સત્તા યા શ્રીમન્નાઈના મદવાળા સામે એવો પડકાર કરે કે બીજાને એમ થાય કે આનું ભયંકર પરિણામ આવશે. પણ વિદ્યાવિજયજીને ગ્વાલીયર જેવા મોટા રાજ્યના માસિક અઢી હજાર રૂપીઆ કમાનાર એક અમલદારને એક વખતે એના અનુચિત વ્યવહાર માટે સ્પષ્ટ સંભળાવ્યું હતું. બીજાઓને લાગ્યું કે મહારાજે ઠીક ન કર્યું.
લોકોના મનમાં ભય પેઠે કે હવે શાસનકર્તા વિદ્યાવિજયને નહિ સન્માને, એટલું જ નહિ, સંભવ છે કે સંસ્થાને પણ હાનિ પહોંચે.
Page #481
--------------------------------------------------------------------------
________________
શીલ–સયમને પ્રભાવ
૪૨૭
પરન્તુ બન્યું એથી ઉલટું. આ પ્રકરણ અન્યા પછી, રાજ્ય કુટુંબની શ્રદ્ધા વધારે વધી અને શિવપુરીની સ'સ્થાને રાજ્ય તરફથી સારી રકમ અને વિશાળ જમીન ભેટ મળી.
X
×
×
કેટલીક વખત એમ બનતું કે વઘેાડા નીકળવાનેા હોય અથવા સભા ભરાવાની હોય કે એવા જ કાઇ ધાર્મિક પ્રસંગ હોય અને ઉપરથી વાદળાં ચઢી આવ્યાં હોય ધનધાર ઘટા ગગનમાં છાઈ હાય- આ આવ્યા મેહુલા ' હમણાં વાદળાં તૂટી પડશે, આનંદમાં વિશ્ર્વ થશે, એવી એવી ભાવનાએ શ્રહાળુ શ્રોતાએ સેવી રહ્યા હોઇ ત્યાં વિદ્યાવિજયજી પરિસ્થિતિ સમજી જઈને એટલું જ ખેાલેઃ
ગુરૂદેવ બધું સારૂં કરશે. તમે ચિંતા ન કરશે. ’
સ, કામ પતી જતું. કાય` સંપૂર્ણ થાય ત્યાં સુધી પાણીનું એક રીપું પણ આભથી ન પડતુ.
6
ઉયપુર, શિવપુરી, મંદાર, અને કરાચીની જયંતીએ પ્રસંગે તેમજ બીજા પ્રસંગેાએ પણ આવા આવા અનેક અનુભવે! જનતાએ પ્રત્યક્ષ જોયા છે-અનુભવ્યા છે.
X
X
×
હાલામાં વરવાડા હતેા. જ્યાં વરઘેાડા જામ્યા ત્યાં એક જુવાન મેહેારા બની ગયા. બણે અકસ્માત જ થયા. વાતાવરણ ગમગીન બન્યું. વરઘેાડામાં ચિંતા પ્રવર્તી ગઈ. વિદ્યાવિજયજીને જાણ થતાં તે તરત જ એની પાસે પહોંચી ગયા. લેાકેાને જરા માજુએ ખસેડયા. એ જીવાનને હાથ પકડયો. ક્રાણુ જાણે શુ કર્યું ? પણ મિનિટમાં પેલેા જુવાન હાશમાં આવી ગયા અને વરઘેાડામાં ર'ગેચ'ગે કર્યાં. આખા શહેરમાં વિદ્યાવિજયના ચમત્કારની વાતેા થવા લાગી.
Page #482
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૧ મા
એવા જ એક બન્ને પ્રસંગ પણ ઉલ્લેખનીય છે. કરાચીમાં એક યુવાન ગાંડા થઈ ગયેલા. ખૂબ ઉછાળા મારે, ખૂમેા પાડે, ઝાલ્યા હાથ રહે નહિ. વિદાવિજય ગેાચરી માટે ગયેલા.
૪૮
કાકે એમને કહ્યું:
‘ મહારાજ ! એક ઠાકરા માંદા છે. જરા માંગલિક સ’ભળાવાને !’
અને તેઓ તરત જ અેની સાથે રવાના થયા. જને જોયું તે એ યુવાન તેાકાન કરી રહ્યો હતેા, ભાન ન હતું. મહારાજના હા!માં ભિક્ષાની ઝોળી હતી, ક્રૂડ હતા. આ યુવકનેા તેમણે હાથ પકડયા.
પાંચ મિનિટમાં જ ચમત્કાર થયા.
· બળી ગયા, જાવ છું. બાપજી ! જાવ છું. ' એ પ્રમાણે ખૂમા પાડયા પછી ઘેાડી જ વારમાં છેાકરે। હાશમાં આવી ગયા તે ઉભા થઇ પગે પડયા તે તે દિવસથી તે સદાને માટે સારા થઇ ગયા.
×
X
X
.
પારદરમાં કેટલાંયે વર્ષોથી પીડિત એક સુખી ગૃહસ્થના ૨૫-૩૦ વર્ષની ઉમરના પુત્ર એક દિવસ સાંજે મહારાજા પાસે આવ્યા. તેણે કહ્યું: ‘વિદ્યાવિજયજી મહારાજ કાણુ છે ? મારે મળવું છે. ' મહારાજશ્રીએ કહ્યું: ' કેમ, શું કામ છે ? ' તેણે કહ્યું: ' ઘણાં વર્ષોથી મારા શરીરમાં આગ છૂટે છે, અન્યે મળ્યા થાઉં છું. આંખમાં અંગારા કામ નાખતું હોય. એમ થાય છે. ઘણા ઉપાયા કર્યાં. આરામ થતા નથી. '
વિદ્યાવિજયજીએ કહ્યું: ‘ ભાઈ ! હું કઈ દવાદારુ જાણતા નથી. મંત્ર-જંત્ર જાણતા નથી. હું તમને શું કરી શકું ! ’ તેણે કહ્યું-: ‘ આપ નહિં જાણવા છતાં, બધુ જાણા છે, એમ મેં સાંભળ્યું છે. મારી શ્રદ્દા છે કે આપના આશીર્વાદથી જ મને આરામ થશે.
"
Page #483
--------------------------------------------------------------------------
________________
---
--
--
--
----
-
-
શીલ-સંયમને પ્રભાવ
४२८
“ઠીક તે કાલે ચાર વાગે આવજે. હમણાં તો પ્રતિક્રમણનો સમય થયો છે.”
બીજે દિવસે ચાર વાગે એ આવ્યા. મહારાજ વિધાવિયજીએ વાસક્ષેપ લઈ ગુરુદેવનું નામ લઈ તેના માથે છાંટો. તે જ વખતે તેણે કોણ જાણે કેમ, માથાની ટોપી નીચે મૂકી અને કોટ ઉતાર્યો. મહારાજને જરા ક્ષોભ થયો, તેમણે પાસેના રૂમમાં બેઠેલા સાધુઓને બોલાવ્યા. બસ, પેલો માણસ ચીસો પાડવા લાગ્યોઃ “યા અલી, યા ખુદા, નહિ જાઉંગા, ઇસકા જાન લૂંગા” વગેરે બરાડા પાડવા ગાગ્યો. મહારાજશ્રી વાસક્ષેપ નાખતા ગયા. થોડી વારે શાન્ત થયો. પૂછયું: “કેમ ભાઈ તમને શું થયું હતું ? તેણે કહ્યું: “મને કંઈ જ ખબર નથી. બીજા દિવસે પોતાના કુટુંબીજનને લઈને એ આવ્યો. એમ બે દિવસ વાસક્ષેપ નાખતાં, ઘણા વરસનો વ્યાધિ હમેશાને માટે ગયો.
આવી જ રીતે રિબંદર મહારાણા સાહેબના મહેલનો એક નોકર ભયથી ગાંડ થઈ ગએલે. તેને ટાંગામાં બાંધીને લાવેલા. આઠેક દિવસ વાસક્ષેપ નાખ્યો અને તે બિલકુલ સાર થઈ ગયા.
ભૂતકાળમાં આવા ચમત્કારના પ્રસંગે સંત સાધુઓનાં સંબંધમાં આપણે ઘણા સાંભળ્યા છે. આજને પશ્ચિમાત્ય કેળવણી પામેલ વર્ગ એને હાસ્યાસ્પદ લે છે. આવા નાસ્તિક વિચારના માનવીઓએ વિદ્યાવિજયજી જેવી જીવંત વિભૂતિના દષ્ટાંતથી સમજવું જોઈએ કે ભૂતકાળની એ બધી વાતે ગપ નથી–સત્ય ઘટનાઓ છે. પછી એ તુલસીદાસ, તુકારામ કે નરસિંહ-મીરાં ગમે તેના સંબંધમાં બની હોય. કારણ કે એ બધાંની પાછળ હંમેશાં જે ચમત્કારિક ઘટનાઓ ગૂંથાયેલી છે એ ઘટનાઓ
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૩૦
ખંડ ૧૧ માં
કેવળ એમની આત્મશુદ્ધિના-ચારિત્ર્ય બળના-નૈતિક મહત્તાના જ દર્શનીય -સ્મરણીય-વંદનીય પ્રસંગો હતા.
બાબેટના સ્ટેશન માસ્તર મનમોહનચંદ્ર કરાંચીના ચાતુર્માસ દરમિયાન પોતાના કુટુંબ પરિવાર સહિત મુનિરાજને વંદના કરવા આવ્યા હતા.
એક દિવસ એમણે મહારાજશ્રીને કહ્યું: “ગુરૂદેવ ! મારી બદલી મેડતા રોડ થાય એમ હું ઈચ્છું છું.'
મહારાજશ્રીના મુખમાંથી નીકળી ગયું “ગુરૂદેવ ! રૂડાં વાનાં કરશે.'
થોડા જ મહીનામાં મનમોહનચંદને મેડતા રોડ સ્ટેશનથી મહારાજશ્રીને એક કાગળ મળ્યો તેમાં તેમણે મહારાજશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
બિહાર-બંગાળ બાજુના એક કાયસ્થ ગૃહસ્થ શ્રીમંત હતા. એમનું નામ રામસ્વરૂપ. મડવાણી સ્ટેટમાં એમનો ધમધોકાર ધંધો ચાલતો. એમનો એકવીસ વર્ષનો ભરજવાન દીકરે મેટ્રોકમાં નાપાસ થવાથી કંઈક રકમ લઈ ઘેરથી નાસી ગયેલો એ વાતને બાર બાર મહિનાનાં વહાણ વાઈ ગયેલાં. શેઠે છૂપી પોલીસખાતાને એની જાણ કરી હતી. વર્તમાનપત્રોમાં એના ફોટાઓ છપાવેલા, જાહેરખબરો આપેલી, ઈનિમો કાટેલાં.
એક વર્ષ એ જુવાન દીકરાની શોધ પાછળ રામવરૂપ કાયર કાયર થઈ ગયા હતા. એણે શકય તેટલા બધા પ્રયત્નો આદર્યા હતા. પોતાનો દીકરો ઘેરથી આમ ચાલ્યો જાય એ કયા માબાપથી સહન થાય ? પણ
Page #485
--------------------------------------------------------------------------
________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૧
શું કરે ? એનો કંઈ જ પત્તો લાગ્યો ન હતો. આ ઘટનાને અંગે રામસ્વરૂપ સદા ઉદાસ રહેતા. ખોવાયેલા પુત્રની શોધ પાછળ આ એક વર્ષ દરમિયાન તે એમણે હજારો રૂપીઆ પાણીની પેઠે ખરચી નાંખ્યા હતા.
એ અરસામાં શેઠ રામસ્વરૂપ અમદાવાદ ગયા હતા. અમદાવાદના શેઠ શકરાભાઈ મહારાજશ્રીના ભક્ત હતા. રામસ્વરૂપ અને શકરાભાઈને સારે પરિચય. એમણે પોતાની દુઃખભરી કહાણી શકરાભાઈને જણાવી. શકરાભાઈને પણ બહુ દુ:ખ થયું.
એમણે તરત જ વિદ્યાવિજયજી યાદ આવ્યા. એમને લાગ્યું કે ગુરૂજી આનું સંકટ હરશે. એવો વિચાર આવતાં તેમણે કહ્યું:
તમારે કરાંચી જવું પડશે.” કરાંચી તો શું ? તમે કહો તે લંકા અમેરિકા પણ જઈશ.'
“તો જરા સાંભળો. મારા ગુરૂદેવ વિદ્યાવિજયજી મુકામ હાલ કરાંચી ખાતે છે. તમે ત્યાં જઈ એમને મળો.
હું એમના ઉપર તમને એક પત્ર લખી આપું છું. મારી શ્રધ્ધા છે કે તમને આજ સુધી મળેલી નિરાશા આશામાં પરિણમશે.’
આટલું કહી શકરાભાઈએ રામવરૂપને મહારાજ વિદ્યાવિજયજી ઉપર એક પત્ર લખી આપી કરાચી તરફ વિદાય કર્યા.
કરાચી આવતાં જ તેઓ ગુરૂદેવને મળ્યા અને પેલે કાગળ એમના હાથમાં આપ્યો અને મુકામ પણ ત્યાં જ કર્યો.
સાંજે એ મુનિરાજ પાસે બેઠા હતા. મુનિરાજે પૂછ્યું:
Page #486
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૧ મા
કયાંથી આવે છે? કયાંના છે? શા માટે આવે છે? શકરાભાઇ સાથે તમારે શુ` સબંધ ? ’
વગેરે ઘટના એમણે રામસ્વરૂ૫ પાસે જાણી લીધી અને કહ્યું:
ગુરૂદેવ ! સબ અચ્છા કરેગે. રહે, આનંદ કગ અને તે દિવસે
રાત્રે એમને શમણું આપ્યું. મહારાજે દર્શન દીધાં જાણે કે દીકરાનું પુનઃ મિલન થયું.
૪૩૨
6
આ શનિવારે બનેલી ઘટના અને ખીજે દહાડે રવિવારે બપારે પાંચ વાગે બજારમાં એક સ્થળે એમના દીકરા માંપડી ગયા. બાપ દીકરાને ભેટી પડચા. તેના નયનેામાં હનાં આંસુ ઉભરાયાં. રામસ્વરૂપને ગુરૂજી ઉપર અચળ શ્રધ્ધા એકી. તેએ અને તરત જ એમની પાસે આવ્યા અને વંદન કરી કહ્યુંઃ
• બાપજી ! આપના અને એમણે જવાબ આપ્યા.
"
• એ તે! ગુરૂદેવનો કૃપાનું ફળ છે.
X
×
આશીર્વાદ ફળ્યા છે. ’
કૃષ્ણલાલ પારેખ નામના એક કેટલાંય વર્ષોથી માથામાં તીત્ર વેદના થાય. અને ભયકર વેદના અસહ્ય થઇ પડી હતી.
×
સ્થાનકવાસી જૈન તેમની સ્ત્રીને ચેોવીસે કલાક ભારે મૂળ નાંખે
તેએ મહારાજશ્રી પાસે રાજ પેારે આવે. મહારાજશ્રી વાસક્ષેપ નાંખે. એક અવાડિયામાં ફાયદો જણાયા. થોડાજ દિનમાં થયું. તે બહેનના શરીરનું વજન અને તેજ ખૂબ વધવા માંડયું.
વિસર્જન
X
મેટ્રીક સુધી ભણેલી સાથે વઢે, કપડાં
*
X
કરાચીમાં લુહાણા જ્ઞાતિની એક ડૈન શાંતા હતી. પણ એ ગાંડી થઇ ગઇ. રૂદન કરે, ઉછળે, લોકા
Page #487
--------------------------------------------------------------------------
________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૧
ફાડે, એની મોટી માતા લાધીબાઈ અને ડ્રેનોને વળગી પડે. અને એમ સારો યે દિન તોફાનો આદરે.
શાંતાને એની માતા ગુરૂદેવ પાસે લાવવા લાગી. મહારાજશ્રી વાસક્ષેપ નાંખે. ડાક દિનમાં એનું સઘળું ગાંડપણ દૂર થયું અને તે ડાહી બની ગઈ અને આનંદમાં મગ્ન બની પોતાના પતિ પાસે મુંબઈ ગઈ.
મીરપુરખાસથી હાલા જતાં રસ્તામાં સાથેની મંડળી પિકીના એક જણને સાપ કરડ્યો. પગ ફૂલી ગયો. સાપ કરડે એની સ્થિતિ શી થાય? રગે રગે વિષ વ્યાપી ગયું. એ માનવી ત્યાં બેહોશ થઈને પડયો હતો.
પાછળ ચાલ્યા આવતા મહારાજશ્રીને આ બનાવની જાણ થઈ એમને તાબડતોબ ઉંટ ઉપર એક ભક્તને દોડાવ્યા, અને અમુક પ્રયોગ કરવાનું કહ્યું. પ્રયોગ શરૂ થયો. મહારાજશ્રી બહુ જ ઝડપથી ચાલીને ત્યાં નવ-સાડાનવ વાગે આવી પહોંચ્યા. જોયું તો એ માનવી જીવંત હતો પણ હાલત ખરાબ હતી. આખી મંડળીનો આનંદ તો શેકમાં પરિણમ્યો હતો. એમના રંગમાં ભંગ પડ્યો હતો. એમનો પ્રવાસ અટકી ગયો હતો.
વિદ્યાવિજ્યજીએ સૌને કહ્યું:
ભાઈઓ ! ચિંતા ના કરશો. ગુરૂદેવ સૌ સારું કરશે.'
અને એટલું કહી પિતે તે માણસની પાસે બેઠા. એના શરીર ઉપર હાથ ફેરવ્યો અને થોડીક જ વારમાં એ માણસે આંખ ઊઘડી અને સાંજ થતાં તે એ ફરતો થઈ ગયો. ચડેલો સોજો બે દિવસ બાદ ઊતરી ગયો.
એદલજી ખાસ નામના એક પારસી ગૃહસ્થ કરાંચીમાં રહેતા. મુ. ૨ ૮.
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૩૪
ખંડ ૧૧ મે
તે તથા તેમનાં પત્ની પીલુબેન મહારાજનાં અનન્ય ભક્ત બન્યાં હતાં. કરાંચીમાં લગભગ રોજ એ બંને મહારાજશ્રી પાસે આવે. મહારાજના ઉપદેશની એમના ઉપર ભારે અસર થઈ અને એમના આખા કુટુંબ માંસાહારનો ત્યાગ કર્યો.
ખાસ કરાંચી ખાતે સ્ટીમરાના રિપોર્ટીગના કેન્ટ્રાકટર. એક દિવસ એ ગુરુ પાસે આવ્યા ત્યારે એમનું મુખ કરૂણાના ઘેરા રંગે રંગાયેલું હતું. મહારાજ જોતાં જ સમજી ગયા. એમણે પૂછ્યું:
ખરાસ ! કેમ આજે આમ ઉદાસ ?”
અને ખરાસને લાગ્યું કે મારે મારી વાત ગુરૂ આગળ ન છૂપાવવી જોઈએ. તરતજ એમણે પિતાની ચિંતાનું સાચું કારણ ગુરૂદેવને જણાવી
હમેશનો ધંધો હાથથી જાય એવો એ પ્રસંગ હતા. ખાસ જાતિ નિર્દોષ હતા પણ આવો ધીકત અને જામેલો ધંધો જાય એ વાત એમને માટે અસહ્ય હતી.
ગુરૂદેવે કહ્યું :
ખરા ! ચિંતા કરવાનું કંઈ જ કારણ નથી. ગુરૂદેવ બધું સારું કરશે. ઉદ્યમ કરો. તમને જે ઉચિત લાગે તે શાંત ચિત્તે કરે જાવ.”
અને ખરાને ત્યાંથી ગુરૂદેવના આશીર્વાદ લઈ વિદાય લીધી.
બીજા દિવસે જ્યારે એ ગુરૂદેવ પાસે આવ્યા ત્યારે એમનું હૈયું પુલકિત હતું. વદન ઉપર આનંદની લહરીઓ નાચી રહી હતી. નયનમાં ગુરુદેવ પ્રત્યેની કૃતજ્ઞતા રમી રહી હતી,
Page #489
--------------------------------------------------------------------------
________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૫
એમણે ગુરુદેવને કહ્યું:
મારી ચિંતા અત્યારે તો અદશ્ય થઈ છે. તા. ૨૯ મીએ મોટી સ્ટીમર આવવાની છે. એ વખતે બને તે ખરું. પણ હવે મને પૂરી શ્રધ્ધા છે કે આપની કૃપાથી મને વાંધો નહિ જ આવે.'
અને બન્યું પણ એવું જ. ત્યારબાદ એમનો ધંધો ખૂબ જોરથી ચાલવા લાગ્યો.
- સિંધ હૈદ્રાબાદનાં સિંધી મ્હન પાર્વતી મહારાજશ્રીના અનન્ય ભક્ત. ચોમાસામાં વખતોવખત હૈદ્રાબાદથી ગુરૂદેવનાં વ્યાખ્યાન સાંભળવા માટે કરાંચી આવતાં અને પંદર પંદર દિવસ ત્યાં રહેતાં. એક દિવસ એ બહેન મહારાજશ્રીને વંદના કરવા આવી. થોડીક વારમાં તો એની આંખોમાંથી શ્રાવણભાદરવો ઝરી પડ્યાં. પ્રતિ ક્ષણ પ્રસન્ન વદને રહેનારી પાર્વતીબહેન આજે આવી કરૂણામાં કેમ સ્નાન કરી રહી હશે ?
મુનિરાજે પૂછયું:
અરે! પાર્વતી ! આજે તને શું થયું છે? આંખો આંસુથી કેમ છલકાવી રહી છે?
એણે આંસુ લુંછવાનો પ્રયત્ન કરતાં જણાવ્યું. મહારાજ શું કહું ? ”
ગભરાઈશ નહિ. જે કંઈ હેય તે કહે. મનની વાત કહેવાથી ઢિયાનો ભાર હળવો થાય છે.”
મહારાજ ! મારા મોટાભાઈ ગભરાઈ ગયા છે. હિંમત હારી ગયા છે. મને જલદી તારથી બોલાવે છે. આપનાં વ્યાખ્યાનનો ધર્મલાભ
Page #490
--------------------------------------------------------------------------
________________
૪૩૬
ખંડ ૧૧ મા
મૂકી ત્યાં જવું ોઇએ ? મને કંઇ જ સમજણ પડતી નથી. ત્યાં શું બન્યું છે તે વિષે કશે। જ ખુલાસે પત્રમાં નથી. ’
વિદ્યાવિજયે એને સાંત્વન આપતાં કહ્યું: ડેન ! ચિંતા ન કરીશ ગુરૂદેવ સૌ સારાં વાનાં કરશે. તું આજે જ ા અને કાલે મને પત્ર લખજે કે કેમ છે ! ’
પાર્વતી ઉડીને ઉભી થઈ ગુરૂવ ની આશીષ માગી અને . આશીક લઈ રવાના થઇ. બીજે દિવસે ત્યાંથી ગુરૂદેવને કાગળ લખ્યાઃ
‘મારા ભાઇને મારું કુટુંબ આનંદમાં છે. હવે ક્રાઇ હતની ચિંતાનું કારણ નથી. આપ આશીર્વાદ. મેકલતા રહેશે.
પાવતીમ્હેન અને એના આખા કુટુ અને ગુરૂજીના આશીર્વાદ ઉપર મેટી શ્રધ્ધા છે.
d
મંજલ રેલિડયામાં ગુરૂદેવ વિજયધર્મસૂરિ મહારાજની જયત હતી. નિમંત્રણ પત્રિકા કઢવામાં નહેતી આવી છતાં મેટ! શહેરમાં અને એવા મંડપ બનાવવામાં આવ્યેા હતે. આ જયંતી પ્રસંગે રેહા જાગીરદારે પ્રમુખપદ લીધું હતું. કાય વાહકતા ઉત્સાહ અપૂર્વ હતા. કાણુ આવશે ને કોણ સાંભળશે એવી શંકા થતી.
રતનšને ધારેલુંઃ સે। બસે માણસા યે ભાગ્યે જ આવે. ’
6
અને એ ગણત્રીએ પહેલે દિવસે સા માણસા માટે રસાઈ કરાવી તી, અને કાણુ જાણે કયાંથી પણ માણસે તીડની માફક ઊભરાયાં.
Page #491
--------------------------------------------------------------------------
________________
શીલ-સંયમને પ્રભાવ
૪૩૭
જોતજોતામાં ત્રણથી પણ વધારે માણસો ભેગાં થઈ ગયાં.
એટલે એ દશ્ય નિહાળતાં રતન ડેન મુંઝવણમાં પડી ગયાં. હવે થાય શું ? આપણી આબરૂ કેમ રહેશે? આટલા બધા માણસો આવશે એમ તો કલ્પના જ નહોતી. વળી આ તો પહેલે જ દિવસ ને પડેલે જ રંક છે.
તરત જ પોતાના ભાઈ અને માતા સાથે એ પોતાના ગુરૂદેવ પાસે આવ્યાં અને ગળગળા થઈને કહ્યું :
મહારાજ ! હવે શું થશે ? અમારી લાજ કેમ રહેશે ? ” વિદ્યાવિજયજીએ કહ્યું
ગુરૂદેવનું નામ લઈને તમે તમારે આવે તેને પીરસ્યા કરે. ગુરૂદેવની જયંતી છે-ગુરૂદેવ પૂરૂં કરશે. તમારી આવી અપૂર્વ ભક્તિ છે ને પછી એ તમને નામોશી લાગવા દેશે ?”
અને રતનબાઈએ તે દાધે રાખ્યું. સો માણસ જમે એટલી રસોઈ માંડ હતાં ત્યાં પહેલે દિવસે આઠસો માણસો જમ્યા અને બીજા ને ત્રીજા દિવસે ૧૭૦૦-૧૮૦૦ માણસો એ ધર્મલાભ લેવા એ નાનકડા પ્રદેશમાં કાતરી આવ્યાં હતાં અને એ બધાનાં ભોજનનો પ્રબંધ પણ બધાએ સરસ રીતે કર્યો હતો.
વિદ્યાવિજ્યજીના જીવનમાં આવા આવા તો અનેક પ્રસંગ બની ગયા છે. એ બધાની પાછળ કેવળ આપણે એમનાં ચારિત્ર્યનાં તેજ અને
Page #492
--------------------------------------------------------------------------
________________
=
=
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
૪૩૮
ખંડ ૧૧ મે
શ્રદ્ધાને પ્રભાવ જોઈ શકીએ છીએ.
દુનિયાની દરેક માનવી શીલ અને સંયમ પાળતો થઈ જાય તો દુનિયાનાં કેટકેટલાં દુઃખો શમી જાય ! | મુનિરાજશ્રીને કોઈ પૂછે તો તેને જવાબ તેઓ એક જ આપે છે અને તે એ કેઃ
હું પોતે પણ સમજી શકતો નથી કે શાથી થાય છે?
Page #493
--------------------------------------------------------------------------
________________
: ૯૨:
વિચારસાગરનાં મોતી [બધપ્રદ વચનો)
I નિરાજ વિદ્યાવિજ્યજીનું પ્રવચન–સાહિત્ય સાગરસમું
જ વિપુલ છે. એમાંથી કેટલાંક મહામૂલાં મોતી શોધીને અહીં સંગ્રહવામાં આવ્યાં છે.
‘ન શબ્દની વ્યુત્પત્યાર્થ આમ બને ? जयति रागादि शत्रून् इति जिनः, जिनस्य इमे जैनाः રાગાદિ શત્રુઓને છતે તે જિન અને જિનના ભક્તો તે જૈન.”
જૈન ધર્મ તે જ કે–જેમાં પક્ષાપક્ષીની ગંધ ન હોય, જેમાં અન્યને પીડવાની-દુઃખી કરવાની ભાવના ન હોય અને જે દરેક પદાર્થને અનેકાન્ત દૃષ્ટિથી નિહાળવાનું કહે.
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૪૦
ખંડ ૧૧મો
“મહાવીર' એટલે જગતનો ઉદ્ધારક. મહાવીર' એટલે સત્ય માર્ગનો પ્રકાશક. મહાવીર ' એટલે નિપક્ષપાતની મૂર્તિ અને મહાવીર એટલે જગતનો સાચો મિત્ર.
મહાવીર એ નામમાં જ રહેલી ચમત્કારિતા આપણાં હદયને કેવાં ચમત્કૃત કરે છે?
મહાવીર આના કરે છે કે તમે જગતના પ્રાણી માત્ર સાથે મૈત્રીભાવ રાખો.
તમે તમારા દુશ્મન ઉપર પણ–તમારૂં ખરાબ કરનારા ઉપર પણ નેહ કરો.
વેરનો બદલો વેરથી ન લેતાં શાંતિથી-ક્ષમાથી લે.
સાધુ એટલે ત્યાગનું મંદિર; સાધુ એટલે પ્રેમની મૂર્તિ, સાધુ એટલે ઉત્તમ ચંદન–સાધુ એટલે સુગંધી પુષ્પ.
જેનાં હૃદયમાં સત્ય સુર્ય ઝળહળી રહ્યો છે, તેનાથી અધર્મ સહન ન જ થઈ શકે.
કોઈ પણ પિતાને સાચો પુત્ર તેજ કે જે પિતાની આજ્ઞાનું પાલન કરે. કોઈ પણ માલીકનો સારો સેવક તે જ કે જે માલીકની આજ્ઞાને શિરોમાન્ય ગણે. અને કોઈ પણ દેવને સારો પૂજારી તે જ કે જે તે દેવની આજ્ઞાનું શિર સાટે પાલન કરે.
લેકે પિતાના હાથે સેંકડો બાળકને દાટી આવે છે. સેંકડને
Page #495
--------------------------------------------------------------------------
________________
--
-
વિચારસાગરનાં મોતી
૪૪.
ખભા ઉપર ચડાવી સ્મશાનમાં લઈ જઈ બાળી ભસ્મ કરી નાંખે છે છતાં પિોતે સમજતા નથી કે મારે પણ આ માર્ગે જવાનું છે માટે મારા જીવનનું સાર્થક કરી લઉં.
સારૂ શરીર મળ્યું હોય, બળ હેય અને આયુષ્ય પણ મળ્યું હોય છતાં અકકલના બારદાન હોઈએ–બુદ્ધિ સાથે બારમો ચંદ્રમા હોય, કર્તવ્યનું અકર્તવ્યનું ભાન ન હોય તો શરીર, બળ અને આયુષ્ય શાં કામનાં ?
નાન અને શ્રદ્ધા સાથે ચારિત્ર્ય ન હોય તે જીવનને સુધારી ન
કાય.
જગતમાં જેટલા ઝઘડા બીજ નિમિત્ત નથી થયા તેથી વધુ ઝઘડા ધર્મને નામે થયા છે.
ધર્મ એજ સુખનું સાધન છે સમસ્ત પ્રકારની વસ્તુઓ ધર્મથી પ્રાપ્ત થાય છે.
હું કોણ છું ? કયાંથી આવ્યો છું ? ક્યાં જવાને છું? મારું કર્તવ્ય શું છે ? આ બાબત આપણે વિચાર નથી કરતા તેથી દુઃખ ભોગવીએ છીએ.
તાત્વિક દૃષ્ટિએ જોઈએ તે ભારતવર્ષના પ્રાચીન બધા આર્યન ધર્મોમાં કોઈ ભેદભાવ નથી. ધર્માચરણની પધ્ધતિ ભલે ભિન્ન ભિન્ન હોય, તેમની વ્યાખ્યા પ્રત્યેક ધર્માચાર્યે ભલે પિતાની બુદ્ધિ અનુસાર કરી હોય,
Page #496
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૧મો
કિન્તુ વસ્તુતઃ ધર્મતત્વમાં ભેદભાવ નથી. કારણ કે ધર્મ તે એક એવી અવ્યાબાધ તથા અટલ સિદ્ધ વસ્તુ છે કે જેમાં કોઈ પ્રકારનો ભેદ કયારેય થઈ જ ન શકે. ધર્મની ન તો ઉત્પત્તિ થઈ શકે કે ન એનો નાશ. ધર્મ તો વસ્તુના સ્વભાવે નું નામ છે. જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે કે:-“વષ્ણુદા ધર' મતલબ કે વસ્તુના સ્વભાવનું નામ છે ધર્મ. અગ્નિને સ્વભાવ ઉષ્ણતા છે. આ જ ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે. એવી જ રીતે પાણીને સ્વભાવ શીતલતા છે. એથી એ પાણીનો ધર્મ છે. આત્માને સ્વભાવ સચ્ચિદાનન્દમય થવું છે. અતઃ આત્માને ધર્મ એ છે કે તે સત, ચિત્ત તથા આનંદમય હોય, અને આત્મા સત, ચિત તથા આનંદમય ત્યારે જ થઈ શકે કે જ્યારે દુષ્કર્મ જનિત પ્રભાવોનાં આવરણ : એના ઉપર ન પડેલાં હોય તથા એમાં સગુણોને સમુચિત વિકાસ થયેલ હાય. આત્માનું સચ્ચિદાનન્દ થવાનું વિસ્તૃત સ્વરૂપ એ છે કે તે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ વગેરેનું પાલન કરતાં સચ્ચિદાનંદ અથવા જ્ઞાન-દર્શન–ચારિત્રમય બનવું છે. આ પાંચ મહાન સત્કાર્યોના સંબંધમાં ભારતવર્ષના સમસ્ત આર્યધર્મો સિવાયના બીજા અનેક વિદેશી ધર્મોને પણ સ્પષ્ટ રૂપથી એક જ મત છે.
આપણે આજે જેને “ધર્મ' કહીએ છીએ, વાસ્તવમાં તે શું છે? શું તે આત્માનો ધર્મ છે, કદાપિ નહિ. તે તો “સમ્પ્રદાયવાદ’ માત્ર છે. “ધર્મ' તો એક એવી ચીજ છે, જેમાં બે મત થવાનો અવકાશ જ નથી રહેતો. અને “સંપ્રદાયવાદ' એક એવી ચીજ છે કે જેમાં સૌનો એકમત થવો બહુ જ કઠણ છે.
ધર્મની જે સામાન્ય વ્યાખ્યા કરવામાં આવે તો તે આમ થઈ શકે --“અરત જળ શુદિä ધર્મ અર્થાત અંતઃકરણની શુદ્ધિ
Page #497
--------------------------------------------------------------------------
________________
વિચારસાગરનાં મોતી
૪૪૩
એનું જ નામ ધર્યું. આ વ્યાખ્યાથી પણ કાણું અસહમત થઇ શકે ? પરન્તુ ના, આપણે આ બધા ધર્મોના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને માથ વેશ-ભૂષા અને ક્રિયાકાંડાને જ ધમ સમજી એડ઼ા છીએ. આ જ ઝઘડાનું મૂળ કારણ છે. યાદ રહે કે, ખાદ્ય ક્રિયા તથા માઘલિ'ગાદિ સ્વતઃ ધ નથી. પરતુ ધર્માંનાં સાધન માત્ર છે. એકજ સાષ્યનાં અનેક સાધન હાય છે. જો આ વાતને આપણે સારી રીતે સમજી લઇએ તે પછી એક ખીજ્ઞને વિરોધ કરવા માટે કાઇ કારણ જણાશે નહિ.
p
2
જ્યાં સુધી શરીર સ્વસ્થ હાય, નિરોગી હોય, વૃદ્ધાવસ્થા આવી નથી, ઇંદ્રિયાની શક્તિ શિથિલ થઈ નથી અને આયુષ્યના ક્ષય થયા નથી, ત્યાં સુધીમાં બુધ્ધિશાળી મનુષ્યાએ આત્મકલ્યાણ કરી લેવું જોઇએ. જેમ લાકડી ઉપર તમે તેલ લગાડશે એટલે ધૂળના પરમાણુ તેને ચોંટશે તેમ રાગદ્વેષની ચીકાશને લીધે આત્મા પર કનાં પરમાણુ લાગે છે. પુરૂષાર્થ કરવામાં આવશે ત્યારે આત્મા પરનાં આવરણા દૂર થશે અને આત્મા અસલ સ્વરૂપમાં આવશે.
.
.
0
મુક્તિના સબધ ધર્મ, જાતિ, વ્યકિત કે લક્ષ્મી સાથે નથી. મુકિતને સંબધ રાગદ્વેષ સાથે છે. જે આત્મા રાગદ્વેષ મીટાવે છે. તે ગમે તે દેશ, ધર્મ કે જાતિને હાય પણ તેની મુકિત થાય છે.
2
.
ખરૂં સુખ તે આધ્યાત્મિક સુખ છે. આત્મ રમણતામાં છે. પેાતાનાં મૂળ સ્વરૂપમાં આત્મા રમણ કરે તે વખતે જે સુખ થાય છે એ અનિર્વચનીય, અગેાચર અને અકથ્ય છે. તેનું કેાઇનાથી વર્ણન ન થઇ શકે.
O
°
0
આ શરીર વિનાશી છે-નાશવંત છે અને આત્મા અવિનાશી છે. તેના ભિન્ન ભિન્ન ધર્મ છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૧ મે
શરીર નાશવંત છે છતાં તેને મોટું કરવા, સુંદર બનાવવા તમે કાશીપ કરે છો, પણ આત્માને સુંદર બનાવવા તમે શું કરો છો ?
સમાજ તો દૂધીના વેલા જેવો છે. એને ગમે ત્યાં રાખો, ગમે ત્યાં ચઢાવો. ચઢવાને પડી રહેવા તૈયાર છે. જેને ધર્મની ધગશ છે, લોક કલ્યાણની ભાવના છે, તેઓ ગમે તેવાં કારણોનો સામનો કરીને પોતાનું કાર્ય કરી શકે છે.
સચ્ચાઈની આગળ ગમે તેવા વિરે કે ગમે તેવી પ્રતિકૂળતાઓ કાંઈ પણ અસર કરી શકતી નથી.
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ અને અનિષ્ટ વસ્તુઓ વિયોગ એ એ માટે આખું જગત ફાંફાં મારી રહ્યું છે. એને માટે પત્થર એટલા દેવ માનવાને દુનિયા તૈયાર છે. એની આશામાં ને આશામાં વર્ષો સુધી પડ્યા પાથર્યા કેઈ પણ સ્થળે રહેવાને તૈયાર છે. આશા અમર છે. બિચારા છ સમજે છે કે આજ નહિ તો કાલે ફળશે. કેટલી શ્રદ્ધા ! કેટલી ભક્તિ ! પરંતુ એ શ્રદ્ધા અને એ ભકિત દુરૂપયોગ કરવા માટે તો નથી જ હોતાં–એનો ગેરલાભ ઊઠાવવા માટે તો નથી જ હતાં.
એક પવિત્ર મહાપુરૂષોનો આશીર્વાદ મનુષ્યની શ્રદ્ધાના સરોવરમાં પડે છે, તે એના આત્માની શુદ્ધિ જરૂર થાય છે.
એનો આત્મા પાપના પંથેથી પાછો હઠી સન્માન સીધા માર્ગે વળે છે. જે સાંસારિક લાભો સાધુએ સ્વયં છેડ્યાં છે, એ સાંસારિક લાભો બીજાને આપનો ટેગ કરનાર સાધુ કે હાય !
Page #499
--------------------------------------------------------------------------
________________
વિચારસાગરનાં મોતી
સંગઠન એ રાષ્ટ્રની ઉન્નતિનું સૂત્ર છે. જુદા જુદા સંપ્રદાયના મહાત્માઓની જયંતીઓ સાથે મળીને ઉજવવાથી આપણી તાકાતો વધશે અને પરિણામે રાષ્ટ્રબળ વધશે.
જે સાધુઓ કંચન કામિનીના ફંદમાં ફસ્યા છે ત્યાગી નથી, તે ગુરૂ કહેવડાવવાને લાયક નથી.
જેના આત્માના ગુણો વિકસિત થયા છે તે ગુરૂ છે. પિતાનું અને પરનું હિત કરે: રાતદિન આત્મામાં રમણ કરે અને પોતાના ધ્યેયને પોંચવાનો પ્રયત્ન કરે તે સાધુ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો माध्नाति स्वपरहित कार्याणीति साधुः ।
ધર્મ એ જ સુખનું સાધન છે. સમસ્ત પ્રકારની વસ્તુઓ ધર્મથી પ્રાપ્ત થાય છે અને એટલા જ માટે જૈન સાધુઓ બીજો આશીર્વાદ ન આપતાં “ધર્મલાભ” એ આશીર્વાદ આપે છે.
મૂર્તિ ચાહે પત્થરની હોય કે માટીની, કાગળની હોય કે રંગની, * ગમે તેની હોય. તે મૂર્તિમાં મનુષ્ય જે વસ્તુનો આરોપ કરીને માને છે, તેની શ્રદ્ધા તેવા જ પ્રકારની થાય છે. કારણ કે ફળની પ્રાપ્તિનો આધાર હદયની સાચી ભાવના ઉપર છે–નહિ કે તે કાગળ કે પત્થર ઉપર.
સોનાની ખાણ ખોદતાં ખોદતાં જેમ એકલું સુવર્ણ નથી નીકળતું, પણ સુવર્ણ અને મારી બંને ભેગાં જ નીકળે છે અર્થાત સેનામાં માટી મિશ્રિત થયેલી હોય છે. તે પછી તેના પર પ્રયોગો થાય, શુદ્ધિ કરવામાં આવે ત્યારે મારી મારી રૂપ થાય છે અને તેનું સોના રૂપ થાય છે. આ રીતે આત્મા અને કર્મ અનાદિ કાળથી લાગેલાં છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૧ મેં
તેમાં પરિવર્તન થાય છે. આવે છે ને જાય છે. કર્મને આત્મા સાથે અનાદિ કાળથી સંગ છે. તે સંગની ઉપર પ્રયોગ કરીશું, તે વખતે આત્માને કર્મ જુદાં થઈ જશે. તે વખતે પોતાના અસલી સ્વરૂપમાં આત્મા આવીને સત ચિદ્ર ને આનંદમય શુદ્ધ સ્વરૂપી આત્મા પ્રકટ થશે. આ પછી બીજા આવરણોની એના ઉપર અસર નહિ થાય.
ધાર્મિક બાબતો પર વિચાર કરતી વખતે આપણી દૃષ્ટિ બહુ વિશાળ હોવી જોઈએ. કોઈ પણ પદાર્થ પર દષ્ટિ નાખતી વખતે આપણી દૃષ્ટિ જેવા પ્રકારની હશે, તેવા જ પ્રકારનો તે પદાર્થ દેખાઈ આવશે. જે આપણે તેને સ્વચ્છ નેત્રોથી જોઈશું તો તે વસ્તુ પોતાના અસલી સ્વરૂપમાં જણાશે. કિન્તુ એ આપણી આંખો ઉપર રંગીન ચશ્મા ચઢેલાં હશે, તે જે રંગનાં ચશ્માં હશે, તે રંગની બધી વસ્તુ દેખાશે. રંગીન ચશ્મા લગાવીને જેવું જેમ પિતાની જાતને ભ્રમમાં નાખવા જેવું છે, તેવી જ રીતે પક્ષપાતનું આવરણ રાખીને કઈ ચીજ જેવી, એ પણ ભૂલ ભરેલું
છે. જ્યારે આપણે પક્ષપાતને છોડી સમભાવ તથા વિશાળ દષ્ટિકોણ . રાખીને જોતાં શીખીશું ત્યારે જ આપણને વાસ્તવિકતાનો બોધ થઈ શકશે.
જે આપણે સંસારના બધા પદાર્થો ઉપર ધ્યાન આપીએ, તે ત્રણ પ્રકારના પદાર્થ જેવામાં આવે છે, હેય, શેય અને ઉપાદેય. આ ત્રણેની સંક્ષિપ્ત વ્યાખ્યા આમ છે. બાહ્ય દૃષ્ટિથી સામાન્ય સંસારવ્યવહાર હેય સમજવામાં આવે છે. ય તે છે કે જેનું કેવળ જ્ઞાનવૃદ્ધિના નિમિત્તે અધ્યયન કરવામાં આવે. જેમ–સૂર્ય, ચંદ્ર, પૃથ્વીની ગતિ, વાયુ, આકાશ, પુદગલ આદિ. અને ત્રીજું ઉપાદેય. ઉપાદેય એટલે ગ્રહણ કરવા
ગ્ય પદાર્થ. આ શ્રેણીમાં સત્યાચરણ, ધર્માચરણ, અહિંસાભાવ, બ્રહ્મચર્ય તથા પરોપકાર આદિ સદ્ગણોને સમાવેશ થાય છે. સંસારના
Page #501
--------------------------------------------------------------------------
________________
વિચારસાગરનાં મોતી
બધા સભ્ય ધર્મો એક સ્વરે ઉપાદેય ભાગમાં વણિત વાતોને આદરણીય અને ગ્રાહ્ય સ્વીકાર કરે છે. આના સંબંધમાં કેઈને ન તો ક્યારે ય મતભેદ સાંભળવામાં આવ્યો છે, અને ન કયારે ય એની સંભાવના જ થઈ શકે.
આપણો ઊંચ-નીચ ભેદભાવ, આપણું માટે ઝેરનું કાર્ય કરી રહ્યો છે. આજ દંભે આપણી સંસ્કૃતિના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. અને આજ પણ તે આપણને રસાતાળમાં લઈ જઈ રહેલ છે, આપણે આપણા જ ઘરમાં કોઈ એકને ઉંચ અને કેઈ એકને નીચ બનાવી રહ્યા છીએ. આ બધો શો ખેલ છે? આપણું અજ્ઞાને જ આપણે કરોડો બધુઓને આપણુથી વિખૂટા કરીને હંમેશાંને માટે વિદેશી સંસ્કૃતિને આધીન બનાવી દીધા છે. શું આ સ્થિતિ વાંછનીય કહી શકાય ? કદાપિ નહિ. પરંતુ ખેદનો વિષય છે કે આ બધું આપણે આપણી સગી આંખે દેખવા છતાં આપણે કેટલાક ભાઈઓ હજુ સુધી ઊંચ-નીચના ભેદભાવને ધાર્મિક દૃષ્ટિથી પણ સમર્થનીય બતાવીને તેનું અનુમોદન કરી રહ્યા છે. તેમને પોતાની આ પકડેલી પૂછડીની જેટલી ચિંતા છે, તેના સોમા ભાગ જેટલી ચિંતા પોતાની સંસ્કૃતિના નાશના સંબંધમાં નથી.
કેવળ પોત પોતાનો કકકો ખરો કરવાની ખાતર, પોતાના મમત્વની ખાતર એક બીજા પ્રત્યેની ઈર્ષ્યા અને દ્વેષની ખાતર ઉભી થતી અને ચાલતી ચર્ચાઓમાં ભાગ લેવો એ જાણી જોઈને પોતાનો સમય અને શાન્તિનો નિરર્થક વ્યય કરવા સમાન હું સમજુ છું. રાગ દ્વેષની વૃત્તિ પૂર્વક ચર્ચાઓ કરનાર કે ચર્ચામાં લેનાર સાધુ કે શ્રાવક કર્મની નિર્જરા કરતાં હોય યા સમાજની કે ધર્મની ઉન્નતિનું પુણ્ય ઉíજન કરતાં હોય એવું હું નથી માનતો. બલકે હું એમ માનું છું કે જૈન ધર્મ અને જૈન
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૪૮
ખંડ ૧૧ મા
સમાજને વગેાવવામાં તેએ નિમિત્તભૂત થાય છે. ધર્મનું આરાધન, રાગદ્વેષનાં પાયામાંથી થાય એવું મહાવીરનું શાસન કદી કહે નહિ. અહિંસા સંયમ અને તપની આરાધના માટે ત્યાગી બનનાર સાધુ, ધર્માંની પ્રભાવના રાગદ્વેષ દ્વારા થવાનું કદી માની શકે નહિ. સ્યાદ્વાદ નિષ્પક્ષપાતતા, અને અન્યને પીડનના અભાવ આ ત્રણ વસ્તુએ જેની અંદર હોય તે જ જન ધમ અને તેનું પાલન કરનાર જૈન–જરા વિચારી લે. વર્તમાનમાં ચાલતી ચર્ચાએમાં ઉપયુકત સિધ્ધાંતાની કયાંયે ગંધ પણ આવે છે ? એક તરફથી પેાતાને અતિથિ કહેનાર ત્યાગીએ તિથિના નામ રાગદ્વેષ કરે, યાદવાસ્થલીએ ઉભી કરી ઘર ઘરમાં કલેશ ઉભા કરે અને પાલિસનાં પહેરા નીચે એક વર્ષનાં પાપનું પ્રાયશ્ચિત કરી કની નિરા કરે એ દુનિયાની દ્રષ્ટિમાં પણ હાસ્યાસ્પદ નથી શું ? આવું કરનારા ભગવાન મહાવીરના પવિત્ર જૈન સિધ્ધાંતને કલકિત કરતાં નથી શું ?
,,
ભિક્ષાવૃતિથી નિર્વાહ કરનારાં લેાકેાનાં બે વિભાગ છે. એક અતિથિ અને બીજો અભ્યાગત. જૈન સાધુ પેાતાને અભ્યાગત કદી ન કહે. આદર સત્કાર પૂર્વક આગ્રહ પૂર્વક, “ ક્લ્યા, હ્યા કહેવા છતાં, “ ના ના’’ કહેનારા સાધુ તે જૈન સાધુ. ત્યાગી ભાવના રાખનારા તે જૈન સાધુ અને તેટલા જ માટે તે અતિથિ કહેવાય. ત્યાગી એટલે નિત્ય તપસ્વી, એના ત્યાગમાં હંમેશા તપશ્ચર્યાં સમાય છે. એના માટે હંમેશા પ દિવસે છે. આવા નિત્ય તપસ્વી, નિત્ય શુભ તિથિ સમજનાર સાધુ શુધ્ધ, પવિત્ર અતિથિ છે. લાકકલ્યાણને માટે સામુદાયિક આરાધના કરવી એ અગત્યનું છે પરંતુ એને અ એવા ન હોઈ શકે કે તિથિએનાં નિમિત્તો આગળ કરી, રાગદૂધની વૃત્તિ ફેલાવી સમાજની સ્થિતિ છિન્નભિન્ન થઇ જાય ત્યાં સુધીની નેાબત લાવવી એ કેટલું ભયંકર પાપ છે. સા માણસા ધર્મ ન પાળે તેની હરકત નહિ, પરંતુ એક પણ માણસે અધમ ન પાળવા ોઇએ.
Page #503
--------------------------------------------------------------------------
________________
વિચારસાગરનાં મોતી
આવી જબરજસ્ત નતિક ભાવના ઉપર પોતાનું જીવન વ્યતીત કરવાનો દાવો કરનારી સાધુ સંસ્થાના કહેવાતા અગ્રેસર અને દ્રષ્ટિરાગી ગૃહસ્થ આખું યે જન શાસન નિન્દાય, એવી ખુલ્લમ ખુલ્લા પ્રવૃત્તિઓ આદરે, દુનિયાની દ્રષ્ટિમાં અહિંસા, સંયમ અને ત્યાગ ઉપર નિર્ભય થયેલ જન ધર્મ નિન્દાય એવા પ્રયત્નો કરે, એ તે ખરેખર અક્ષત્તવ્ય પાપ છે. દુઃખની વાત તો એ છે કે કોઈ કઈને કહી શકે તેવું રહ્યું નથી. અગ્નિને શાંત કરનાર પાણીમાંથી જ જ્યારે દાવાનળ સળગી ઉઠે ત્યારે અગ્નિને શાંત કરવા કોને જવું ?
આજે ધર્મને નામે વિખવાદો વધી રહ્યા છે. આધ્યાત્મિક ભાવના ઓછી થઈ રહી છે. જડવાદ જોર પકડી રહ્યો છે. પ્રભને વધી રહ્યાં છે. આનું જ પરિણામ છે કે ભારતીય મનુષ્યો કે જેઓ પોતાને આર્ય સંસ્કૃતિના ઉપાસક તરીકે માની રહ્યા છે તેઓ પણ ઘણે ભાગે પોતાનો ધમ ભૂલી સ્વાભાવિક દયાને દૂર કરી માત્ર પિસે કેમ ભેગો કરો એની ધૂનમાં લાગી રહ્યા છે. બેકારી અને અસહ્ય મોંઘવારી જે કંઈ દેખાય છે તે પૈસાદારોની ભવૃત્તિનું મુખ્ય પરિણામ છે. દેશાવરથી કમાઈને લાવેલ પૈસો કયાં મૂકવો કે જેથી તેનું રક્ષણ થઈ શકે અને વધી શકે એની ફકરમાં પડ્યા છે. એને લીધે જ જગતમાં નિર્વાહની તમામ ચીજો ત્યાં સુધી કે ખાનપાનની ચીજો કે જેના વિના માણસ પોતાનું જીવન ટકાવી શકે નહિ એવી ચીજોનો પણ સંગ્રહ શ્રીમંતોએ કર્યો છે અને કરી રહ્યા છે. બીજ માનવીનાં સુખ દુઃખનો જરાપણ ખ્યાલ હોય તો શ્રીમંતોની આવી મનાવૃત્તિ કદી પણ ન થાય. મધ્યમ અને ગરીબ વર્ગના લેકીને આજે અન્નના દાણા માટે તરફડવું પડે છે. પિસા આપવા છતાં એક ટંક પટ ભરવા માટે પણ અન્ન મળતું નથી. શ્રીમંતો
Page #504
--------------------------------------------------------------------------
________________
૪૫૦
ખંડ ૧૧ મે
પચાસ રૂપીએ મણ સુધી ઘઉં પણ ખરીદી શકશે. એમની મોટર અને એશઆરામનાં સાધનો ઓછાં થયાં નથી. મધ્યમ અને ગરીબવર્ગની સ્થિતિ શી છે ? એનો ખ્યાલ સરખો પણ તેમને આવતો હોય તેમ દેખાતું નથી. જગતના માનવીઓ ઉપરને આ જુલમ કદાચ સમાજ સહન કરી શકશે, સાધુઓ સહન કરી શકશે; રાજાઓ સહન કરી શકશે પણ કુદરત કેમ સહન કરી શકશે એ એક સવાલ છે. જ્યારે ને ત્યારે આવી વસ્તુએમાં કેટલાક શ્રીમંત તરફથી અથવા તે જેઓ પોતાને દેશસેવક તરીકે ઓળખાવે છે એવા કેટલાક કહેવાતા દેશસેવકો તરફથી આવી બાબતોમાં પણ રાજ્યસત્તાનાં કારણો બતાવવામાં આવે છે. એ ગમે તે હશે, પણ શ્રીમંતોની શ્રીમતાઈના મદ અથવા ભયંકર લેભવૃત્તિ–તૃણા આ કામ કરી રહી છે એમાં તો બે મત હોઈ શકે જ નહિ. બીજી તરફથી જે વખતે આવો ભયંકર દાવાનળ આખા દેશમાં સળગી રહ્યો છે, તે જ વખતે કઈ કઈ સ્થળે લાખના ખર્ચાએ ઉત્સવ–મહોત્સવની ધુમધામો દયાળ ધર્મગુરૂઓ પોતાના શ્રીમંત ભક્તો દ્વારા કરાવી રહ્યા છે. જે વખતે અન્નના દાણાને માટે લાખો બલકે કરડે માનવીઓ તરફડી રહ્યાં હોય, લાખા ભાઈઓ, ખેનો ભૂખમરાંનાં ભોગ બની રહ્યાં હોય, તે વખતે શ્રીમંતોની ધુમધામ પાછળ થતી સખાવતો કયાં સુધી વ્યાજબી છે? એ પણ વિચારવા જેવું છે.
ડાહી ડાહી વાતો લખનાર, સેવાનાં બણગાં કુકનાર અને લાગ આવે ત્યારે શ્રીમંત કરતાં પણ વધારેમાં વધારે સ્વાર્થ લેલુપતામાં ફસનાર પત્રકાર એ પ્રજાનો સેવક પત્રકાર નથી. પત્રકાર પત્રકાર તરીકે નિસ્વાર્થવૃત્તિથી શુદ્ધમાં શુદ્ધ અને તટસ્થ રહીને જગતના કલ્યાણને માર્ગ સૌને બતાવે એ જ પત્રકારની ફરજ છે, ચેકસ વ્યક્તિઓના કારણે
Page #505
--------------------------------------------------------------------------
________________
વિચારસાગરનાં મોતી
૪૫૧
પોતાનો પૂર્વગ્રહ બાંધી એ વર્ગને સમસ્ત માણસો માટે બોટો અભિપ્રાય ધારણ કરવો એ પત્રકારો માટે વ્યાજબી ન ગણાય. કોઈપણ વર્ગમાં સારા અને બેટા બધી જાતના માનવીઓ હોય છે. પ્રતિપાદક શૈલીથી રાજા કે પ્રજા, સાધુ કે ગૃહસ્થ સૌને પોતાનો ધર્મ સમજાવે એ જેમ એક સાધુનું કર્તવ્ય છે તેવી જ રીતે સાચા પત્રકારનું પણ કર્તવ્ય છે.
Page #506
--------------------------------------------------------------------------
Page #507
--------------------------------------------------------------------------
________________
ખંડ મારમા
પરિશિષ્ટા
Page #508
--------------------------------------------------------------------------
Page #509
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ લું
• ૧૯૬૭
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ રચેલા ગ્રંથ ૧ પર્યું પણ વિચાર
(હિંદી) સં. ૧૯૬૫ ૨ વિજયધર્મસૂરિ ચરિત્ર
(ગુજરાતી) , ૧૯૬૭ ૩ જૈન શિક્ષાદિગ્દર્શન ૪ શાણી સુસા
, ૧૯૬૮ પ વિજય પ્રશસ્તિસાર
( હિંદી) ,, ૧૯૭૦ ૬ પ્રાચીન તાંબર–અર્વાચીન દિગંબર (ગુજરાતી) ૧૯૭૦ ૭ શ્રાવકાચાર
( હિંદી) , ૧૯૭૦
(ગુજરાતી) , ૧૯૮૯ ૮ તેરાપંથ મત સમીક્ષા
(હિંદી) ૧૯૭૧ ૯ તેરાપંથી હિતશિક્ષા
(હિંદી) , ૧૯૭ર ૧૦ શિક્ષાશતક (કવિતા)
(હિંદી) , ૧૯૭૨ ૧૧ ઐતિહાસિક સજઝાયમાળા (સંપાદિત) (ગુજરાતી) , ૧૯૭૪
Page #510
--------------------------------------------------------------------------
________________
૫૬.
ખંડ ૧૨ મે
૧૨ અહિંસા
૧૯૭૪ ૧૩ આદર્શ સાધુ
(હિંદી) સં. ૧૯૭૪ ૧૪ સુરીશ્વર અને સમ્રાટ
(હિંદી) ” ૧૯૭૬ (ગુજરાતી) ” ૧૯૭૯
(ઈગ્રેજી) ” ૧૯૯૪ ૧૫ ઐતિહાસિક રાસસંગ્રહ ભાગ ૪ થે
(સંપાદિત) (ગુજરાતી) ” ૧૯૭૭ ૧૬ ગૃહસ્થો કે ગુણ
( હિંદ) ” ૧૯૭૮ ૧૭ વિજય ધર્મ ઋરિ–અષ્ટ પ્રકારી પૂજા (હિંદી) આવૃત્તિ પહેલી
, ૧૯૭૯ ” બીજી
૧૯૭૮
•
” ૧૯૮૧
૧૯૮૪
ત્રીજી
(ગુજરાતી) ” ૧૯૮૧
” ૧૯૮૨ ” ૧૯૮૪ ” ૧૯૮૪
|
(ગુજરાતી) ” ૧૯૮૫
૧૯૮૬
૧૮ શાહ કે બાદશાહ ૧૯ બાલ નાટકો ૨૦. સમયને ઓળખો ભાગ પહેલે ૨૧ , ભાગ બીજો ૨૨ નો પ્રકાશ ૨૩ પ્રાચીન લેખ સંગ્રહ (સંપાદિ ). ૨૪ ધર્મ પ્રવચન ૨૫ વિજયધર્મ સુરિ-સ્વર્ગવાસ પછી ર૬ વિધર્મસૂરિનાં વચન કુસુમ ૨૭ વકતા બનો ૨૮ અહંત પ્રવચન ૨૯ મેરી મેવાડ યાત્રા
” ૧૯૮૬
” ૧૯૮૯
૧૯૮૯
હિંદી
” ૧૯૯૦ (ગુજરાતી) ” ૧૯૯૨ ( હિંદી) ” ૧૯૯૨
Page #511
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ લ
૩૦ શ્રી વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાને ૩૧ જન ધ
( હિંદી )
૭૨ શ્રી હિમાįવિજયના લેખા (સાદિત)
૩૩. મારી સિધ યાત્રા ૩૪ મારી કચ્છ યાત્રા
૬૫ ઇશ્વરવાદ
( ગુજરાતી )
""
( ગુજરાતી )
""
( હિંદી )
""
""
""
""
""
22
૪૫૭
૧૯૯૪
૧૯૯૪
૧૯૯૬
૧૯૯૬
૧૯૯૮
૨૦૦૫
Page #512
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ બીજુ
મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીનાં ચાતુર્માસ
કલકત્તા બનારસ
* ૮ ૯ ૦ ૦ ૦
૧૯૬૩) ૧૯૬૪) ૧૯૬૫) ગુરૂદેવ સાથે ૧૯૬ ૬ ! ૧૯૬૭) ૧૯૬૮ ૧૯૬૯) ૧૯૭૦ | ૧૯૭૧ ૧૯૭૨
લખનૌ
ખ્યાવર શિવગંજ
^ &
ઉદયપુર
૧૯૭૩ ગુરૂદેવ સાથે
ટ ર ર ર ર %
પાલીતાણા
અમરેલી જામનગર મુંબઈ
૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૬ | ૧૯૭૭ ] ૧૯૭૮)
ધુળિયા શિવપુરી
Page #513
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ જું
૫૦
૧૭ )
૧૯૭૯ ૧૯૮૦
આગ્રા શિવપુરી
મુંબઈ
શિવપુરી
ઉર્જન દેહગામ સાઠંબા
૧૯૮૧ ૧૯૮૨ ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૬ १८८७ ૧૯૮૮ ૧૯૮૯ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧
ઉદયપુર
પાડીવ કરાચી
ભૂજ (કચ્છ) મંજલ રેલડિયા
પોરબંદર દેહગામ
ઈદેર શિવપુરી
૨૦૦૨
૨૦૦૩ ૨૦૦૪
Page #514
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ત્રીજું
સાધુ-લલામ મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી કી સેવા મુનિવર !
કિન શબ્દ મેં, આજ હમ આપકે સ્વરૂપમેં, આધ્યાત્મિક ભાવના કી ઉસ સાકાર પ્રતિમા કા સ્વાગત કરે, જે આદિ કાલસે હમારે દેશકે ચિરન્તન આદર્શ કે રૂપ મેં અભિવ્યક્ત હોતી રહી હૈ. હમારા પરમ સૌભાગ્ય હૈ કિ કોલાહલકે ઈસ આધુનિક યુગમેં ભી અતીતકાલીન ગૌરવ ગીતકા સ્મરણ કરાનેવાલી આપકે સદશ પાવન વિભૂતિયાં જગતી પર અવતીર્ણ હતી રહતી હૈ, જિનકે સ્કૂર્તિ સદેશ એવં પથ-પ્રદર્શન કા અવલમ્બ લેકર, ભૌતિકવાદકી તમવૃત્ત ઘાટિયું મેં ભટકતા હુઆ માનવ, પુનઃ આત્મ પ્રદેશ કા જીવન-પદ આલેક પા લેતા હૈ.
આજ સંસાર અગણિત વેદનાઓ ઔર અભૂતપૂર્વ આપદાઓને ત્રસ્ત હૈ. ઉસકે હાસ્યમેં ભી વિષાદકી એક રેખા અંતહિત હૈ. આજ
Page #515
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ જી
૪૧
મનુષ્ય અનુભવ કરને લગા હૈ કિ ઉસકી સમગ્ર ભૌતિક નિધિ ભી ઇસ આન્તરિક વ્યથાકા દૂર કરને કે લિયે અસમર્થ હૈ. યહી કારણ હૈ કિ વિશ્વમેં પુનઃ નવ-નિર્માણ કે સ્વપ્ન દેખે ન રહે હૈં. પર આપ જૈસે આત્મ તત્ત્વાનુસ ંધાની વૈદ્યકે સિવાય કૌન ઇસ ખીસવી શતાબ્દીકે અરશાન્ત સંસારકા ઔષિધ ખતલા સકતા હૈ.
વિશ્વ કે સમગ્ર દેશેામે, ભારત હી આપ સદશ મહાત્માએકા સબસે અધિક નૃત્ય સમઝ પાયા થા. યહી કારણ થા કિ પ્રાચીન આ તે અપની સબસે અમૂલ્ય એવં ગુપ્ત સમિતિ અ ંતર્થંક કે અતીન્દ્રિય રહસ્ય જ઼ી કુજી આપ જૈસ તત્વસન્નિષ્ટ ઋષિયાંક હાથાં ધરાહર રખી થી. અપને સાધુએકા સમ્માન કરના એવં ઉનકે દ્વારા પ્રદર્શિત પથ પર અગ્રેસર હોના, ભારતીય ધર્માંકા એક પ્રમુખ નીતિસૂત્ર હૈ. તથાપિ કાલચક્રકે દુમ્ય જાલમેં ફસકર ભારત જર્હા ગયા હૈ. તથાપિ અપની વિશિષ્ટ વિભૂતિયાંકા આદર કરના વહ નહીં ભૂલા હૈ. ઉસી ચિરકાલીન પ્રેરણા કા આદર્શ પાકર આજ હમ આપકે ભારતીય આદર્શો કે રૂપમેં અપની શ્રધ્ધાંજલિ સમર્પિત કરતે
મહાત્મન ! આપને ત્યાગ ઔર સેવા કાર્યો સમ્મિલિત આદર્શ સંસાર કે સમક્ષ ઉપસ્થિત કિયા હૈ, હમારી દ્રષ્ટિમેં વહી ઉત્કૃષ્ટ સાધના કા સરલ સ્વરૂપ હૈ. હમારા હૃઢ વિશ્વાસ હૈ કિ નવયુગ કે ઇસ પ્રભાત કાલ મેં પુનઃ સંસાર ઉસ તાલાક છ એર, જિસકે કિ આપ પ્રતિનિધિ હૈ, આકૃષ્ટ હેકર બ્રાન્તિ કે આવરણુસે મુક્ત હોગા.
અડનગર ( માલવા )
નવમ્બર ૧૯૩૨
વિનીત અડનગર કી જનતા
Page #516
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪ ચુ
અભિનંદન-પત્ર
આદર્શ સાધુ, મુનિપ્રર્, શાસનદીપક વ્યાખ્યાનું ચુડામણિ મુનિરાજશ્રી વિદ્યાવિજયજી—દેહગામ
પુજયવર !
દેહગામના અન્નજલ અને વાતાવરણમાં ઉછર્યા પછી, યુવાવસ્થાના પ્રારંભમાં જ, પેાતાની માતૃભૂમિને છોડી આપ વિદેશમાં ગયા. અને લગભગ અઠ્ઠાવીસ વર્ષના વ્હાણાં વાયા પછી સંસારમાં એક અનેરી જ નામના મેળવીને આપ પુન : પોતાની માતૃભૂમિમાં પધાર્યાં, એ માટે આનંદથી ઉછળતા હ્રદયે અમે આપનુ સ્વાગત કરીએ છીએ. આદશ સાથે !
દેહગામની જનતા સાથે વર્ષો સુધી રહ્યા પછી, આપ આપના
Page #517
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪થું
૪૬૩
આત્માના સંસ્કારનો વિકાસ કરવા કાશી જેવા સરસ્વતીનાં ધામમાં પધાર્યા અને જગત પૂજ્ય શાસ્ત્ર વિશારદ જનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજ જેવા પરમ પ્રતાપી આદર્શ ગુરૂ પાસે શિક્ષા–દીક્ષા ગ્રહણ કરી આપે આપના જીવનને ઉચ્ચ કેટિનું સંસ્કારી બનાવ્યું છે. તેમ કરીને આપે આપનાં કુલને અને આપના સંબંધીઓને જગમશહુર બનાવ્યા છે. એટલું જ નહિ પરંતુ આપની માતૃભૂમિ-દેહગામનું મુખ પણ ઉજજવળ કર્યું છે. એટલા માટે અમે દેહગામની સમસ્ત કામોના નાગરિકે અમારા હદયનો હર્ષ જાહેર કરીએ છીએ.
વ્યાખ્યાત ચુડામણિ!
આપ આપની અપૂર્વ વકતૃત્વ શકિત દ્વારા યુ. પી., બંગાળ, મારવાડ, માલવા, મેવાડ, દક્ષિણ અને ગુજરાત --કાઠિયાવાડની જનતા ઉપર જે ઉપકારો કર્યા છે તેમજ ભારતવર્ષના નાના મોટા રાજાઓ અને પ્રધાન રાજ્યાધિકારીઓને આપની સુંદર ઉપદેશ-પધ્ધતિથી મંત્રમુગ્ધ કર્યા છે, એ માટે પણ અમે અમારું ગૌરવ જ સમજીએ છીએ.
શાસન દીપકજી !
આપે આપની અજબ લેખનશકિત દ્વારા સુરીશ્વર અને સમ્રાટ,' “સમયને ઓળખો” અને એવા બીજા મહત્ત્વના લગભગ બે ડઝનથી વધારે ગ્રંથો લખી સાહિત્યની ઉત્તમ સેવા બજાવી છે. તેમજ જુદા જુદા વર્તમાનપત્રોમાં સામાજિક, ધાર્મિક અને ઐતિહાસિક લેખો લખી સમાજ, ધર્મ અને ઇતિહાસના ક્ષેત્રમાં નવો પ્રકાશ પાડી જે ઉત્તમ કીતિ સમ્પાદન કરી છે, એને માટે પણ આપ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૬૪
ખંડ ૧૨ મા
મહારાજશ્રી !
ધાર્મિ ક સંકુચિતતાથી રહિત, ઉદાર અને નિષ્પક્ષ–એવી ઉત્તમ ઉપદેશ પધ્ધતિથી આપ દરેક ધર્મવાળાઓને આકર્ષિત કરતા આવ્યા છે અને જેને અનુભવ અમને–દેહગામની જનતાને આપના ચાતુર્માંસ દરમિયાન થયેલાં પ્રભાવશાળી વ્યાખ્યાનાથી થયા છે. અને તેથી અમે અમારી હૃદયની ખુશાલીના બાહ્ય ચિહ્ન તરીકે આપને આ જિલ આપીએ છીએ.
મહાત્મન્ !
દેહગામની ભૂમિનું રત્ન એક આદશ ગુરૂના સહવાસ રૂપી શરાણ ઉપર ચઢીને નિર્રલ બની, દેશ-વિદેશમાં પેાતાના પ્રકાશ ફેલાવી અઠ્ઠાવીસ વર્ષે પુનઃ દેહગામમાં આવી પાતાની ભૂમિને ઉજ્જવલ બનાવી છે, તે બેઇ દેહગામની સમસ્ત જનતા ખરેખર હર્ષિત થાય છે અને તે હતે વ્યકત કરવા અમે આપને અભિનંદન આપીએ છીએ.
ગુરૂજી !
આપે દેહગામનું મુખ ઉજ્જવલ કર્યું છે. દેહગામમાં ચાતુર્માંસ કરીને પણ અનેક ઉપકારા કર્યાં છે. આ બધાના બદલામાં અમારા જેવી ભાવવાળી પ્રજા આપનું શું સન્માન કરી શકે? અમે એવા શિક્ષિત પણ નથી કે સુંદર વાક્ચાતુર્ય પૂર્ણાંક આપને રંજિત કરીએ. તેમ છતાં આપ જ્ઞાની છે. અમારા હૃદયની શુદ્ધ ભાવના અને ભિકતને જાણી શકા છે. એટલે અમારા હૃદયના ઊંડાણમાંથી નિકળતા તૂટા-ફૂટા શબ્દો, એ જ અમારું હૃદય પ્રકટ કરવાનું સાધન છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪ થું
૪૫
છેવટે અમે એ જ આશા સાથે વિરમીએ છીએ કે-આપે અમને જેમ અપનાવ્યા છે તેવી રીતે હંમેશને માટે અપનાવી આપના હ્રદયના એક ખૂણામાં પણ દેહગામને કાયમનું સ્થાન આપશે। અને આ થાડા શબ્દો દ્વારા પ્રકટ કરાયેલી ભક્તિને સ્વીકારી અમને વધારે ઉપકૃત કરશેા.
માગશર સુ. ૫, સ’, ૧૯૯૦ ) તા. ૨૨--૧૧--૩૩. દેહગામ
,
વકીલ મેાતીભાઈ ડાહ્યાભાઇ વકીલ મક્તલાલ કરૂણાશકર વકીલ મણિલાલ ચતુરભાઇ અમીન,
બી. એ. એલ. એલ. બી. અમીન યાભાઇ જેસ ગભાઇ, સભાસદ પ્રાંત પંચાયત વૈદ્ય ડાઘાભાઇ દલસુખરામ
ઉપાધ્યક્ષ મ્યુનીસીપાલીટી, દેહગામ.
વકીલ નાથાભાઇ મૂળજીભાઈ અમીન મેાતીભાઈ ઇશ્વરભાઇ,
વતનદાર
મલેક પુમિયાં જમીનદાર અમીન જેઠાભાઈ હિરભાઈ વકીલ ભાઈશંકર દલસુખરામ શા. મહાસુખભાઈ નાથજીભાઇ શેઠ
૩૦
અમે છીએ, આપના આજ્ઞાંકિત સેવા
તલાટી મથુરદાસ છગનલાલ શેઠ ગાંધી છેટાલાલ દામેાદરદાસ શે શેષ નિહાલચંદ નથુભાઇ શે કુશવલાલ ગુલાબચંદ
શેડ જીવાભાઈ કરમચંદ શેડ ભીખાભાઈ વિઠ્ઠલદાસ શેડ સામાભાઈ વિઠ્ઠલદાસ શેઠ પૂજાલાલ છગનલાલ શેઠ સામચંદ મહાસુખભાઇ ,, ફતેહચંદ મેાતીચંદ
99
99
97
""
મલાખીદાસ અને પચત મગળદાસ ચંદુભાઇ
દેહગામ કસ્બા તલાટી
મણિલાલ મગનલાલ હિરલાલ મહાસુખલાલ.
Page #520
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પ મું
મુનિશ્રી વિદ્યાવિજયજીનું સ્વાગત વ્યાખ્યાન
પાચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી તથા અન્ય
- મુનિવર ! આપે અમારા આમંત્રણને માન આપી દેહગામને પવિત્ર કર્યું છે, તે માટે આપ બધાનો અહેસાન માનું છું. સાધારણ સ્થિતિના ગરીબ ગામડાને આ પ્રસંગ સાંપડે તે ખરેખર તેને ભાગ્યની સીમા કહી શકાય. આ પ્રસંગે શા માટે ઉપસ્થિત થયો છે, તે આપ બધાના જાણવામાં છે. ચતુર્વિધ સંઘ છિન્નભિન્ન થઈ રહ્યો છે. તેનું ગૌરવ ભૂતકાળમાં દેખાતું હતું તે આજે કયાં છે ? તેની આ દશા જોઈ રહેવી તે શું આપણને લાજિમ છે? આમ છતાં કેટલાકને એ બાબતમાં મતભેદ છે. થડા વખત પહેલાં અમદાવાદના નગરશેઠને મેળાપ થયો અને આ સંબંધી વાત નીકળી ત્યારે તેમણે કહ્યું કે “આજની સ્થિતિ ૪૦-૫૦ વર્ષ કરતાં ઘણી જ સારી છે. પહેલાં ૪૦-૫૦ સાધુ હતા તે આજ ૬૦૦ સાધુઓ ને ૧૨૦૦ થી ૧૫૦૦ સાધ્વીઓ છે, પણ
Page #521
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ધ મુ
૪૬૭
શુ સાધુએની સંખ્યાની વૃધ્ધિ એ જ ખરેખરી પ્રગતિ છે ? આજે વિચારવાનું એ છે કે આપણામાં કેટલા મુનિવરા એવા છે જે ર'ધર વિદ્વાન હોય, કેટલા મુનિવરા એવા છે જે બીજા ધર્માંના મુકામલામાં ઉભા રહી શકે ? કેટલા મુનિવરા એવા છે જે જગતના કાઇપણ ભાગમાં ધર્મોપ્રચાર કરવાની તૈયારી કરતા હોય ? છાતીએ હાથ મૂકીને જવાબ આપે। ! રાં નાના નાના ટબુડિયાઓને મુંડી મુંડીને સખ્યા વધારવી એ પ્રગતિ છે ?
જૈન સમાજમાં ઘેર ઘેર કલેશ છે. સ્ત્રી રામવિજયજીને માને છે, તે પુરૂષ વલ્લભવિજયજી પાસે જાય છે, અને ઘેર બન્ને જણા પેાતાના ગુરુ માટે લડે છે. આવાં નાટકા અત્યારે ઘેર ઘેર ભજવાય છે.
સાધુએ તમને દોરે, પેાતાની જાળમાં તમને ફસાવે, તમને કૂવામાં ઉતારે અને તમને નચાવે છતાં તમે ય વાણિયા તેા ખરા જ ને ! તમે પણ સાધુએના ગળામાં જાળ નાંખી છે. નહિ તે। ભ્રષ્ટ ગુલામેની માફક તમારા દેારાયા દ્વારાય ક્રમ ? નિર્ભય સાધુને! વેષ ધારણ કરવા છતાં બીજાઓના ગુલામ અને જ કેમ ?
આજે ઘણા સાધુએની શી હાલત છે ? સાધુઓનાં જ્ઞાનની દશા, ચારિત્રની દશા, અરે ! આખીએ મનેદશા આજે કેવી ક‘ગાલ છે ? અને 7 = રાનમય ન ચ વારમય ની વાતા કરનાર વાત વાતમાં ડરી જાય છે. સિદ્ધાંત શુ` અને તેને કેમ વળગી રહેવુ', તેને પણ ખ્યાલ નથી.
એ મુનિરાજો ! એ કંગાલ મનેદશાને દૂર કરવાને સમય શું હવે નથી આવી પહોંચ્યા ? તે હવે આળસ શાને ? આવેશ, આવેશ, ધારે। સહુ સાથે મળીને એ બાબતની વિચારણા કરીએ અને એ માટે દૃઢ નિશ્ચય કરીએ.
Page #522
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૨ મે
અમદાવાદ ખાતે સાધુ સંમેલન ભરવાનું મુહૂર્ત ફાગણ વદ ત્રીજનું નીકળી ચૂકયું છે. આજે એને માટે ગમે તે ભલે કહેવાતું હોય, એના ઉત્પાદક વિષે આજે ભલે ગમે તેવી કલ્પનાઓ કરવામાં આવતી હેય, પણ આપણે તે એ જ જોવાનું છે કે એ સંમેલન સાધુસંસ્થાની દઢતા માટે ઉભવે છે કે નહિ ?
જે એને હેતુ ખરેખર એવો જ હોય તો આપણે એ સંમેલનને દરેક રીતે સાથ આપવો જોઈએ. આપણા નાના હજારે મતભેદોને દૂર કરીને પણ એમાં શામિલ થવું જોઈએ. હું મારા અગાઉના ચાર લેખોમાં પણ એ જ વસ્તુનું પ્રતિપાદન કરતો આવ્યો છું અને આજે પણ આપણે એ જ વસ્તુનો વિચાર કરવાનો છે કે મુનિસંમેલન સફળ કેમ થાય છે પરંતુ સંમેલનના કાર્યકર્તા તરફથી હજુ એ વસ્તુ જાહેર કરવામાં નથી આવી કે આ સંમેલનને કાર્યક્રમ શું છે? અમદાવાદના નગરશેઠ મને કહે છે કે બધા મુનિઓ એકત્ર કરવાનું જ મારું કામ છે. મેં પૂછયું: તમે શું કરશે ? ત્યારે જવાબ દીઘે કે દર્શન કરીશ. પણ દર્શન જ કરવાં હોય તો આ બસો બસો માઈલથી વિહાર શાને કરાવો છો ? મુનિસંમેલન કયા વિષય માટે ભરવાનું છે તે નકકી કરે. કઈ વસ્તુઓ ચર્ચાવાની છે તે હજી જણાયું નથી. જે આવી જ અનિશ્ચિત અને ધ્યેય વિનાની સ્થિતિમાં સંમેલન ભરવાનું હોય તો તેમાં તે થાણાની હોસ્પીટલમાં મોકલવા લાયક જ ભાગ લઈ શકે !
શું અમારામાં એ માટે વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂર નથી? મને તો લાગે છે કે સહુથી પ્રથમ જુદા જુદા ગચ્છના ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓની એક વિધ્યવિચારિણિ સમિતિ બનાવવી જોઈએ અને જે જે ઠરાવો ધરવાનું નક્કી કરે તે જ કરાવો હાથ ધરાવા જોઈએ. જે આવો
Page #523
--------------------------------------------------------------------------
________________
-----
-
પરિશિષ્ટ ૫ મું
૪૬૯
કશે જ કાર્યક્રમ ન થાય તો ૫૦૦ સાધુઓ એકી સાથે કેવી રીતે કોઈ પણ જાતના નિર્ણય ઉપર આવવાના હતા ?
બીજી મહત્વની વાત એ છે કે ત્યાં ચર્ચાએલા ઠરાવોનો નિર્ણય કઈ રીતે થશે? શું એક સમુદાયમાં થોડા સાધુઓ હેય ને બીજાઓએ ગમે તેમ કરીને પોતાના સન્યમાં ભરતી કરી હોય તે બધાની આંગળીઓ ઉંચી કરાવીને? પણ આ બાબતમાં પણ સમુદાયવાર મત ગણત્રીનું ધારણ કરાવવું જોઈએ. આ ઉપરાન્ત એક અતિ મહત્વની બાબત એ પણ વિચારવાની છે કે આ ઠરાવોનો અમલ કરાવનારી એકસત્તા-સંઘસત્તાને સ્થિર કરવામાં ન આવે ત્યાં સુધી હજારો ઠરાવના થોકડા કરે; તે બધા નકામા જ છે. ઉઘાડા માથાંવાળાઓ એમને એમ કેઈનું માને તેમ છેડા જ છે? જે આ વરતુનો કંઈ નિર્ણય કરીને કામ ચલાવવામાં આવશે તો જરૂર આપણે કંઈક કામ કરીશું, નહિતર ફજેતી સિવાય બીજું શું થવાનું છે?
Page #524
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬
c9
સાધુ સંમેલન સંબંધીનુ` યથાર્થ ચિત્ર મુનિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ મુનિસ`મેલનના કાર્ય કર્તાઓ સમક્ષ એક લેખ દ્વારા રજૂ કરતાં જણાવ્યુ` હતુ` કે :
* એક તરફથી મુનિસમ્મેલનનું નિમંત્રણ નીકળી ચૂકયુ છે, જ્યારે બીજી તરફ એની ચર્ચા ગરમાગરમ ચાલી રહી છે. એક પક્ષ વ માનપત્રા દ્વારા ચર્ચાએ કરી રહ્યો છે, જ્યારે બીજો પક્ષ પેાતાને સૌન કહેવરાવવા છતા, અંદરખાનેથી અનેક પ્રકારની કારવાઇઓ કરી રહ્યો હાય, એમ સ્પષ્ટ દેખાય છે. અત્યાર સુધીનું જે વાતાવરણ ફેલાયું છે તે ઉપરથી મને કહેવાને કારણ મળે છે, કે જે ૐ નિમ`ત્રણપત્રો નિકળી ચૂકયાં છે, પરંતુ મુનિસંમેલનનું રૂપ ખરેખર વિકૃત બનતું જાય છે, લેાકામાં અશ્રદ્ધા, વહેમ અને અનેક પ્રકારની કિંવદન્તીએ વધારે ને વધારે ફેલાતી જાય છે. હું મારા પહેલા જ લેખથી લખતા આવ્યો છું કે ભૂમિકા સાફ કર્યા પછી જ મુનિસંમેલનનાં પગરણુ માંડી શકાય. જ્યાં અનેક પ્રકારના
Page #525
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬
૪૭૧
વિખવાદો ફેલાઈ રહ્યા હોય, જ્યાં મુખ્ય મુખ્ય સમુદાયમાં પણ બિહારના ધરતીકંપ જેવી ફાટી પડેલી હય, જ્યાં ધીરે ધીરે જવાળામુખીની અસર લાગી ચૂકી હોય, જ્યાં ઘરઘરના અહમિન્દ્રો બની બેઠા હોય, ત્યાં એક ગામના બેચાર ગૃહસ્થ ગાદી તકીએ બેસી મુનિસંમેલન ભરવાનું તુત ઉભું કરે, પોતાનાં માનેલા એકાદ આચાર્ય પાસે જઈને કાનાફૂસી કરી ચેકડું ગોઠવી આવે, અને પછી બહારના દેખાવ તરીકે પાંચ પચીસ જણની વચમાં મુર્તની તારીખ નકકી કરી કાગળિયા છપાવી; સૌના ઉપર મોકલી આપવામાં આવે, કે “ગૃહસ્થ તમારે ત્યાં જે જે સાધુ-- સાધ્વીઓ આવે એમને અમદાવાદ તરફ રવાના કરજે !” અને સુંદર કાગળમાં સાધુઓને લખવામાં આવે કે “ફલાણી તારીખે તમારું સંમેલન થવાનું છે, માટે જરૂર પધારજે. અને અમદાવાદની નજીક આવે, એટલે જરા અમને ખબર આપજો ! ” ( શા માટે ખબર આપજે, એ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું, પરંતુ સાધુ મહારાજે જરૂર સમજી લે !) આનું નામ તે સમેલન ?
મુનિસંમેલનની--સેક વર્ષ પછી થનારા મુનિસંમેલનની કેવી ઉત્પત્તિ ! નથી ઝઘડા પત્યા, નથી એક બીજાની સાથે બેસવા જેટલી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ, નથી મુનિસંમેલનને હેતુ જાહેર થયો, નથી નિમંત્રણ કોને આપવાં ને કોને ન આપવાં એ સંબંધી કઈ કમીટીએ વિચાર કર્યો, નથી હિંદુસ્તાનનાં બીજ શહેર અને ગામોના સંઘની સંમતિ લેવાઈ ! બસ, કેઈ પણ જાતના પરામર્શ વિના જ, કેઈ પણ જાતના પ્રચાર્ય કર્યા વિના જ, મુનિસંમેલનની વાત ઉપડી ને નિમંત્રણ નીકળી ગયાં. શું આનું જ એ પરિણામ નથી કે આજે અનેક પ્રકારની શંકાઓ અને અવિશ્વાસનું વાતાવરણ ફેલાવા પામ્યું છે? બેશક, એ વાત ખરી જ છે અને તે લગભગ સૌ કેઈ સ્વીકાર કરે છે કે જૈન સમાજની
Page #526
--------------------------------------------------------------------------
________________
૪૨
ખંડ ૧૨મો
અને ખાસ કરીને સાધુ સંસ્થાની પરિસ્થિતિનો ખ્યાલ કરતાં પહેલામાં પહેલી તકે મુનિસંમેલન ભરવાની અગત્યતા છે. પરંતુ તમામ પ્રકારની પરિસ્થિતિઓને સુધાર્યા વિના, હિંદુસ્તાનના જુદા જુદા શહેરો અને ગામોના પ્રતિનિધિઓની એક સભા બેલાવી સ્થળાદિનો નિર્ણય કર્યા વિના એકાએક બધું કરી જ નાંખવાને તૈયાર થવું, એનો અર્થ શું એ નથી કે હાથે કરીને મુનિસંસ્થાનો ફજેતો જગતમાં જાહેર કરવો?
આપણે જાણીએ છીએ કે સ્થાનકવાસી મુનિસંમેલન માટે લાંબા વખતથી તૈયારીઓ કરવામાં આવી હતી. એમના જુદા જુદા સંપ્રદાયવાળાઓમાં પ્રાંતિક સંમેલનો ભરવામાં આવ્યાં હતાં તે સંપ્રદાયમાં એકલ ડેકલ વિચરનારા સાધુઓને કાં તે સમજાવીને સાથે ભેળવવામાં આવ્યા અને કાં તે સર્વત્ર અલગ કરવામાં આવ્યા. આમ બધી બાબતના ફેંસલા કરીને જ બહત્ સંમેલન ભરવામાં આવ્યું હતું તેમ છતાં પણ ચોકકસ બે સંપ્રદારનો વિરોધ શમ્યો નહોતે, તે પણ એ બન્ને સંપ્રદાય મુનિસંમેલનમાં તે ઉપસ્થિત અવશ્ય થયા હતા અને કાર્યકર્તાઓની ઘણી મહેનતના પરિણામે પણ, ગયા લેખમાં હું જણાવી ગયો છું તેમ, સત્તાવિશ સંપ્રદાયો પિકી પચ્ચીસ સંપ્રદાયવાળા તો એક જ થઈ ગયા છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે એટલી મહેનત અને સમયના ભાગે સ્થાનકવાસી ભાઈઓ એટલું કરી શક્યા જ્યારે એક તરફ આપણી તો પરિસ્થિતિ એ જુદી છે, અને આપણું માટે મહેનત કે વ્યવસ્થાસર કામ પણ કરવામાં આવ્યું નથી અને એકદમનિમંત્રણ કાઢી નાંખવામાં આવ્યાં; પરંતુ એ ઉતાવળને પરિણામે આજે કેવી કફોડી સ્થિતિ થઈ રહી છે, અને બધું સારું થશે. એકકે એક મુનિરાજે આવશે, બધા ઝઘડા પતી જશે.' વગેરે કહેનારાઓને હવે સમજાયું હશે કે સંમેલન ભરવું જેટલું ધારવામાં
Page #527
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬૬
૪૭૩
આવતું હતું એટલું સહેલું તો નથી જ અને વખતે પાસ ઉમે પડી જાય. અસ્તુ.
ગમે તેમ, પરંતુ હવે મારો તો એ અનુરોધ છે કે મુનિસંમેલનનું કાર્ય કેમ નિવિનતાથી પસાર થાય, અને સાધુ સંસ્થાનું સંગઠન થાય, એ પ્રત્યેક મુનિરાજે વિચારી રાખવું જોઈએ, અને જેમ બને તેમ સરળતા તારણ કરી, ટીલી દોરી મૂકી, મુનિસ મેલનને સફળ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.”
બીજી તરફથી સંમેલનના સૂત્રધારોએ પણ પિતાની ચૂપકીદી તેડવાની જરૂર છે. રીતસર સંમેલન સંબંધી જાહેર પત્રોમાં ઉહાપોહ કરી, સાધુઓનો વિશ્વાસ ઉત્પન્ન કરવાની જરૂર છે. દિવસો નજીક આવતા જાય છે. સાંભળવા પ્રમાણે પાટણ અને જામનગરના ઝઘડા પત્યા નથી. સંઘ સત્તાનો નિર્ણય થયો નથી. જે જે સાધુઓને તે તે ગામના સંઘેએ બહાર કરેલા છે, તે સાધુઓને નિમંત્રણ આપતાં તેમના સામા પક્ષના સાધુએ આવા સંમેલનમાં ભાગ નહિ લેવાના દઢ વિચાર ઉપર આવતા જાય છે. વળી જેઓ અમદાવાદ શહેરમાં હતા, તેઓમાંના કેટલાક અમદાવાદ છોડી ગયા છે. કદાચ ધારો કે બીજાઓની સાથે સામૈયાપૂર્વક અમદાવાદમાં પુનઃ પ્રવેશ કરશે, તે પણ જે જે. આચાર્યાદિને પહેલાં અમદાવાદ તરફ આવવાની જરૂર હતી, અમદાવાદની નજીકમાં ભેગા મળી ગોળમેજી પરિષદ ભરી બધા ઝઘડા પતાવવાની અને સંમેલન માટેની રૂપરેખા તૈયાર કરી બહાર પાડવાની જરૂર હતી એમાંનું કંઈ બન્યું નથી, ને બનવાની આશા નથી. કારણ કે હજુ તો કઈ કયાં
છે ને કોઈ કયાં છે. આવી અવસ્થામાં સંમેલનનો દિવસ આવી વાગે ત્યાં સુધી સાધુઓની શંકાઓ મટે નહિ, વિશ્વાસ ઉત્પન્ન થાય
Page #528
--------------------------------------------------------------------------
________________
૪૪
ખ’ડ ૧૨ મા
નહિ, અને સંમતિવાળું સંમેલન ભરાય નહિ પરિણામ એ આવે અમદાવાદને માટે નામેાશી, સાધુ સંસ્થાની હીલના અને પાટી એનુ બેર વધતાં માધુ સંસ્થા પચાસ વર્ષ પાછી પડે.
મારૂં તે હજી પણ માનવું છે કે જો સંમેલન, કાઈના કાઈ પણ જાતના અંગત સ્વાથ વિનાનું, એટલે કેવળ સાધુ સંસ્થાની ઉન્નતિ માટે જ ભરવાનું હોય તેા તેની તારીખે। લંબાવીને અથવા બીજા કાઇપણ ઉપાયે પડેલાં આસપસનાં દિલા સાફ કરવાની જરૂર છે. મુનિસ`મેલનની સફળતામાં જે જે વિધ્ના જણાતાં હોય એ વિષ્તાને સૌથી પહેલી તકે સુધારી લેવાની જરૂર છે અને તેની જ સાથે સાથે સમેલનના કા કર્તાઆએ વ માનપત્રો દ્વારા પેાતાની સફાઇ કરી લેવાની જરૂર છે.
બેશક, એ ખર' છે કે કેટલાક એકલડેાકલ વિચરનાર, અથવા થેાડાક સામાન્ય સાધુએ મુનિસ`મેલનની તારીખ પહેલાં અમદાવાદ પડેાંચશે, એમ ધારીને કે સ`મેલન થશે કે ન થાય. એનુ ફારસ તા જેવા મળશે, પરંતુ એમના પહેાંચવા માત્રથી કાર્ય કર્તાઓએ રાજી થવાનું નથી; જ્યાં સુધી કે સાધુ સમાજના ખાસ ખાસ અગ્રગણ્ય સાધુએ ન આવે જ્યાં સુધી કે જેએ જેઓની વચમાં વૈમનસ્ય છે, તે ન આવે ત્યાં સુધી સંમેલનના મુકરર થયેલા દિવસે સંમેલન ન જ ભરી શકાય અને સ ંમેલનના ખાસ દિવસ સુધીમાં નહિ આવેલા મુખ્ય મુખ્ય પુરૂષોને સમજાવવા દોડાદોડ કરવી, દિવસે લંબાવતા જવું, એનું પરિણામ એ પણ આવશે કે અમદાવાદ જેવા શહેરમાં ભેગા થયેલા સાધુ-સાધ્વીએનાં ટાળાં આધાકી આહાર, આધાકી પાણી લઇ લઇને આત્માને ભારે કરવાનાં અને હલ્લામાત્રાની અગવડતાના ભાગ મતી ગદકામાં સડયા કરવાનાં.
Page #529
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬
એક બીજી વાત. ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે અને તે એ છે આ સંમેલન સ` પક્ષીય સ`મેલન થવું જોઇએ. નાના કે માટે એક પણ સમુદાય બાતલ રહે, અને સંમેલન ભરાય, તેા એની કિંમત ઘડીની પણ ન ગણાય. આ સંમેલનમાં કંઇ કાઇ પણ એક પક્ષે પેાતાની સત્તા જમાવવા માટે ભરવાનુ નથી. આ સંમેલન તે છે સાધુ સ`સ્થાના ઉલ્હાર માટેનું, બધા પક્ષાને સાંધવા માટેનું, આપસનું વૈમનસ્ય મટાડવા માટેનુ તે સંમેલન ભરીને પક્ષા વધે, સ્વચ્છંદતા વધે, તા તા . ઇજિજ્ઞાનિ રસ્થિતા –પાણીમાંથી અગ્નિ છૂટયા જેવુ જ થાય. આપણે તે સાધુ સંસ્થા સ્થિર કરવાની છે, સ્વચ્છ ંદતા મટાડવાની છે, એકલવિહારીપણું અટકાવવાનું છે, આચાર પતિતાને દેશવાટે આપવાનેા છે, મડધારીપણું મટાડવાનું છે, વિહારના ક્ષેત્રોની મર્યાદા વિશાળ બનાવવાની છે, આંતરસડાઓને દૂર કરવાના છે, સાચી સાધુતા પ્રગટ કરવાની છે, સાધુએ સાચા વિદ્વાન કેમ બને, સાચા ઉપદેશક કેમ બને, અમુક વાડાના નહિ, પરંતુ આખા જગતના પૂજ્ય કેમ બને, એવી યેાજનાએ કરવાની છે, અને જ્ઞાન-દર્શનચારિત્રની ઉજ્જવળતા કેમ થાય, એવા પ્રયત્ને કરવાના છે.
૪૭૫
આને માટે જ સાધુસંમેલન હાય, આને માટે જ આ બધા પ્રયત્ન હોય, આમાં અંગત વ્યકિતગત સ્વાર્થનું નામેાનિશાને ન હોય. કહેવામાં આવે છે કે પેાતાના માનેલા અમુક આચાય તે આગળ કરી આખા હિંદુસ્તાનના સંધામાં પેાતાનું સર્વોપરિપણું કાયમ રાખવા અમદાવાદના નગરશેઠે આ બીડુ ઝડપ્યું છે. કયાંયથી એ પણ સૂર સંભળાય છે કે શ આણંદજી કલ્યાણજીની પેઢી અને શ્રી જૈન શ્વે. કાન્ફરન્સ, પાતપેાતાની સત્તા માટે ‘ ટગ એક વેાર ’( તાણુ તાણીની હરિફાઇ ) કરે છે, તેમાં પેટી આ કાર્ય દ્વારા પેાતાની છત સિધ્ધ કરવા
Page #530
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૨ મે
ચાડે છે. જ્યારે એક પત્રકાર પાછલું એક ઉદાહરણ આપી પેઢીવાળા પિતાનું ધાર્યું કરશે, એ ચેખો ભય બતાવે છે.
આમ અનેક પ્રકારના સુર સંભળાય છે. બધા સુરોની મતલબ શી છે, એ સ્પષ્ટ છે. મુનિસંમેલનના કાર્યમાં આનો કંઈ પણ ગર્ભિત ‘હેતુ રખાયો હોય તો એ ખરેખર ભયંકર જ કહેવાય, પરંતુ આપણે પહેલેથી આવી આશંકાઓ ઉઠાવીને મુનિસંમેલનનું કાર્ય નિષ્ફળ થવાને ૫ ભય ન રાખ.
મારું તો નમ્ર નિવેદન છે કે પ્રત્યેક ગામના સ એ કોઈપણ જાતના મતભેદોને આ વખતે આગળ ન કરતાં, સાધુસંસ્થાના ઉદ્ધારને માટે જરૂર હાથથી હાથ મેળવવો અને એક બીજાના સહકાર પૂર્વક કાને સફળ બનાવવા પ્રયત્ન કરો.
બીજી તરફથી પ્રત્યેક આચાર્ય અને મુનિરાજોને પણ સવિનય પ્રાર્થના કરીશ કે આ પ્રસંગે કોઈ પણ જાતના આપણી વૈમનસ્યોને આગળ ન લાવતાં, સાધુસંસ્થા ઉપરના સાચા પ્રેમથી એકત્રિત થવું જોઈએ. કોઈ પણ કારણને આગળ કરી મુનિસંમેલનમાં ઉપસ્થિત ન થવું એ છવાયેગ્ય ન કહી શકાય. બેશક જેને જે જે બાબતે કરવાની હોય, તેમણે તે તે વસ્તુઓ જરૂર ઉપસ્થિત કરવી. થાય તે થવા દેવું એને આ જમાને નથી. આ સત્તાવાદને જમાનો નથી. જે કોઈને એમ લાગે કે અહી તો શેતરંજની રમત રમાઈ રહી છે, અહીં તે રેવડીવાળાનો ભાઈ ભંડેરીવાળો, જેવું થઈ રહ્યું છે, અહીં તો પિતાની સત્તા આખી સાધુ સંસ્થા ઉપર જમાવવાના જ પ્રયત્નો થઈ રહ્યા છે, તે તત્કાળ વિરોધ જાહેર કરો, અને તેમ છતાં પણ હાજીયાઓના ટોળામાં
Page #531
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
પરિશિષ્ટ ૬૬
૪૭૭
કોઈ વ્યકિતઓ તરફથી પોતાનું મન ફાવ્યું કરવાની ધાંધળ મચાવવામાં આવે, તો એવી એક પક્ષીય સભાને બહિષ્કાર પડકારી દેવો.
પરંતુ મુનિ સંમેલનમાં ઉપસ્થિત થવું, એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે, એમ મને લાગે છે. હું નથી ધારી શકતો કે આ વીસમી સદીના જમાનામાં અને તેમાં પણ ત્યાગની મૂર્તિ ગણાતા મુનિવર્ગમાં પણ જાતની ઉપર પ્રમાણેની હિલચાલ કરવામાં આવે અને જે હિલચાલ કરવામાં આવશે, તો સમજી રાખવું જોઈએ કે સાધુઓ પોતાની સાધુસંસ્થાને દફનાવવા પ્રયત્ન કરી રહ્યા છે, એમ જ જગતને કહેવાનું કારણ મળશે.
માટે અત્યારથી બીજી બીજી બાબતની આવી શંકાઓને સ્થાન આપ્યા સિવાય દરેકે પધારવું, અને મુનિસંમેલનને સફળ બનાવવા પ્રયત્ન કરે, એ જ મને તો કોયસ્કર લાગે છે.
આ પ્રસંગે મુનિસંમેલનના પ્રયત્નકર્તાઓને એક વધુ સૂચના કરવી આવશ્યક સમજું છું અને તે એ કે બિહાર, ઓરીસ્સા અને મિથિલા આદિ પ્રાંતમાં ધરતીકંપથી જે કાળો કેર વર્તાય છે, અને હજારો માનવબંધુઓની જાનમાલની જે ખુવારી થઈ છે, એ કેઈથી અજાણી નથી. આજે આખા દેશમાં એ કરૂણ બનાવે પ્રત્યે હમદદના પોકારો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ફંડ એ આફતમાં ફસાએલા બંધુઓને સહાયતાર્થ થઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો આખો દેશ દુઃખનાં અશ્રુ સારી રહ્યો છે. આવી અવસ્થામાં સંમેલન માટે આવનારા આચાર્યો કે સાધુઓના સામૈયાં કરીને ભૂલેચૂકે પણ જગત તરફની કાળી ટીલી વહોરવામાં ન આવે. આવા કરૂણ પસંગે સામૈયાં કે જમણો -
Page #532
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૨ મા
નાકારશિયા ન જ શે।ભે. જો આ ભૂલ કરવામાં આવશે, તે જગતની દૃષ્ટિએ જૈન સમાજની નિષ્ઠુરતાની કહેણી રહી જશે અને ત્યાગી સાધુએને માટે એમ જરૂર કહેવાશે કે ભયંકર કાળા કેર વખતે પણ જૈન ધર્માંના ત્યાગી સાધુએ પેાતાનાં માન-પાનને જતાં કરી શકતા નથી. આશા છે કે આ સંબંધી વિચાર કરવામાં આવશે.
૪૭૮
Page #533
--------------------------------------------------------------------------
________________
મુ
પરિશિષ્ટ ૭ મું
6
નિરાજ શ્રી. વિદ્યાવિજયજીએ આદિથી અંત સુધી આ સાધુ સંમેલનમાં રસપૂર્વક ભાગ લીધા હતા, તેએ સાધુસંમેલનનું સિંહાવલેાકન કરતાં જણાવે છે કે:
કેટલાક સ્નેહીઓ તરફથી ઘણા વખતથી એ પ્રેરણા થઇ રહી છે કે મારે એક એવી લેખમાળા લખવી જોઇએ કે જેમાં વર્તમાન સમયના ચતુર્વિધ સંઘની અંદર મુખ્ય ગણાતી સાધુસંસ્થાનું આજે મહત્વ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે? સાધુઓના ભાવદશન-ચારિત્રની વૃદ્ધિ થઈ રહી છે કે ન્યૂનતા થઇ રહી છે ? સાધુએ પ્રત્યે જનતાનું માન વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે ? જેમ અત્યારે દીક્ષા થવી એ જેમ આશ્ચર્ય દાયક આકર્ષક વસ્તુ નથી રહી તેમ છાશવારે ને છાશવારે રાજ એક પછી એક સાધુપણું છેાડીને ચાલતા થવું, એ પણ જરાયે સંકાચવાળુ કે નવાઈ ઉત્પન્ન કરનારૂં નથી થતું, એનુ શુ' કારણ છે? વગેરે વગેરે બાળાને બહુ જ ગંભીરતાપૂર્વક, જેમ સાધુસંસ્થા માટે વિચાર કરવાના છે,
Page #534
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૨ મે
તેવી જ રીતે ચતુર્વિધ શ્રી સંધના બીજા ત્રણ અંગેના સંબંધમાં પણ અનેક બાબતે વિચારવા જેવી છે.
આ બધી બાબતો સંબંધી લખવાની ભાવના મને ઘણા વખતથી થયા કરે છે, ખાસ કરીને ઘણાં વર્ષો પછી ગત વર્ષે ગુજરાતમાં આવ્યો અને અત્યાર સુધીમાં જે અનુભવ કર્યો તે ઉપરથી ઘણું ઘણું લખવાનું મન થઈ રહ્યું છે. મને એમ જરૂર લાગે છે કે બાહ્યાડંબર ઉપર આધાર રાખીને જે એમ કહેવામાં કે બતાવવામાં આવતું હોય કે જૈનધર્મજૈનશાસનની ખરેખર ઉન્નતિ થઈ રહી છે, જૈન સંસ્થાનું મહત્વ વધી રહ્યું છે, તો મારા નમ્ર મત પ્રમાણે કહીશ કે એ માન્યતા ભયંકર ભૂલ ભરેલી છે. જે શરીરનું ચૈતન્ય ઘટી રહ્યું હોય, જે શરીરના આંતરજીવનમાં નિસ્તેજતા આવતી જતી હોય, જે શરીરના અંગો અને ઉપાંગોમાં પણ સડો પ્રવેશ કરી ગયો હોય; એ શરીરને બાહ્યાડંબરથી
ભાવ્યું, ક્યાં સુધી શોભી રહેવાનું હતું ? શરીરને ટકાવી રાખવાનું ખરું સાધન આંતરશકિતઓ છે. એ શકિતઓના કિલ્લામાં કેવાં ગાબડાં પડી રહ્યાં છે એનું ગંભીરતાપૂર્વક બારીકાઈથી અવલોકન કરવાની જરૂર છે. વિચારશીલ અને સાચા પ્રભાવક પુરૂષોએ હવે પોતાની મહત્વાકાંક્ષાઓને બાજુ મૂકી, પિતાના આડંબરોની ધૂનને હવે કેરાણે મૂકી, પરસ્પર વિચારોની લેણદેણ કરી ક્રિયાત્મક એવા કાર્યો કરવાની જરૂર છે કે જેથી અંદરનો સડો દૂર થાય, શક્તિ વધે, અને પરમાત્માના શાસનનું શરીર નીરોગી બની તેજસ્વી અને પ્રભાવશાળી બને.
આ લેખમાળાની અંદર મારા નમ્ર મત પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરી કંઈ પણ રચનાત્મક યોજના બતાવવા પ્રયત્ન કરીશ.
Page #535
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ મું
૪૮૧
આ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલોકન” અને રચનાત્મક કંઈક યોજના ઉપસ્થિત કરું તે પહેલાં હમણાં જ થઈ ગયેલા મુનિસમેલન” અને તે પછીની પ્રવૃત્તિ સંબંધી કંઈક સિંહાલેકન કરું. આ “સિંહાવલોકન” મારા ઉપયુક્ત ઉદ્દેશની સાથે સંબંધ રાખે છે. “મુનિસંમેલન’ અને તે પછીની પ્રવૃત્તિ ઉપરથી પણ આપણને જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિનો ઓછો ખ્યાલ જરૂર આવશે, એટલું જ નહિ પરંતુ જે કેટલીક ગેરસમજુતીઓ વર્તમાનમાં ફેલાઈ રહી છે એના ઉપર પણ કંઇક પ્રકાશ પડશે.
સંમેલન શા માટે થયું હતું ? હું “મુનિસંમેલનના પાછલા ઇતિહાસને આપીને આ લેખનું કલેવર વધારવા નથી ઈચ્છતો. સંમેલન ભરવાનો નિર્ણય નગરશેઠના આમંત્રણો, દેહગામ સમિતિની મંત્રણ, જુદા જુદા ગ્રુપમાં સંમેલનમાં સાધુઓનું જવું આ બધે ઇતિહાસ વર્તમાન પત્રોની ફાઈલમાં મેજુદ છે. અહીં તો આપણે માત્ર એટલે જ વિચાર કરીએ કે સંમેલન’ થયું હતું શા માટે ?
સંમેલન ભરાવા અગાઉ આ પ્રશ્નના સંબંધમાં આખીએ જનતામાં જુદી જુદી અટકળો થતી હતી કે હું કહીશ કે એક મોટામાં મોટા આચાર્યથી લઈને એક અદનામાં અદના સાધુને પણ નિશ્ચયાત્મક ખબર ન હતી કે સંમેલન શા માટે ભરાય છે ? એથી આગળ વધીને કહું તે નિમંત્રણ કરનાર ખૂદ નગરશેઠને પણ નિશ્ચયાત્મક ખબર ન હતી કે સંમેલન શા માટે ભરાય છે? એમણે તે સૌને લગભગ એ જ જવાબ આપ્યો હતો કે આપ સૌ પધારો. આપને બધાઓને ઠીક લાગે તે કરજો ! અતુ.
મુ. ૩૧
Page #536
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૨ મા
આ
ગમે તેમ પણ સંમેલન થયું. ૩૪ દિવસ ચાલ્યું અને વિખરાયું. સંમેલનની નિમંત્રણ પત્રિકામાં એમ અવસ્ય જણાવવામાં આવ્યું હતુ કે અનિચ્છનીય વાતાવરણ શાંત કરવા આ સંમેલન ભરાય છે. ઉદ્દેશની સિદ્ધિ માટે ૩૪ દિવસ સુધી એડકા ભરા, અનેક વાટાધાટા થઈ, અનેક કમીટીએ નીમાઇ, છેવટે નવની કમીટી ઉપર અવા ભાર નાખવામાં આવ્યા અને એ નવની કમીટીએ અગિયાર દરાવા બહાર પાડયા ને સૌ વિખરાયા પણ એ · અનિચ્છનીય વાતાવરણ ’ શાંત થયુ` છે કે કેમ એને વિચાર હવે કરવાને રહે છે.
"
૪૨
ફાયદા શુ થયે ? સંમેલન ભરવાથી જે મેટામાં મોટા કા ફાયદા થયા હોય તે તે સાધુએ એક બીજાને મળ્યા, એક બીજાને એળખતા થયા, એક બીજાને માટે એક બીજાને જે બ્રમા હતા તે ઘણે ખરે અંશે દૂર થયા, આ એક મેટામાં માટે ફાયદા છે.
પેપરોના પ્રભાવ
મને લાગે છે કે આટલું પણ ન થાત અને સાધુએ એવી ફજેતીપૂર્ણાંક ત્યાંથી વિખરાત કે દુનિયામાં ઊંચું માથું કરીને ચાલવું ભારે થઇ પડત; પરંતુ મારા નમ્ર મત પ્રમાણે, એ વર્તમાનપત્રોનેા જ પ્રભાવ છે કે જેમની રાજની ચીમકીએ સાધુઓને સચેત કરતી હતી. આ ચીમકીએથી ભલે કેટલાકો તરફથી તે વખતે કોલાહલ મચાવવામાં આવતા હતા; પરંતુ પરિણામે એ પેપરાએ જ ચેતવ્યા હતા તે ચોત્રીસ દિવસે પણ વધારે કફોડી સ્થિતિથી બચીને બહાર નીકળ્યા હતા.
થયેલા રાવા
બેશક, જગતની દૃષ્ટિએ મુનિસ મેલને અગિયાર ઠરાવેા પાસ
Page #537
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩ મું
૪૮૩
કરીને બહાર પાડયા છે; પરંતુ તમામનો અંતરાત્મા સમજી શકે છે કે એની ઉપયોગિતા કેટલી છે, એને અમલ કેટલે થવાનો છે અને એનાથી શા ફાયદા થવાના છે ? જેમ જેમ સમય જાય છે, તેમ તેમ આ બધું જેવાઈ રહ્યું છે. હજુ તે “સંમેલન અને સંમેલનના ઠરાવો” એવું નામ લેવાય છે, પરંતુ એક સમય બહુ નજીકમાં આવશે કે જ્યારે તેનું નામ સરખું પણ લેવાશે નહિ. સાધુઓમાં જ્ઞાનવૃદ્ધિ, સાધુઓમાં ઐકય, સાધુઓમાં સ્વછંદતા, સાધુઓમાં વધતા જતા પરિગ્રહ, સાધુઓની ક્રિયાશિથિલતા ઇત્યાદિ સાધસંસ્થાની ઉન્નતિ સંબંધી એક પણ ઠરાવ વ્યવહારૂ પગલાં ભરી શકાય એવો નથી થયો એમ સૌ કોઈ જોઈ શકે છે; તેમ છતાં “ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસનમાં” જે કંઈ અનિચ્છનીય વાતાવરણ થઈ રહ્યું હતું, તેની શક્તિને માટે જે કંઈ કરાવો થયા છે, તેમાં કેટલાક આદરવા જેવા, કેટલાક જાણવા જેવા અને કેટલાક હસવા જેવા પણ થયા છે. ગમે તેવા પણ જે કરા થયા છે, તેનું પાલન કરવું એ પ્રત્યેક મુનિરાજનું કર્તવ્ય છે. પરંતુ સંમેલન પરના આટલા ટૂંકા સમયમાં પણ જોઈ શકાયું છે કે એ કારાવાને માટે કેટલા સાધુઓ તૈયાર છે? દીક્ષા જેવો વિષય કે જેને અનિચ્છનીય વાતાવરણનું પ્રધાન કારણ સમજવામાં આવતું હતું, તેના ઉપર ઘણા વિચાર પૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવનો વિચાર કરીને ચોકકસ બંધારણ કરવામાં આવ્યું, છતાં પણ તે દીક્ષાના સંબંધમાં જેઓ પહેલાં જેવી માન્યતા ધરાવતા હતા તેઓ તેવી જ માન્યતાઓને આગળ કરી રહ્યા છે અને જે નિયમો બાંધવામાં આવ્યા છે, એમાં બારીક પ્રસંગે શોધી રહ્યા છે. મને યાદ છે કે કેટલાક મહાપુરૂષો તે આ દીક્ષા અને બીજા વિષયો માટે પણ તે જ વખતે બેલતા હતા કે “ઠરાવ ગમે તે થાય પરંતુ અમે તે જે માન્યતા રાખીએ છીએ તે જ પ્રમાણે પ્રચાર કરીશું.”
Page #538
--------------------------------------------------------------------------
________________
४८४
ખંડ ૧૨ મે
જ્યાં આવી દશા તે જ વખતે હતી અને તે પણ અગ્રગણ્ય મહાપુરૂષોની, તો પછી એ ઠરાવોની કિમત કેટલી થઈ શકે એ સહજ સમજાય તેવી વસ્તુ છે અને એવી સત્તા પણ કઈ છે કે જે સાધુઓ પાસે તેનો અમલ કરાવી શકે તેમ છતાં એ વાત તો ચોક્કસ છે કે સર્વ સંમતિથી, ભલા કે બુરા, અનુકૂળ કે પ્રતિકૂળ જે કંઈ કરાવો થયા છે એનું પાલન કરવું એ સાધુઓને માટે કર્તવ્ય સ્વરૂપ છે.
અનિચ્છનીય વાતાવરણ શાંત થયું છે? હું પહેલાં કહી ગયો છું તેમ મુનિસંમેલને જે ઠરાવો કર્યા છે તે ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન, પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસનમાં ચાલી રહેલું અનિચ્છનીય વાતાવરણ શાંત કરવાને કર્યા હતા. પરંતુ આ ઉદેશની સિદ્ધિ થઈ છે કે કેમ, એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. સંમેલન પછીની પ્રવૃત્તિઓ ઉપરથી જોઈ શકાય તેમ છે કે જૈન સમાજમાં જે મતભેદો હતા તે બરાબર કાયમ છે, જે પાર્ટીઓ હતી તે બરાબર કાયમ છે. એક બીજાના ઉપર જે આક્ષેપ-વિક્ષેપ હતા તે ચાલુ છે. પોતપોતાના બ્યુગલના નાદો બરાબર ચાલી રહ્યા છે. પોતપોતાના વિચારોનો પ્રચાર બરાબર થઈ રહ્યો છે. વડોદરા રાજ્યનો કાયદો પાછો હઠયો નથી. બીજા સ્થળે કાયદો પસાર કરાવવાના પ્રયત્નો બંધ થયા નથી. દીક્ષા વિષયની મતભેદવાળી ચર્ચાઓ બરાબર ચાલુ છે. દેવદ્રવ્ય સંબંધી ગમે તેવા ગોળ ગોળ શબ્દોમાં ઠરાવ કર્યો હોય પરંતુ એને સંબંધ ગૃહસ્થોની સાથે જ હોઈ ગૃહ, પોતપોતાના અનુકૂળ જે જે પ્રમાણેના રિવાજ ચલાવતા આવ્યા છે, તે તે રિવાજમાં ફેરફાર કરે તેમ નથી. હવે ગૃહસ્થો સંપૂર્ણ રીતે સમજી ગયા છે કે બોલીઓનો રિવાજ ગામેગામ જુદી જુદી જાતનો સૌ સૌની અનુકુળતાવાળો છે, એટલે એમાં
Page #539
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૫ મું
૪૮૫.
સાધુઓની ડખલગીરીની જરૂર નથી. મતલબ કે આ ચર્ચા પણ જેમની તેમ ઉભી જ છે. સંઘસત્તા તો એક રીતે નહિ પરંતુ અનેક રીતે સાધુ સમુદાય-સંમેલને સ્વીકારી છે, એમ ઠરાવો ઉપરથી જાહેર થઈ ચૂક્યું છે, છતાં જેઓનો નન્નો ભણવાનો સિધ્ધાંત બંધાઈ ગયો છે તેઓ મને ભણ્યા જ કરવાના એટલે એ પણ ચર્ચા ઉભી જ કહેવાય. તેની સાથે સાથે એ પણ સાચું જ છે કે કોઈ પણ સાધુ કોઈ પણ જાતની અનુચિત પ્રવૃત્તિ કરશે તો તેનો વિરોધ કરનાર મહાનુભાવો નીકળવાના તો ખારાજ. આ બધા ઉપરથી શું એ સ્પષ્ટ રીતે નથી જોઈ શકાતું કે ત્રિકાલાબાધિત, અવિચછન્ન, પ્રભાવશાળી શાસનમાં જે અનિરછનીય વાતાવરણ હતું એમાં જરા યે ફેરફાર થયો નથી ? અધૂરામાં પૂરું વળી હમણાં મુહપત્તિની ચર્ચા ઉભી થઈ છે. આ ચર્ચા આટલેથી શાંત થઈ જાય તો ઠીક છે, નહિ તો. દેવદ્રવ્યની ચર્ચાની માફક એ પણ જે રંગ પર ચઢી ગઈ તે એ નિમિત્તે પણ પાછો કોલાહલ વધી જવાન. તત્ત્વદષ્ટિએ વિચારીએ તે “મુહપત્તિ ની ચર્ચા સાથે જૈન ગૃહસ્થ વર્ગને જરા યે નિસ્બત નથી. વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધવી કે કેમ, એ એનો વિષય છે એટલે એનો સંબંધ સાધુઓ સાથે છે. હવે વિચારવાનો વિષય એ છે કે આ ચર્ચા ગમે તેટલી ચાલે, અને બંને પક્ષ ગમે તેટલી દલીલોથી વર્તમાનપત્રોના કોલમ ભરે, પરંતુ એ વાત નિર્વિવાદ છે કે જેમણે મુહપત્તિ વ્યાખ્યાન વખતે બાંધી નથી, તેઓ અત્યારે હવે કાન વીંધીને મુહપત્તિ બાંધવાના નથી અને જેઓ વ્યાખ્યાન વખતે મુહપત્તિ બાંધે છે; તેઓ તે પ્રથાને છોડવાના નથી. આવી અવસ્થામાં આ ચર્ચાથી સિવાય કે સમાજમાં એક કોલાહલ વધારવો, બીજો શો ફાયદો થઈ શકે તેમ હતજ્યાં સુધી મારે અનુભવ છે, ત્યાં સુધી તેઓ વ્યાખ્યાન વખતે મુહપતિ બાંધે છે તેઓ એવા આગ્રહી પણ નથી કે એને માટે વધારે ખેંચતાણ કરીને સમાજમાં
Page #540
--------------------------------------------------------------------------
________________
४८६
ખંડ ૧ર મો
કલેશનું વાતાવરણ ઊભું કરે. બલ્લે જ્યાં સુધી મને યાદ છે, ત્યાં સુધી તેમાંના કોઈ કોઈને વિના મુહપત્તિ બાંધે વ્યાખ્યાન કરતાં મેં જોયા છે, અને નીચે બેસીને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરતાં અથવા તે શિષ્યને ભણાવતાં તે પ્રાય: કોઈએ મુહપત્તિ બાંધતું હોય એવું જોવામાં કે જાણવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં અનેક અનિચ્છનીય વાતાવરણમાં એકને વધારો કરવો તે કોઈ પણ રીતે ઉચિત નથી છતાં અત્યારે તે તેને વધારે થયો છે એ સ્પષ્ટ જોવાય છે.
અનિરછનીય વાતાવરણ શાંત કેમ થાય? આગળની હકીકતથી આપણે જોઈ શક્યા છીએ કે મુનિસંમેલને અનિચ્છનીય વાતાવરણને શાંત કરવાને માટે યાંત્રિક કરાવો કરવા પછી પણ અનિચ્છનીય વાતાવરણ શાંત થયું નથી. હવે એ મહાપુરૂને અને નિમંત્રણ કરનાર અમદાવાદના નગરશેઠને પણ સમજાયું છે કે અનિચ્છનીય વાતાવરણ શાંત કરવું હોય તે જુદા જુદા પક્ષના ગણ્યા. ગાંઠયા સાધુઓ, અને તે તે પક્ષના આગેવાન ગૃહસ્થાની વયમાં જ વાટાઘાટ કરાવી શકે, એવા પ્રભાવશાળી આગેવાન ગૃહસ્થો તેમને ભેગા કરી પ્રયત્ન કરે, અને એ વાટાઘાટમાં ચોકકસ નિર્ણય થાય તે જ આ કોલાહલ, પક્ષભેદ, શબ્દોની મારામારી વગેરે બંધ થાય. આ વસ્તુ કહેવી જેટલી સહેલી છે તેટલી અમલમાં મૂકવી-સિદ્ધ કરવી સહેલી નથી. એ વાતને હુ સમજી શકું છું, છતાં પણ શાંતિનો માર્ગ તો આ દ્વારા જ થઈ શકે.
સંમેલન પછી? મુનિ સંમેલન થથા પછી જ જન કેન્ફરન્સ અને જૈન યુવક પરિષદના અધિવેશનને થયાં. આ પ્રસંગે શાસનની સાચી દાઝ ધરાવનાર
Page #541
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ S સુ
૪૮૭
શે× અમૃતલાલ કાલિદાસે અનિચ્છનીય વાતાવરણને શાન્ત કરવાના પ્રયત્ન અવશ્ય કરેલા. અને ખરી રીતે જે પક્ષાના કારણે અનિચ્છનીય વાતાવરણ થઇ રહ્યું છે એ બંને પક્ષનું સમાધાન કરવા તનતોડ મહેનત કરી હતી. પરંતુ એ દુ:ખને વિષય છે કે સમાજના કમનસીમે તે પ્રયત્ન સફળ નિવડયા નહિ. કમમાં કમ તે બે પક્ષનું સમાધાન થઇ ગયું હત તે તેટલા અંશે શાન્તિનુ વાતાવરણ જરૂર ઉભું થાત અને તેમ થતાં વળી બીજા પ્રસંગે બીજા પ્રયત્ને થઇ શકત. પરતુ તેટલે અંશે પણ
સફળતા ન મળી.
સમેલન પછીના બનાવામાં હું ખાસ કરી એ બાબતે ઉપર કઇક ઉલ્લેખ કરવા ઇચ્છું છું.
માન્યતાની કાયાપલટ
આપણે સારી પેઠે જાણીએ છીએ કે સંમેલનના આ કરાવે ઘડતાં અને સ ંમેલનના આ દરાવા મહાર પાડયા પછી પણ એક પક્ષ એવા હતા કે જે ઠરાવેા પ્રત્યે સખત અણગમા જાહેર કરી રહ્યો હતા. અલ્કે એમ કહેવુ જોઇએ કે એક પ્રકારના આંસુ સારતા હતા. દીક્ષાના રાવમાં કરાયેલા પ્રતિબંધ, દેવદ્રવ્યના ઠરાવમાં રહેલી અસ્પષ્ટતા અને દીક્ષા આદિના રાવમાં એક યા બીજી રીતે સ્વીકારેલી સંધસત્તા; આનાથી એ પક્ષ રીસાઇ ગયા હતા અને નવતી કિમિટમાં એક પક્ષના બે વૃદ્ પુરૂષાએ સહી કરવાની ના પાડતાં, કિમિટના કામમાં મેટુ વિઘ્ન આવ્યું હતું. બે દિવસ ધમાલ ચાલી હતી. આખરે ચોકકસ પ્રયત્નાના પરિણામે તેઓ કિમિટમાં ગયા હતા અને સ સમતિથી થયેલા એ ડરાવા ઉપર સહી કરી હતી.
Page #542
--------------------------------------------------------------------------
________________
૪૮૮
ખંડ ૧૨ મે
કહેવાનો મતલબ કે એ પક્ષને એ ઠરાવો નહોતા પસંદ; એટલું જ નહિ, પરંતુ એ ઠરાવોમાં પિતાની માન્યતાનો ખુલે વિરોધ જોતા હતા; અને પિતે હારે છે, સુધારક પક્ષ જીતી જાય છે, એવું સ્પષ્ટ લાગ્યું હતું, અને તે પછી કેટલાએ બખાળા કાઢયા હતા.
પરંતુ ઘણું આશ્ચર્ય સાથે હમણાં હમણાં આપણે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ, કે તે જ આંસુ સારનાર પક્ષ, તે જ પોતાની હાર સમજનાર પક્ષ, તે જ માન્યતાનો વિરોધ સમજનારો પક્ષ ખુલ્લંખુલ્લા જાહેર કરી રહ્યો છે, કે દીક્ષા, દેવદ્રવ્ય, સંઘસત્તા આદિ બાબતોમાં આપણે ખરેખર જીત્યા છીએ. મુનિસંમેલને આપણા જ સિદ્ધાંતને માન્ય રાખ્યા છે ને સુધારક પક્ષ નીચે પડે છે.
અત્યારના પક્ષકારો પોતાની માન્યતાઓ-સિદ્ધાંત પર કેવા મુસ્તાક હોય છે, એનો આ નમુનો છે. બે શોક્યની લડાઈ જેવું આ ફારસ નથી શું ? જે ઠરાવો માટે એક સમયે આંસુ સારવા જેવું થયું હતું, રીસામણાં થયાં હતાં, સુધારક પક્ષ ઉપર રોષ કાઢવામાં આવતું હતો, અમારી માન્યતા ઉપર પાણી ફરી ગયું, એમ માનવામાં આવતું હતું; તે જ ઠરાવો-તેના તે જ શબ્દોવાળા ઠરાવમાં પોતાની જીત થઈ છે, પોતાની માન્યતાઓ મુનિસંમેલને સ્વીકારી છે, એવું જાહેર કરવા શાથી બહાર પડયા વાર? આવી એકાએક કાયાપલટ શાથી થઈ વારૂ? એક એક ન ઉકેલી શકાય એ કોયડો જરૂર દેખાશે. પરંતુ પક્ષાપક્ષીમાં
હા-ના” નું યુધ્ધ કેવું થાય છે, એ જાણનારો સહજ સમજી શકે તેમ છે, કે આ એક “હા ને ” ની જ માત્ર માન્યતાઓ છે. સિધ્ધાંત એક જુદી વસ્તુ છે; કેવળ એકની “હા” એટલે બીજાની “ના” અને એકની ના” એટલે બીજાની “હા” હોવી જ જોઈએ, જ્યારે માન્યતા જુદી જ
Page #543
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૭ મું
૪૮૯
વસ્તુ છે. શું ઉપર પ્રમાણેની કાયાપલટ થવામાં “હા-નાને સિદ્ધાંત સ્પષ્ટ નથી તરી આવતો ? ખરી રીતે તપાસીએ તે જૈન સમાજમાં અત્યર સુધીમાં જે જે ચર્ચાઓ લગભગ ઉપસ્થિત થઈ છે, એમાં “હા-ના” સિવાય બીજું કશું જોવાયું છે ? દેવદ્રવ્યની ચર્ચામાં જે મુનિમતંગજે પિતે સ્વમની ઉપજ સાધારણ ખાતામાં કે જ્ઞાનખાતામાં અનેક સ્થળે લેવરાવી બેઠા હતા, તે જ મહાત્માઓ બીજાની સામે વિરોધ કરવા વખતે “નહિ દેવદ્રવ્યમાં જ લઈ જવી જોઇએ,’ એમ આગ્રહપૂર્વક કહેવા લાગ્યા હતા. કારણ? કારણ એ જ કે બીજાએ એ વાતનું પ્રતિપાદન કર્યું હતું !
એટલે આપણામાં ઘણી ચર્ચાઓ આવી જ જુદી જુદી પક્ષાપક્ષીની થાય છે. એનું જ એ કારણ છે કે જલદી એનો નિવેડો આવી આવી શકતો નથી.
ખરી વાત તો એ છે કે દરેકના હૃદયમાં સાચું તે મારું એ ભાવના હોવી જોઈએ. આવી મનોવૃત્તિ ન કેળવાય ત્યાં સુધી “ત્રિકાલાબાધિત અવિછિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસન” નું અનિચ્છનીય વાતાવરણ કયારે પણ શાન્ત ન થાય, એ વાત નિર્વિવાદ સિધ્ધ છે. માટે જે સાચી જ શાસનસેવાની ભાવના હોય, તે પક્ષાપક્ષીને છોડીને ગુણગ્રાહક બુદ્ધિ ઉત્પન્ન કરવી જોઈએ.
Page #544
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૮ મું
જનહિતાનુરાગી, ધર્મધુરન્ધર મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજશ્રી
મુ. કરાંચી પૂજ્યપાદ મુનિવર્યાશ્રી !
અમે કરાચીનિવાસીઓ પિતાનું અહોભાગ્ય માનીએ છીએ કે અમને આપ જેવા એક વિરલ પુરૂષનું સન્માન કરવાનો આ પ્રસંગ પરમાત્માએ આપ્યો છે. સાધુજનનાં દર્શન તો સદૈવ દુર્લભ ગયા છે. તેમાં એ વિષેષતઃ આધિભૌતિક પ્રપંચે વચ્ચે પીસાઈ રહેલ આ જમાનામાં આપ જેવા મહાપુરૂષનાં કેવળ દર્શન જ નહિ, પરંતુ પરિચય અને સહવાસની લ્હાણ અમ કરાચીવાસીઓને લગાતાર અઢાર મહિના સુધી બક્ષીને વિધિએ ખરેખર અમારા ઉપર મહેર જ કરી છે એમ અમે માનીએ છીએ.
મહાત્મન ! આપે ધર્મને સાચે જ જીવી જાણે છે પુરાતન
Page #545
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૮ મું
૪૯
સંસ્કૃતિની લગીર કે ઉપેક્ષા કર્યા વગર આપ નૂતન પ્રકાશ ઝીલી શકયા છો. નિજધર્મની વિશિષ્ઠ મર્યાદાઓનું રજભર પણ ઉલ્લંઘન કર્યા સિવાય આપ સર્વધર્મ સમભાવ અનુભવો છો, આચરે છે અને ઉધે પણ છો. પરંપરાગત રૂઢિઓ અને સનાતન ધર્મ એ બન્ને વચ્ચે રહેલે સૂક્ષ્મ ભેદ આપની કુશાગ્ર દષ્ટિએ નિહાળ્યો છે અને આપના ઉદાર આત્માએ ઓળખાવ્યો છે. એટલું તો આપના છેડા પણ પરિચયમાં આવનાર પ્રત્યેક જણ વિશ્વાસપૂર્વક કહી શકશે.
અને તેથી જ કરાચીમાં આપના અઢાર મહિનાના વસવાટ , દરમિયાન ભાગ્યે જ કોઈ એવી પ્રવૃત્તિ હશે, જેની પાછળ આપની મંગળ પ્રેરણા ન હોય. ભાગ્યે જ કોઈ એવું લેકહિતનું કાર્ય હશે, જેમાં આપને સહકાર ન હેય. સંકુચિત અર્થમાં જે વસ્તુને પૃથકજન ધર્મ સમજે છે, તેના જ કેવળ આચરણથી આપ સંતુષ્ટ રહ્યા નથી, આપને મન ધર્મ એ “જીવન છે અને જીવન’ એ જ ધર્મ છે.
આપશ્રીની તેમજ શ્રી જયનવિજ્યજીની છેલ્લી બિમારીના કારણે આવેલ શારીરિક નબળાઈને લીધે કરાચીથી કરછ સુધીના વિકટ પંથના પગપાળે બિહાર કરવામાં માત્ર અંતરાય રૂ૫ જ નહિ, પણ ડોકટરોના સ્પષ્ટ અભિપ્રાય મુજબ હાનિકારક છે, એમ જાણવા છતાં પણ વિહાર કરી જવાના આપના સંકલ્પમાં આપ દઢ છે, તે જાણું અમને ચિંતા થાય છે. અમે વિનવિએ છીએ કે આપના સંકલ્પને ફરીથી વિચારી લેશે અને બની શકે તે એકાદ વર્ષને માટે કરાચીની જનતાને આપની વિદ્વતા, વ્યવહારકુશળતા અને કાર્યદક્ષતાને વિશેષ લાભ આપી કૃતાર્થ કરશો.
યદિ આપનો નિશ્ચય દર જ રહેશે અને આપ નિયત દિને વિહાર
Page #546
--------------------------------------------------------------------------
________________
૪૯૨
ખંડ ૧૨ મા
કરશેા, તે પણ અમે આપીને ખાતરી આપીએ છીએ કે કરાચીવાસીએતે આપ એક એવી પુણ્યસ્મૃતિ બની રહેશે। જે, તેમને સદૈવ સાંપ્રદાયિક વિસંવાદોથી પર રાખી કલ્યાણુપથે વાળશે. આપની વાણીનુ રસાયણ એકવાર પણ જેણે માણ્યું છે, તે કાઇ કાળે પણ એ પુણ્ય સ્મૃતિ વિસરશે નહિં.
સાથે સાથે શાંતમૂર્તિ વિદ્વાન મુનિમહારાજશ્રી જયંતવિજયજીની શાંત વૃત્તિ તથા વ્યવહારકુશળતાએ પણ અમારા હય પર જે ઉડી અસર અને માનની લાગણી ઉત્પન્ન કરી છે, તે વ્યક્ત કર્યાં સિવાય પણ અમે રહી શકતા નથી.
આપ જેવા એક વિરલ પુરુષનુ` સન્માન કરવાને તથા અમારી આપ પ્રત્યેની કૃતજ્ઞતા તેમજ પૂજ્યભાવ વ્યક્ત કરવાને આ શુભ પ્રસંગ પરમાત્માએ અર્પી છે, એતે માટે અમે કરાચીનગરનિવાસિએ અમારૂં અહેાભાગ્ય માનીએ છીએ.
કરાચીઃ તા. ૨૯-૧-૧૯૩૯
આપનાં દર્શન અને અમૂલ્ય મેધપ્રવચને શ્રવણુ કરવાની અભિલાષા સેવતા અમેા છીએઃ
દસ્તુર ડૉ. માણેકજી ન. ધાલા M, A. PH. D., Lit, y,
Ο જમશેદ નસરવાનજી
M, L. A, લેાકમલ એલારામ
શમ્સ-ઉલ-ઉલેમા.
હાતીમ એ. અલવી મેયર
રૂસ્તમ ખ. સિધવા
M, LA
Page #547
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૮ મું
૪૯૩
પીરોજશાહ ઊં. દસ્તુર મહેરજીરાણા ડે. પિપટલાલ ભુપતકર અધિપતિ પારસી સંસાર”
M, L A, ખા. બા. અરદેશર મામા લધા ઓધવજી હરદાસ લાલજી
ભગવાનલાલ રણછોડદાસ ખેતશી વેલજી કાળાગલા
સ્વામી બાલકૃષ્ણદાસજી ર. સા. ભગવાનદાસ મોરારજી હીરાલાલ નારાયણજી ગણાત્રા સોહરાબ કે. એચ. કાત્રક
મ્યુ.કોરપોરેટર ડૉ. પી. વી. થારાણી
શિવજી વેલજી કોઠારી પશેતન જમશેદજી વાણીયા દુર્ગાદાસ બી. અડવાણી માજી મેયર
| B. A. LL. B. ખીમચંદ માણેકચંદ શાહ રૂસ્તમજી જમશેદજી દસ્તુર B. A.
મ્યુ. કરિપોરેટર મનુભાઈ ડુંગરશી જોશી મણિલાલ મોહનલાલ એદલ ખરાસ
છોટાલાલ ખેતશી કે. જે. પાનાચંદ
પ્રમુખ જૈન . મૂ. સંઘ અંદીઆર ભકિતઆરી બાહાઈ ડે. પિટલાલ એન્ડ સન્સ ડો. જી. ટી. હિંગેરાણું સ્વામી કૃષ્ણાનંદ
M. B. M. S. ડૉ. તારાચંદ લાલવાણી મોહનલાલ ઈશ્વરલાલ
M. B. B. S, એન્ડ સન્સ ઝવેરી મોહનલાલ કાલિદાસ હીરજી શિવજી ઠાકરશી ઝવેરી લાલચંદ પાનાચંદ જયંતિલાલ રવજી ઝવેરચંદ નરીમાન સરાબજી ગેળાના ડુંગરશી ધરમશી સંપટ
પ્રિન્સિપાલ રામસહાય ડાહ્યાલાલ કેવળદાસ
| B. A S. 1. . આલીમ ટી. ગીદવાણી વૈદ્ય સુખરામદેસ ટી. ઓઝા
Page #548
--------------------------------------------------------------------------
________________
૯૪
ખંડ ૧૨ મેં
ભુદર હરજીવન મણિલાલ લહેરાભાઈ
સે. જૈન મૂ. સંઘ કે. પુની આ એડીટર
સિંધ બગરવર” મોહનલાલ વાઘજી મહેતા પી. ટી. શાહ હરિલાલ વાલજી ઠાકર
અધિપતિ “હિતેચ્છું' ન્યાલચંદ લમીચંદ કુવાડીઆ ડો. ન્યાલચંદ રામજી દોશી
ઠાકરસી મેઘજી કોઠારી . પુરૂષોત્તમ ત્રિપાઠી
M. D. ( Homeo) જગન્નાથ નાથજી નાગર
તંત્રી “અમન ચમન’ ગંગાળ તેજપાળ ખેતાવાળા, મણિલાલ જાદવજી વ્યાસ
અધિપતિ વાલા” ભદ્રશંકર મંછારામ ભટ્ટ
અધિપતિ “ સિંધ સેવક' પંડિત લોકનાથે વાચસ્પતિ
Page #549
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૯ મું
શ્રી મહાવીરાય નમ :
પૂજ્ય ૫પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચકપતિ મુનિ મહારાજ શ્રી ૧ ૦૮ શ્રી વિદ્યાવિજયજી મહારાજની સેવામાં, કરાં પી.
શ્રમણરાજ ! આપના પ્રેમ પરિમલ-પરાગથી આકર્ષિત અમ-હૃદય મની પ્રાકૃતિક પ્રેમાવેશની ભાવના શબ્દોમાં વ્યક્ત કરવા જેટલી અમારામાં શક્તિ નથી. એ વાસ્તવિક સત્ય હોવા છતાં સ્નેહનો વેગ એ અને એટલો છે કે તેને આજે આ વિરહ પ્રસંગે વહેતે મૂક્યા સિવાય નથી જ રહેવાતું.
જૈન સંતોનો વિહાર એટલે સેંકડે નહિ બલ્ક સહસ્ત્ર શાસ્ત્રો અને સૂત્રની અગ્નિ કસોટી. અસંખ્ય-અગણિત પરિસની પરાકાષ્ટામાંથી શુદ્ધ કંચન સ્વરૂપે પસાર થવાની અગ્નિ-પરીક્ષા. સેંકડે વર્ષો પ્રશ્ચાત
Page #550
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧૨મો
સિન્ધ પ્રદેશ જૈન મુનિ વિહાર માટે ખુલ્લો કરવામાં આપશ્રીને પણ ફાળે મંદિર-માર્ગી સંવેગી સાધુઓમાં મોખરે આવે છે તે કહેવાની ભાગ્યે જ જરૂર પડે છે.
અત્રે આપની અઢી વર્ષની સ્થિરતા દરમિયાન આપીએ શાસ્ત્ર વિશારદ સ્વ. ગુરુ મહારાજશ્રી વિજયધર્મ સુરીશ્વરની પુણ્યતિથિ, શ્રી સિંધ સર્વ હિંદુધર્મ પરિષદ, કબીર જયંતિ, જરથોસ્ત જયંતિ અને શ્રી મૂર્તિપૂજક જૈન પાઠશાળાના સૈપ્ય મહોત્સવ વગેરે વગેરે અનેકવિધ પ્રસંગોએ પ્રમુખસ્થાન દીપાવીને રાષ્ટ્રભક્તિ, શાસનભક્તિ અને સામયિક ભાવનાનો પ્રકાશ ફેલાવ્યો છે. આપનો સર્વધર્મ સમભાવ પણ ઉલ્લેખનીય છે. આપશ્રીએ અન્ય ધર્મસંસ્થાઓમાં પણ યથાયોગ્ય જૈન જીવનની ઉદારતાનો પરિચય કરાવી આધ્યાત્મિક પ્રસાદી ચખાડીને જૈન ધર્મનો
ઉદ્યોત કર્યો છે એ નિર્વવાદ છે. વળી અન્ય દર્શનકાર ઉપર આપે જે . ઉજવળ છાપ પાડી છે તે ખરેખર પ્રશંસનીય છે.
આ પ્રસંગે અમે દુ:ખદ ઘટનાની નોંધ લીધા વગર નથી રહી શકતા કે જ્યારે આપશ્રી શાન્તભૂતિ મુનિ મહારાજશ્રી જયંતવિજયજી આદિ મુનિરાજે સાથે સિંધની ભૂમિને આપના પુનિત પગલે પાવન કરતા હતા તે સમયે આપના શિષ્ય રત્ન મુનિરાજશ્રી હિમાંશુવિજયજી મહારાજના સ્વર્ગવાસથી આપને વિદ્વાન સાથીની મહાન બોટ પડેલ છે.
અમોએ આપ જેવા વિદ્વાન સંતના સમાગમની અભિલાષા ઘણા વખતથી સેવી હતી તે તૃપ્ત થઈ છે અને આ જીવનપંથમાં મુક્તિમાર્ગના પંથની કંઈક ઝાંખી કરવાને અમે ભાગ્યશાળી બન્યા છીએ અને તેને માટે અમો આપના ઋણી છીએ.
Page #551
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૯ મું
૪૯૭
અમારી આપ પ્રત્યેની ફરજોમાં કયાં ય મન, વચન અને કાયાથી ઉણપ પ્રવેશી હોય તે આપ ઉદાર ભાવે ક્ષન્તવ્ય કરશે! એવી નન્ન ભાવના અમો આપની સમક્ષ પ્રદર્શિત કરીએ છીએ.
આપતા કચ્છ તરફના વિહાર સુખદાયી નિવેડે ! આપના પવિત્ર કરકમળમાં આ વિનિત ઉદ્બારાની શ્રેણીએ સાદર સમી અમે આનદિત થઇએ છીએ.
અંતમાં શાસનદેવ પ્રત્યે હાર્દિક પ્રાર્થના છે કે આપના સેવાવૃત્તિના જવલત આદર્શોને ઉત્તરાત્તર વિશેષ ઉજ્જવળ કરે અને શાસનનાં ઉન્નતિ ફાય કરવાને દીર્ઘાયુષ્ય બક્ષે ! અસ્તુ.
લિ॰ અમો છીએ. આપના ગુણાનુરાગી
શ્રી. કરાચી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધની વતી મણિલાલ શહેરાભાઈ, સેક્રેટરી. છોટાલાલ ખેતશી-પ્રમુખ. મેાહનદાસ કાલિદાસ માળીઆવાળા
માણેકચંદ નાનજીભાઇ ગાંધી
ગાંગજી તેજપાળ
શાંતિલાલ સેામચંદ
ખીમચંદ્ર જે. પાનાચંદ
મુ. ૩૨
મૂલજી જીવરાજ
પાનાચંદ કેશવજી
મોહનલાલ કાલિદાસ સાપરવાળા વ્યવસ્થાપ કમિટિના સભ્યા.
વીર સંવત ૨૪૬૬ તા. ૧૦-૧૨-૩૯
Page #552
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ મું
કચ્છ વિદ્યાર્થી પરિષદમાં મુનિરાજ વિદ્યાવિજયજીએ
પ્રમુખપદેથી આપેલું પ્રવચન ‘વિઘાથી, વિવાહાથી કે પેટાથી ?' પા થમિક ભૂમિકા પછી, શ્રી વિદ્યાવિયજીએ જણાવ્યું
આમ હતું :
ભાઈઓ અને બહેન ! આજનું સંમેલન એ “વિદ્યાથી સંમેલન છે એટલે “વિદ્યાર્થી શબ્દ તરફ હું તમારું ધ્યાન ખેંચવા માગું છું. વિદ્યાર્થી ' શબ્દનો અર્થ “વિદ્યાનો અથી” એ સ્પષ્ટ છે. જે વિદ્યાની ઈચ્છા કરે છે, વિદ્યાની ઉપાસના કરે છે, વિદ્યાની આરાધના કરે છે. પણ વિદ્યા” એ શી વસ્તુ છે ? આપણું શાસ્ત્રોએ તે વિદ્યાને વિદ્યા ગણી છે કે જે વિદ્યા મુક્તિને માટે સાધનભૂત છે. “ના વિદ્યા યા વિમુક્ત' બંધનોને તોડે, સ્વતંત્રતાને આપે તે વિદ્યા છે. પણ આજની “વિદ્યા”
Page #553
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૩ મું
૪૯૯
સાચી “વિદ્યા છે કે કેમ ? અને તે વિદ્યાને અથી” સાચો વિદ્યાર્થી છે કે કેમ ? એ પ્રશ્ન બહુ વિચારવા જેવો છે. આજનો “વિદ્યાથી' જે સમયે વિદ્યાને પ્રાપ્ત કરવાનાં પગલાં માંડે છે, તે સમયે તે બિલકુલ અજ્ઞાત છે. તેને પોતાને પણ ખબર નથી કે હું શા માટે આ નિશાળમાં જાઉં છું ? એટલે આજનો વિદ્યાથી “ વિદ્યાથી ” છે કે કેમ? આ પ્રશ્નને ઉત્તર તો તેને માતાપિતા પાસેથી લેવો જોઈએ. અને જે તેઓ. સાચેસાચી રીતે જવાબ આપે છે, હું ધારું છું કે આજના “વિદ્યાથી ને વિદ્યાથી' કહેવા કરતાં “વિવાહાથી ' કે “પેટાથી ' કહે વધારે બંધબેસતું થઈ શકે. થોડુંક ભણીને છોક લગાર હોંશિયાર થશે એટલે તેને માટે કન્યા મળશે અથવા થોડુંક ભણીને વ્યાજવટાવ કાઢતાં આવડી જશે, ચિઠ્ઠી-પત્ર લખતાં વાંચતાં આવડી જશે, અને તાર વાંચતાં આવડી જશે, એટલે દશ-વીસ રૂપિયાની નોકરી મળી જશે. આવા ઉદ્દેશથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીને “વિવાહાથી' કે પેટાથી ' સિવાય બીજું શું કહી શકાય ?
આ તે પ્રાથમિક જ્ઞાન લેનાર વિદ્યાર્થીઓની વાત થઈ, પરંતુ આજની “ઉચ્ચ કેળવણી” લેનાર સમજદાર નવયુવકે, કે જેઓ સ્વયં વિચાર કરી શકે છે, તેમનો પણ ઉદ્દેશ શો છે? તેઓ પણ ખરી રીતે ખુલ્લે એકરાર કરશે કે કોઈ પણ રીતે ગુજરાન ચલાવવાનાં સાધન માટે જ અમે આ અધ્યયન કરીએ છીએ એટલે એ ઉચ્ચ કેળવણી લેનારો વિદ્યાર્થી પણ ખરી રીતે વિદ્યાર્થી નથી, પણ પેટાથી' છે.
લક્ષ અને આદર્શ કઈ પણ પ્રવૃત્તિ કરવામાં સૌથી પહેલાં એક “લક્ષ” નિશ્ચિત કરવાની જરૂર છે અને તે પછી તે લક્ષને પહોંચી વળવાની પ્રેરણું આપનાર
Page #554
--------------------------------------------------------------------------
________________
૫૦૦.
ખંડ ૧૨ મે
એક “આદર્શ મુકકર કરવાની જરૂર છે. લક્ષ અને આદર્શ વિનાની જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેમાં જોઈતી સફળતા નથી મળી શકતી. હું અનેક કોલેજો અને સ્કૂલમાં વિદ્યાર્થીઓને પૂછી ચૂક્યો છું કે તમે જે આ દૌડ લગાવો છો, તે કયા લક્ષને પહોંચી વળવા ? અને તે માટે તમે કયે
આદર્શ રાખ્યો છે ?” મને યાદ છે, ત્યાં સુધી કોઈ પણ સ્થળેથી આ પ્રશ્નનો સંતોષકારક ઉત્તર મને મળ્યો નથી, અને તેમ બનવું સ્વાભાવિક છે; કારણ કે આપણે અત્યારના શિક્ષણનું મૂળ જ એવું છે કે જેમાંથી વિદ્યાન” કઈ અર્થ સરતો જ નથી, કારણ કે જે “ઉદ્દેશથી વિદ્યા હાંસલ કરવી અથવા કરાવવી જોઈએ તે ઉદેશ રાખતો નથી અને જીવનના ઘડતરને માટે જ “આદર્શ રખાવવો જોઈએ, તે “આદર્શ પણ નથી. આ બે વરતુના અભાવમાં આજનો કોઈ પણ વિદ્યાથી શું બતાવી શકે કે હું શા શાટે ભણું છું ? અથવા મારું શું લક્ષ છે? વસ્તુ સ્પષ્ટ છે કે બહુમાં બહુ તો આજનો વિદાથી પોતાના ઉદરનિર્વાહ માટે જ વિદ્યાર્થી બન્યો છે. આ ઉદ્દેશ કોઈ પણ રીતે સફળ થાય, તે માટેની જ ધૂમધામ ચાલી રહી છે. ખૂબી તો એ છે કે એ “ઉદ્દેશને પણ આજનો વિદ્યાર્થી સફળ કરી શકતો નથી. અર્થાત હજાર રૂપિયાનો વ્યય કરીને આજની ઊંચામાં ઊંચી વિદ્યા પ્રાપ્ત કરવા છતાં પણ ઉદરનિર્વાહ પૂરંતુ સાધન પણ ઘણું જ ઓછા મેળવી શકે છે. એ જ કારણ છે કે હિંદુસ્તાનના બેકારોમાં શિક્ષિત બેકારો વધારે જગા રોકી રહ્યા છે, અને એમની બેકારીને પ્રશ્ન વધારે જટિલ બન્યા છે.
પ્રાચીન શિક્ષણ પદ્ધતિ
આ પ્રસંગે આપણી “ પ્રાચીન શિક્ષણ પદ્ધતિ' તરફ આપનું ધ્યાન ખેંચુ છું. પ્રાચીન કાળમાં હિંદુસ્તાનમાં શિક્ષણની બે પદ્ધતિઓ
Page #555
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ મું
૫૦૧
હતી–એક “આશ્રમ’ પદ્ધતિ અને બીજી વિદ્યાપીઠ' ની પધ્ધતિ. બંને પધ્ધતિઓને ઉદ્દેશ શારીરિક, માનસિક, વાચિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસનો હતો. શિક્ષણ તો એ છે કે જેનાથી વિચાર, આચાર અને ઉચ્ચારની શુદ્ધતા થાય. પ્રાચીન પધ્ધતિમાં આ વસ્તુઓ ખાસ કરીને સિદ્ધ થતી હતી.
આશ્રમ પદધતિ
હિંદુસ્તાનમાં જેઓ ગૃહસ્થાશ્રમમાંથી નીકળી ત્રીજા વાનપ્રસ્થ આશ્રમમાં જતા હતા તેઓ ઘણે ભાગે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ કરતા. પાંચ-પચીસ વિદ્યાર્થીઓને પોતાને ત્યાં રાખે. સાંસારિક વાસનાઓથી દૂર રાખી વિદ્યાધ્યયન કરાવવા સાથે આધ્યાત્મિક ભાવનાઓને પોષે, વિદ્યાથીઓ બ્રહ્મચર્યનું પાલન કરવા સાથે શરીરને સંગઠિત કરે, વિદ્યાનું અધ્યયન કરે, ગુરુની સેવા કરે, અને એક જ ગુનો આદર્શ સામે રાખીને પોતાના જીવનનું ઘડતર કરે. આઠ વર્ષની ઉમરમાં ગુરુની પાસે ગયેલા વિદ્યાથી વધારેમાં વધારે ૪૪ અને ઓછામાં ઓછા ૨૫ વર્ષ સુધી બ્રહ્મચર્યાશ્રમમાં એક જ ગુના “આદર્શ નીચે રહી, રાતદિવસ વિદ્યાનું અધ્યયન કરી સુંદર સંસ્કાર મેળવનાર યુવક કેટલી શકિતઓ મેળવી શકતો હશે, કેવો આદર્શ પુરૂષ થતો હશે ? કેવો સાચો નાગરિક બનતો હશે? શરીર કેવો હષ્ટપુષ્ટ થતો હશે , બુદ્ધિમાં કેવો વિચક્ષણ થતો હશે ? એની કલ્પના આપણે કરી શકીએ છીએ.
પ્રાચીન સમયના આવા આશ્રમોની ઝાંખી કોઈએ જેવી હોય, તો બંગાળના નદિયા--શાંતિ જેવાં સ્થાનોમાં જઈને જોઈ શકે છે. બંગાળના કઈ કઈ પ્રાંતમાં હજુ પણ આવા આશ્રમોનો કંઈક કંઈક નમૂનો દેખાય છે, જેને બંગાળમાં “ટેલ” કહેવામાં આવે છે.
Page #556
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
- -
- -
-
પર
ખંડ ૧૨ મિ
હિંદુસ્તાનમાં આવા આશ્રમોની સંખ્યા ઘણી મોટી હતી. કહેવાય છે કે બ્રિટિશ ગવર્નમેન્ટ જ્યારે બંગાળને હાથ કર્યો, ત્યારે એકલા બંગાળમાં એંસી હજાર આશ્રમ હતા. દર ચારસો માણસની વસ્તી પાછળ એક આશ્રમ હતો, એમ ઈતિહાસમાં વંચાય છે. આ ઉપરથી કલ્પના કરી શકીએ છીએ કે આખા હિંદુસ્તાનમાં આવા કેટલા આશ્રમો હશે ?
આ આશ્રમમાંથી નીકળતા વિદ્યાર્થીઓ સાચા વિનયી, દેશપ્રેમી અને ધર્મપ્રેમી થતા. વિદ્યાનો મહાન ગુણ “ વિનય' એ તે એમના જીવનમાં ઓતપ્રોત થયેલ રહે. પ્રાચીન ઇતિહાસમાં ગુરુઓનો વિનય વિદ્યાર્થીઓ કેટલે કરતા, એનાં અનેક ઉદાહરણો આપણને ચકિત કરે છે. આશ્રમમાંથી નીકળતા વિદ્યાર્થીને ગુરુઓ અંતિમ શિખામણ રૂપે જે આશિર્વચનો કહેતા તે આ હતાં - ધર્મ જ ! નાં વ! માતૃ મા! પિતૃ મા ! માવાર્થ મા ! ઈત્યાદિ.
વિદ્યાપીઠ અત્યારની કેબ્રીજ અને કર્મકાર્ડ યુનિવર્સિટીઓની સાથે તુલના કરી શકીએ એવાં અનેક વિદ્યાપીઠે હિંદુસ્તાનમાં મોજુદ હતાં. નાલંદા, કાંચી, તક્ષશિલા, વલ્લભીપુર, કાશી, અહમદનગર અને એવાં અનેક સ્થાનમાં વિશાળ વિદ્યાપીઠ હતાં કે જેમાં દશ દશ હજાર વિદ્યાર્થીઓ વિદ્યાધ્યયન કરતા હતા. અઢાર અઢાર જાતની વિદ્યાઓ તેમાં શીખવવામાં આવતી હતી. ચીન અને જાપાનના વિદ્યાથીઓ પણ ત્યાં અભ્યાસ કરવા અર્થે આવતા. વિશાળ પુરતકાલયો તેની સાથે મેજુદ હતાં. પંદરસો પંદરસે અધ્યાપકે એક એક વિદ્યાપીઠમાં “વિદ્યાગુરનું કામ કરતા. એવાં વિશાળ વિદ્યાપીઠમાંથી નીકળેલા યુવકો પોતપોતાના
Page #557
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ મું
૫૦૩.
વિષયમાં દિગ્ગજ વિદ્વાન થઈને બહાર પડતા. નાલંદા અને તક્ષશિલા વગેરે સ્થાનોની થયેલી શોધખોળો ઉપરથી તે વિદ્યાપીઠની વિશાળતાનું અનુમાન કરી શકાય છે. દશ હજાર વિદ્યાર્થીઓની પાછળ પંદરસો શિક્ષકો કામ કરતા હોય, ત્યારે સરેરાશ એક શિક્ષકની પાછળ છે વિદ્યાર્થીની જવાબદારી આવે છે. આજે એક શિક્ષકને કેટલા વિદ્યાથીએનું જીવન ઘડવાનું ભાગ્ય નિર્માણ થયું છે. તે તમે બધા જાણે છે.
આમ હિન્દુસ્તાનમાં ઉપરની બે-આશ્રમ અને વિદ્યાપીઠ–પદ્ધતિથી વિદ્યાર્થીનાં જીવન ઘડાતાં હતાં. તેઓને સાચા નાગરિક બનાવવામાં આવતા હતા. પરિણામે બંને પધ્ધતિઓ વિદ્યાર્થીઓને માટે ઉપયોગી થતી, અને તેઓમાં જેમ અખિલ માનવજાતિને યોગ્ય ગુણોનો વિકાસ થતા, તેવી જ રીતે પ્રત્યેક દેશકાળે ઘડેલા અવયવોની વિશેષતાઓનું ઘડતર પણ થતું.
અત્યારની શિક્ષણ પધ્ધતિ અત્યારે હિન્દુસ્તાનમાં જે રીતે શિક્ષણ અપાઈ રહ્યું છે તે કોઈનાથી અજાણ્યું નથી. હાથ કંકણને આરસની જરૂર ન હોય. આજની શિક્ષણપધ્ધતિ હિન્દુસ્તાનની સંસ્કૃતિને બંધબેસ્તી છે કે કેમ ? એ એક વિચારણીય પ્રશ્ન છે. ખાનપાન, વેશ વહેવાર કે બધી વસ્તુઓ જેમ જુદા જુદા દેશની સંસ્કૃતિને અનુકૂળ હોવી જોઈએ અને હોય છે, તેવી જ રીતે શિક્ષણ પધ્ધતિ પણ જીવન વિકાસનું એક સાધન હોઈ, તે પણ દેશની સંસ્કૃતિને અનુકૂળ હોવી જોઈએ. અત્યારે જે શિક્ષણ પધ્ધતિથી હિંદુસ્તાનનાં બાળકો અને યુવકોને શિક્ષણ અપાઈ રહ્યું છે એ ઘણે ભાગે જીવનવિકાસની વાત તો દૂર રહી, પણ માનવતાના સામાન્ય ગુણો અને વિશેષ ગુણોને પણ વિકસાવી શકતી નથી. બલ્ક તેથી ઉલટું જ પરિણામ
Page #558
--------------------------------------------------------------------------
________________
૫૦૪
ખંડ ૧૨ મે
આવતું હોય એમ લાગે છે. પહેલાં હું કહી ગયો છું તેમ વિદ્યાના હેતભૂત વિચાર, ઉચ્ચાર અને આચારની ખીલવણી, સ્મરણશકિતનો વિકાસ, વિનય, શિસ્ત, અને સેવાભાવ વગેરે બાબતે ઓછી થતી જતી હોય એમ સ્પષ્ટ દેખાય છે, જો કે આ વસ્તુઓનો પોકાર ઘણો થાય છે. દાખલા તરીકે શિસ્તની વાતો નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા લોકો કરે છે, પણ ખરી રીતે “ડિસીપ્લીન’ શી વસ્તુ છે, એને બહુ જ ઓછા લોકે સમજે છે અને આચરતા પણ બહુ જ ઓછા દેખાય છે. કેઈ પણ પ્રકારના નિયમનું પાલન એ શિસ્ત છે. જુદી જુદી જાતના મનુષ્યની સાથે જુદા જુદા સમયમાં વ્યવહાર કેમ રાખવો એ શિસ્ત છે. પણ આ શિસ્તનું પાલન કેટલું થાય છે ? સાધારણ વિચારભિન્નતા થાય એટલે એક બીજાનો વિરોધ કરવાને માટે માણસ તૈયાર થાય છે. એ વિરોધ ત્યાં સુધી વધે છે કે સાધારણ સભ્યતાનું પણ ઉલ્લંઘન કરી જવાય છે. કોણ કહી શકે કે આ શિસ્તનું પાલન છે? આવી રીતે શિસ્તનો ભંગ ક્યાં નથી થતો? આજના વિદ્યાર્થીઓની ઉદ્ધતાઈ, ઉછુખલતા અને સ્વચ્છેદવૃત્તિનાં જ્યારે જયારે હું દર્શન કરૂં છું ત્યારે ત્યારે મને ઘણું લાગી આવે છે. એક સામાન્ય જચિત વ્યવહાર પણ આજના કહેવાતા કેટલાક શિક્ષિતો, વિદ્યાર્થીઓ, યુવક' ન રાખે, ત્યારે ભારે ખેદ થાય છે. આ દેવ તે દેવો કેને? શું આજનાં શિક્ષણમાંથી કંઇક આવી વસ્તુ તે ઉત્પન્ન નહિ થતી હોય ?
આ તે મેં એક સામાન્ય વાત કરી છે. પરંતુ ખરી વાત એ છે કે શિક્ષણમાંથી જે ગુણે ઉત્પન્ન થવા જોઈએ, તે બહુ જ ઓછા થાય છે. અને તેનું કારણ શિક્ષણ નહિ પણ શિક્ષણની પધ્ધતિ ' છે એમ કેળવણીકારોનું કથન છે.
અત્યારની શિક્ષણ પધ્ધતિની ખામીઓમાં થોડીક આ પણ છે.
Page #559
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ મું
૨૦૧
શિક્ષકા
।
$
વિદ્યાર્થી એના જીવનમાં મેટા આધાર શિક્ષકા ઉપર રહેલા છે. જ્યાં સુધી સદ્ગુણી, સંસ્કારી, વ્યસન રહિત અને શુદ્ધ ચારિત્રવાળ શિક્ષકાની દેખરેખ વિદ્યાથી એ ઉપર ન હોય ત્યાં સુધી વિદ્યાથી એના જીવનને કાઇ હેતુ સફળ થઇ શકતા નથી. · આ માણસ સાત ચોપડી ભણ્યા છે અથવા મેટ્રીક પાસ થયા છે અથવા ટ્રેઇનીંગ પાસ કરેલ છે એટલે તે શિક્ષક થવાને યોગ્ય છે. ' આ ધારણે આજે શિક્ષકા નિયુક્ત કરવામાં આવે છે. પણ શિક્ષકના ચારિત્ર સંબંધીની યાગ્યતા બહુ જ આછી જોવામાં આવે છે અને તેમાં ચે જ્યારે પેટના પાણ પૂરા પગાર પણ ન મળતા હોય, ત્યારે એ શિક્ષક કયાં સુધી નૈતિક જીવન જાળવી શકશે ? અને નહિ જાળવી શકે તે વિદ્યાથી એ ઉપર તેની શી અસર થશે ? એને વિચાર બહુ એછા કરવામાં આવે છે. · શિક્ષક એટલે વિદ્યાગુરુ. ' –આજે કાઇ પણ વિદ્યાથીને ગુરુ કાણુ છે ? એ કાના આદ સ્વીકારી રહ્યા છે ! એને નિર્ણય કરવા અશકય છે. હમણાં હું તમને કહીશ તેમ, સ્કૂલામાં અનેક વિષયા ચલાવવામાં આવે છે. તે દરેક વિષયે'ના શિખવનાર જુદા જુદા શિક્ષા છે. ચાલીસ ચાલીસ કે પીસ્તાલીસ પીસ્તાલીસ મિનિટના એક પીરીયડમાં એક એક ગુરૂ બદલાય છે. પાંચ કલાક કે છ કલાક માત્ર વિદ્યાર્થીને સ્કૂલમાં રહેવાનું થાય છે, તેટલા સમયમાં તેટલા કે તેથી દેોઢા વિદ્યાગુરૂએ બદલાઇ જાય છે. એટલે વિદ્યાર્થી ના કાઇ પણ્ સાચા ગુરૂ નથી. તે સિવાયના અઢાર કે એગણીસ કલાક વિદ્યાર્થી અનેક પ્રકારના જુદા જુદા સસ્કારામાં રહે છે. અને માતાપિતાએએ તે સાત કે આ↓ વર્ષની ઉ ંમરમાં પેાતાના છેાકરને નિશાળમાં બેસાડયા ત્યારથી બાળકનાં જીવનઘડતરની જવાબદારી ઉતારી નાખી છે. આવી સ્થિતિમાં આજના વિદ્યાર્થીને સાચે ગુરૂ
Page #560
--------------------------------------------------------------------------
________________
૫૦૬
ખંડ ૧૨ મા
કાણુ ? એનાં જીવનની જવાદારી કાના માથે ! એને આ કાણુ ? આ બધી સ્થિતિના વિચાર કરતાં આજના વિદ્યાથી નિરંકુશ, ધ્યેય અને આદશ વિનાના, સ્વચ્છંદી બને, તે। તેમાં આશ્ચય જેવું શું છે ? શિક્ષકા પાતે જ સમજે છે કે અમે તેએાના ગુરુ નથી. અમે તા માત્ર તેાકર છીએ. વિદ્યાથી એ સમજે છે કે અમારા શિક્ષક એ તા તાકર છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થી એની ગુરૂભકિત અને ગુરૂએનું વાત્સલ્ય એક બીજા પ્રત્યે ન રહે તે। . તે બનવા દ્વેગ નથી શું ?
વિષયના બેજો
આજનાં શિક્ષણના વિષયને માળે એટલા બધા વધારી નાંખવામાં આવ્યેા છે કે જેને લીધે બાળકાનાં મગજે પ્રારંભથી જ ક્રુતિ બની જાય છે. પિરણામે એમને માનસિક વિકાસ અને સ્મરણશક્તિએ રૂંધાઇ જાય છે. આજને વીસ વીસ, કે તેથી વધારે વર્ષો સુધી અભ્યાસમાં જ રહેલા વિદ્યાથી વાતવાતમાં ડાયરીનાં પાનાં ખાલ્યા વિના રહેતા નથી. આવતા રવિવારે મારે શું શું કરવાનું છે, એ તે! ડાયરીમાં નેાંધી લે તે નોંધી લે, પરંતુ કાલે મારે શું કરવાનું છે? અરે આજે શું કરવાનું છે ? એ પણ હવારમાં ન નોંધી લે તે તેને યાદ ન જ રહે. કાં હિંદુસ્તાનના માનવીએનો ગ્રંથેના ગ્રંથા ક`કસ્થ રાખવાની અદ્ભુત શકિત, અને કયાં આજે, કલાક પછી કરવાનું કાર્ય પણ ડાયરીમાં ન નેધ્યું હોય તે ભૂલી જ જવાય, એવી સ્મરણશકિત ? આનુ કારણ મને તે એમ લાગે છે કે નાની ઉંમરથી ભણવાના વિષયેાના મેાજા વધારીને તેમની સ્મરણશકિત છૂંદી નાંખવામાં આવે છે. જે વિષયેાની સાથે જીવનને કઇ સંબંધ નથી, અથવા તેા જે સમય અને જે સ્થાન માટે જે વિષયાની કઈ આવશ્યકતા જ નથી, એવા વિષયેાનાં પાથાનાં પોટલાં માથા ઉપર મૂકીને
Page #561
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ મુ’
૨૦૭
બાળકોને સ્કૂલમાં જવું પડે, એતા કઇં અર્થ છે ? અભ્યાસના વિષયેાની ચૂંટણીમાં સમય અને સ્થાનને અર્થાત દેશ-કાળના ખૂબ ખ્યાલ રાખવાની જરૂર છે. હિંદુસ્તાનમાં જન્મેલા હિંન્દુસ્તાનની સંસ્કૃતિમાં પોષાએલાં અને ભવિષ્યમાં પણ હિંદુસ્તાનના જ નાગરિકો બનવા માટે જીવનનું ઘડતર કરી રહેલાં નાનાં નાનાં બાળકાને પ્રારંભથી જ પશ્ચિમની સંસ્કૃતિના 'ગથી રંગાયેલ પુસ્તકાના અભ્યાસ કરાવવા, એના શે અથ છે ? પેાતાનાં ગામની જ ભાગેળમાં શુ છે ? કઇ નદી છે ? એનુ તે। જેને ભાન નથી, તે તે યૂરોપ-અમેરિકાના પહાડા તે નદીઓનાં નામેા ગેાખ્યા કરે, એને અ રો ? અને તેનું શું પરિણામ આવે, એ સમજવા માટે કાઈ અર્થશાસ્ત્રી પાસે જવાની પણ જરૂર નથી. અભ્યાસના વિષયેાને મૂકરર કરવામાં જેમ માનસશાસ્ત્રના અભ્યાસની ખૂબ જરૂર છે તેમ દેશ -કાળને વ્હેવાની પણ જરૂર છે.
બિનજરૂરી અને વધારે પડતા વિષયાને ખેાજો વિદ્યાથી એના ઉપર લાદવાનું પરિણામ એ આવ્યું છે કે- આજના બાળકા રમતગમતમાં, ખેલ-કુદમાં જેટલુ લાહી વધારે છે, એના કરતાં હું ધારું હ્યું કે દેઢુ લેાહી પેાતાના બધા વિષયાને તૈયાર કરવાની ચિંતામાં બાળી નાંખે છે. એટલે બિનજરૂરી અને વધારે પડતા વિષયેાની ખામી, વિદ્યાર્થી એના જીવનવિકાસને દુધનારી છે.
પરીક્ષાઓ
અભ્યાસક્રમના વિષયાની ખામીના જેટલી જ અ તેથી પણ વધારે ભયંકર ખામી પરીક્ષાના ધારણની છે. આજે પરીક્ષાનું જે ધેારણ ચાલી રહ્યું છે, એનાથી જે અનર્થી થઇ રહ્યા છે, એ ક્રાથી અજાણ્યા નથી. સારામાં સારા અને બુધ્ધિશાળી વિદ્યાથી આખા
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૦૮
ખંડ ૧૨ મે
વર્ષ સુધી પહેલા નંબર રાખે, પરંતુ પરીક્ષા સમયે એકાદ પેપરમાં કંઇ પણ કારણે નિશ્ચિત માર્ક ન મેળવી શકે તો તેનું આખુંય વર્ષ નકામું જાય છે તે નાપાસ થાય છે. કોણ કહી શકે તેમ નથી કે આજની પરીક્ષા પધ્ધતિથી જ્ઞાનની પરીક્ષા નથી થતી, પણ ભાગ્યની થાય છે. જુગારના અખાડામાં જુગારીઓ જેમ પોતાના ભાગ્યની કસોટી કરે છે, ઘોડદોડની રમતમાં જેમ શ્રીમંતો પોતાના ભાગ્યની કસોટી કરે છે, તેવી જ રીતની કસોટી પરીક્ષાના મેદાનમાં વિદ્યાર્થીઓના ભાગ્યની થઈ રહી છે.
આ કસોટીમાંથી પસાર થવાના દિવસે જ્યારે નજીક આવે છે, ત્યારે વિદ્યાર્થીઓ કેવી હાલતમાં પોતાના દિવસો પસાર કરે છે, એ તમે બધા જાણો છો. પરીક્ષાના દિવસો એટલે જાણે કતલની રાતે. ખાવાપીવાનું ભાન નહિ. તંદુરસ્તીનો ખ્યાલ નહિ. કેવળ પરીક્ષામાં પાસ થવા માટે જોઇતા માર્ક મેળવવા જતાં, આખા વર્ષ સુધી કુટબોલ ને ક્રીકેટ, ખોખો ને હુતુતુતુ ખેલ ખેલીને વધારેલું લેહી, એ પરીક્ષાના છેલ્લા અઠવાડિયામાં પૂરું કરી નાખવામાં આવે છે.
આજની પરીક્ષા પધ્ધતિમાં જ્ઞાન હોય કે ન હોય, છતાં કઈ પણ ઉપાયે માર્ક મેળવી જેમ પરીક્ષામાં પાસ થવાનું લક્ષ્ય વિદ્યાર્થીનું હોય છે, તેવી જ રીતે શિક્ષકો પણ ગમે તે ઉપાયે પોતાના વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે, એવું બતાવવા બની શકતા બધા પ્રયત્નો કરે છે. આખા વર્ષ સુધી વિદ્યાર્થીઓના અભ્યાસ તરફ બેદરકાર રહેનાર શિક્ષક, પરીક્ષાના નજીકના દિવસમાં વિદ્યાર્થીઓ ઉપર સેટ લઈને ઉભો થઈ જાય છે. રાત દિવસના ઉજાગરા કરીને ગેખાવે ને વંચાવે છે, અથવા જે જે કંઈ કરવાનું હોય તે કરાવીને પણ કઈ પણ રીતે પરીક્ષામાં પાસ થનારની સંખ્યા વધારે બતાવવાનો પ્રયત્ન કરે છે. પછી ભલે વિવાથીની
Page #563
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ સુ
૫૦૯
શારીરિક, માનસિક બધી ચે શક્તિએ ખ઼ુદાઈ જતી હોય. આટલું કરવા છતાં પણ જે વિદ્યાથી નાપાસ થવા જેવુ' દેખાય, તે આખા જગતમાં જે લાંચ-રૂશ્વતની બદીએ જગતનું નૈતિક પતન કયુ છે, એને આશા લેવાને પણ કેટલાકાતે તૈયાર થતા સાંભળ્યા છે.
મિત્રો ! મારૂ' આ કથન બધે સ્થળે તે બધાએતે લાગુ પડે છે, એવું સમજવાની કાઇ ભૂલ ન કરશે. પણ આ બદીના અપવાદથી કેળવણી જેવું પવિત્ર ખાતું પણ હવે નથી બચ્યું, એ કહેવાને મારે આશય છે. ભલે તે અમુક સ્થાનમાં અે અમુક વિભાગમાં જ પ્રવેશ્યું હાય, પરંતુ કેળવણીખાતું, એ એ તે પવિત્રમાં પવિત્ર ખાતું જ હેય, એમ હું માનતે હતેા અને માની રહ્યા છું, છતાં એવા પવિત્ર ખાતામાં પણ અપવિત્રતાની દુગંધ આવવા લાગી છે, એમ દુઃખ સાથે મારે કહેવું પડે છે.
નવેા યુગ અને નવા પ્રયત્ન
ભાઇએ અને બહેને ! સમય એક સરખા રહેતા નથી. વખતના વહેવા સાથે માનવજાતિના વિચારામાં, ભાવનામાં, ક્રિયાઓમાં, રીતિરવાજોમાં પિરવત ન થાય જ છે. અનાદિ કાળથી આમ થતું આવ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોંથી લગભગ અધી સદીથી આ કેળવણીના વિષયમાં પણ અને હિંદુરતાન જેવા પરાધીન દેશમાં પણ જાગૃતિનાં પ્રકાશ કિરણા ચમકવા લાગ્યાં છે. બેશક, આપણા દેશ જેટલુ અનુકરણ કરવામાં શૂરા પૂરા છે એટલું સ્વયં શેાધવામાં નથી, છતાં આજે સારી વસ્તુનું અનુકરણ કરતા થશે, તે કાલે સ્વયં વિચારક અને સ્વયં શેાધક પણ થશે, એવા આપણે આશાવાદ સેવવા જોઇએ.
કેળવણીના ક્ષેત્રોમાં આપણા દેશે કિન્ડરગાર્ટન પધ્ધતિ અને
Page #564
--------------------------------------------------------------------------
________________
પા૦.
ખંડ ૧૨ મો
હમણાં હમણાં મેન્ટીસરી પધ્ધતિનું અનુકરણ કરી કેળવણી આપવાનું શરૂ કર્યું છે. જો કે આ પધ્ધતિએ કેળવણી આપવાનું એવાં નાનાં બાળકોને માટે થાય છે, કે જે બાળકોને ખરી રીતે માતા પિતાઓ તરફથી સુસંસ્કાર પાડવાના હોય છે. છતાં પણ આટલી હાની ઉંમરના બાળકોને ઈદ્રિયોદ્વારા અપાતું આ શિક્ષણ, ઉપયોગી તે જરૂર છે, પણ તેથી મોટી ઉમરના એટલે ૭-૮ વર્ષથી શરૂ થતી અને મોટી ઉંમરના બાળકોને અત્યાર સુધી અપાઈ રહેલી કેળવણીની પધ્ધતિમાં પણ હવે કંઈક ફેરફાર થતો રહ્યો છે એ ખરેખર ખુશી થવા જેવું છે.
સૌથી પહેલી વાત તો એ છે કે શિક્ષણનું કાર્ય જ્યાં સુધી આપણા હાથમાં ન લેવાય, દેશના સાચા શિક્ષણશાસ્ત્રીઓ સ્વતંત્ર રીતે પોતાના હાથમાં ન લે, ત્યાં સુધી આજનાં શિક્ષણથી આપણાં બાળકોનો જીવનવિકાસ થઈ શકે નહિ. એ વાત તરફ આપણા નેતાઓનું ધ્યાન ગયું અને તેના પરિણામ રૂપે ગુરૂકુલે, આશ્રમે, વિદ્યાલયો, છાત્રાલયે, સ્થપાવા લાગ્યાં જો હું ન ભૂલતે હૈઉં તે આવાં ગુરૂકુલે વગેરે સ્થાપવાની શરૂઆત આર્યસમાજે કરી અને તે પછી જેનો અને બીજાઓએ અનુકરણ કર્યું.
આજે આખા દેશમાં અનેક ગુરૂકુળ વિદ્યાલયો વગેરે ચાલી રહ્યાં છે. આ બધાઓનો ઉદ્દેશ મારા ધારવા પ્રમાણે એ હોવો જોઈએ કે આપણાં બાળકોનાં શિક્ષણનો પ્રશ્ન આપણા હાથમાં રાખવો, વિદ્યાર્થીઓ ચોવીસે કલાક એક સાથે રહે, એક જ ગૃહપતિની દેખરેખ નીચે રહે, એક જ આદર્શ પુરૂષના સંસ્કાર તે વિદ્યાથીઓના જીવનમાં ઉતરે વગેરે
એ વાત બિલકુલ સાચી છે કે પ્રાચીન સમયની જ આશ્રમ પદ્ધતિ
Page #565
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ સુ
૫૧૧
અને વિદ્યાપીઃ પદ્ધતિઓને ખ્યાલ હું તમને પહેલાં આપી ચૂકયા છું. એ પતિએ અત્યારના સમયમાં અમમાં મૂકી શકાય એમ નથી અને તેજ કારણે પ્રાચીનતા અને અર્વાચીનતાના મિશ્રણરૂપે આ ગુરૂકુલાદિને પ્રયત્ન અમલમાં આવ્યા છે, છતાં મારા હજારા માઇયના પાવિહારમાં અને છેલ્લાં પચ્ચીસ વર્ષમાં જે અનેક સ`સ્થાન નિરીક્ષણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડયું છે, તે ઉપરથી મારા જે ખ્યાલેા અંધાયા છે, એ ખ્યાલાને વ્યકત કરવાની જો મને છુટ મળતી હોય તે મારે કહેવું જોઇએ હું આવી સ્વતંત્ર સંસ્થાએથી જેટલે અશે સફળતા મળવી જેએ, તેટલે અંશે સફળતા નથી મળી અર્થાત્ જે મુખ્ય વસ્તુ મેળવવી જોઇતી હતી તે મુખ્ય વસ્તુ આપણે નથી મેળવી શકયા. એનાં અનેક કારણામાં મુખ્ય કારણા આ પણ છે :
(૧) માલ્યવસ્થામાંથી જ માતાપિતાએ તરફથી જે સુસંસ્કારા મળેલા હોવા જોઇએ તે સુસ`સ્કારા મળેલા નથી હેાતા, બલ્કે તેથી ઊલટુ ઘણે ભાગે જે દુગુણા આખી જિંદગી સુધી હાનિકર્તા થાય છે એવા દુગુ ણાને વારસા માતા-પિતા તરફથી મળેલા હોય છે.
(૨) બાળકાનાં જીવનનું ઘડતર કરી શકે એવા આદશ શિક્ષકાને– આદ` સ`ચાલકાતા ઘણે ભાગે અભાવ હોય છે.
(૩) અત્યારના સ્વચ્છંદી વાતાવરણની અસર તે બાળા ઉપર થયા કરે છે.
(૪) સ્વતંત્ર સંસ્થાએ કરવા છતાં પણ શિક્ષણનું ધેારણ અને પાઠ્ય-પુસ્તકા તા સરકારી સ્કૂલમાં જે હાય છે તે જ રાખવામાં આવે
Page #566
--------------------------------------------------------------------------
________________
સર
ખડ ૧૨ મા
છે, એટલે સરકારી પરીક્ષાએને! અને ડીગ્રીએના મેાહ હજી છુટયા નથી.
(૫) જે શ્રીમ તેાની ઉદારતાથી આવી સંસ્થાએ ઉભી થાય છે, તે શ્રીમંતે શિક્ષણનાં ક્ષેત્રમાં બિલકુલ અનભિજ્ઞ હોવા છતાં શિક્ષણતી બાબતમાં પણ પેાતાની સત્તા રાખે છે. એટલે સસ્થાના શિક્ષકે સ્વતંત્ર રીતે ક’ઇ કરી શકતા નથી. બલ્કે ઘણે સ્થળે તે સંચાલકો અને શ્રીમંતેાની વચમાં એવી અથડામણે ઉભી થાય છે કે જેને લીધે સંસ્થાને ભયંકર હાનિ પહોંચે છે.
(૬) આવી સ્વત ંત્ર સંસ્થાઓની અંદર પણ વણિકવૃત્તિનું તત્વ મેટે ભાગે અમલમાં આવે છે. અર્થાત્ જેટલું કરકસર ઉપર ધ્યાન અપાય છે, એટલુ યેાગ્ય સચાલકે!તે મેળવવા તરફ નથી અપાતું.
આ અને આવા અનેક કારણોથી, સ્વત ંત્ર સંસ્થાએ પણ જોઈતું ફળ મેળવી શકતી નથી.
છાત્રાલયાના મુખ્ય ઉદ્દેશ ચરિત્રગનના હોય છે, તેમાં પણ એક યા બીજા કારણાને લીધે જોઇતી સફળતા નથી મળો શકતી.
આમ હોવા છતાં પણ મારે એ કબૂલ કરવું પડશે – અત્યારની પરિસ્થિતિને અધેા ખ્યાલ કરતાં, કેટલાંક વર્ષોથી જે કઈ નવે। પ્રયત્ન થઈ રહ્યો છે. એ આવકારદાયક તા છે જ. સેકડા વર્ષોથી પરાધીનતાની એડીમાં જકડાઈ રહેલી પ્રજા, એક પછી એક ધીરે ધીરે સ્વતંત્રતામાં પગલાં માંડતી થાય, તે તે શુભ ચિન્હ છે, એમાં તે છે મત હોઇ શકે જ નહિ. બેશક, નવા અખતરાઓમાં આપણે ધારીએ તેટલા સફળ ન થઇ શકીએ તે પણ વખત જતાં એમાં સુધારા વધારા થતા રહે અને પરિણામે ખામીએ દૂર થતાં એમાં ખેતી સફળતાં મળે જ.
Page #567
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦ મું
૫૧૩
કામ કામને શીખવે છે, કામ કામને આગળ ધપાવે છે. આજે મહાત્મા ગાંધીજીના શુભ્ર પ્રયાસથી શિક્ષણ માટેની જે ‘વર્ધા–યાજના’ બહાર આવી છે, એ મારા કથનને પુષ્ટ કરે છે. આજે આખા દેશના શિક્ષણ પ્રેમીએનું ધ્યાન વર્ષાં ચેાજના’ તરફ ગયું છે. જો કે આ ચેાજના કયાં સુધી સફળ થશે એ કહી શકાય નહિ, છતાં ઇરાદા શુભ છે, તે પ્રયત્ન આદર્યો છે, એટલે આપણે જરૂર આશા સેવીએ કે એનું પરિણામ સુધારા વધારા પછી પણ શુભ જ આવશે અને ભારતવર્ષ કેળવણીનાં ક્ષેત્રમાં પાછું પેાતાનું અગ્રસ્થાન પ્રાપ્ત કરશે,
Page #568
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૧ મું
આભાર-પત્ર
શાંતિ પ્રવર્તક, ધર્મ ધુરંધર મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ
ભૂજ-કચ્છ.
પૂજ્ય મુનિરાજશ્રી,
કચ્છના પાટનગર ભૂજના નાગરિકની આ સભાને, આપે અમારા ઉપર કરેલા ઉપકારની કૃતજ્ઞતા પ્રગટ કરવા આજે એકત્રિત થતાં ઘણે હર્ષ થાય છે. મહારાજશ્રી,
જે વખતે આખી દુનિયામાં જડવાદનું તાંડવનૃત્ય ચાલી રહ્યું છે, અનેક પ્રકારનાં પ્રભામાં સંસારી આત્માઓ ફસાઈ રહ્યા છે, અને લેકે ત્રિવિધ તાપથી સંતપ્ત થઈ રહ્યા છે, તે વખતે આપ અધ્યાત્મ
Page #569
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૧ મું
૫૧૫
વાદની પ્રાચીન સંસ્કૃતિને સૂર જનતાના કાનમાં પહોંચાડીને, પિતાના કર્તવ્ય તરફ વાળવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છો, તેમ એ સંતપ્ત જીવને જ્ઞાનામૃતનો છંટકાવ કરી જે શાંતિ આપી રહ્યા છો એ માટે ખરેખર આપને ધન્યવાદ ઘટે છે.
વય.
સાધુવર્ય,
એક સાચા સાધુમાં જોઇતા ત્યાગ, તપશ્ચર્યા અને ક્ષમાના ગુણ આપનામાં જે સ્પષ્ટ રીતે જણાઈ રહ્યા છે, તેનાથી અમારા આત્માને ઘણો સંતોષ થાય છે, અને તેની જે અસર અમારા દિલ ઉપર થઈ છે તે અમે કદિ ભૂલી શકીએ તેમ નથી.
પૂજ્યશ્રી,
બાહ્ય દષ્ટિએ આપ જૈન સાધુ હોવા છતાં, આપની ઉદારતા, આપનો કાર્યક્રમ, આપનો લેકપ્રેમ, આપના ઉપદેશની નિષ્પક્ષપાતતા, અને આપની પરધર્મ—સહિષ્ણુતા, એ બધું સ્પષ્ટ બતાવી આપે છે કે આપ જૈન સાધુ જ નહિ, પણ જગતના સાધુ છો અને આપે ખરેખર જ “વસુધૈવ કુટુમ 'એ વાકયને ચરિતાર્થ કર્યું છે.
ગુરૂદેવ,
- આપના ઉપદેશમાં રહેલી વિશાળ ભાવનાએ જેમ અમને આકર્ષી છે, તેમ આપની વકતૃત્વકળાએ ખરેખર અમને મુગ્ધ કર્યા છે. કોઈ પણ વિષયને અતિ સ્પષ્ટ રીતે અને વ્યવહારકુશળતાપૂર્વક સમજાવવાની આપની કળા અદ્ભુત છે. તેમાં બે મત હોઈ શકે જ નહિ. જ્યારે આપની વાધારા કેઈ પણ વિષય પર ચાલે છે, તે વખતે કેણ હિંદુ કે મુસલમાન , કોણ પારસી કે યહુદી, કોણ જન કે બૌધ્ધ જાણે કે પોતાના જ ધર્મગુરૂના
Page #570
--------------------------------------------------------------------------
________________
૧૬
ખંડ ૧૨ મા
મુખથી, પેાતાનાં શાસ્ત્રાને ઉપદેશ સૌ સાંભળી રહ્યા હોય, તેમ બધાને
લાગે છે.
મહારાજશ્રી,
કચ્છના સદ્ભાગ્ય છે કે આ દેશમાં આપના જેવા એક સ`ત, વિદ્વાન અને પવિત્ર ચારિત્રધારી મુનિવરનું આગમન થયેલ છે અને તેમાં ય અમે ભુજવાસીએ તેા ખરેખર જ ભાગ્યશાળી છીએ કે આ ચાતુર્માસને લાભ અમને મળ્યા; પણ તેને માટે તે સ યશ અમારા રાજ્યના યુવરાજ મહારાજ કુમારશ્રી વિજયરાજજી સાહેબને ફાળે જાય છે કે જેએ નામદારે આપને ભૂજમાં રહેવા માટે સૌથી પહેલાં આગ્રહ કર્યો હતા.
મુનિવર,
આપના પ્રમુખપદે થયેલા અખિલ કચ્છ વિદ્યાર્થી સંમેલનમાં, તેમજ દીપેાત્સવી પ્રસ’ગે ફટાકડા નિષેધ પ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિઓમાં આપે આપનાં જ્ઞાનને જ નિહ, પણ સક્રિય જે જે ફાળા આપ્યા છે, તે અમારે માટે એક મેટામાં મોટા લાભકર્તા ફાળે છે અને તે વસ્તુ પણ અમારાથી ભૂલાય તેમ નથી.
મહારાજશ્રી,
આપે કેવળ ભૂજની પ્રજાને જ નહિ, પરંતુ અમારા નેક નામદાર મહારાવશ્રી, તેમજ યુવરાજ મહારાજકુમારશ્રી સાહેબની મુલાકાતા લઈને અવારનાર રાજ્યપાલકને પણ ઉપદેશ આપવાના પ્રસ ગેા લીધા છે, તે પરથી એ સ્પષ્ટ થાય છે કે આપની પ્રવૃતિ, રાજ્બ અને પ્રજાની વચમાં પ્રેમની સાંકળના સાધનરૂપ હોય છે,
પૂજ્ય મુનિરાજ,
અમે વિશેષ સદ્ભાગી એટલા માટે પણ છીએ કે આ ચાતુ
Page #571
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૧ સુ
૫૧૭
માસમાં જેમ આપની વાણીને, જ્ઞાનને અને સંયમને લાભ અમને મળ્યા છે તેવી જ રીતે જૈનધર્મના સ્થાનકવાસી સંપ્રદાયના બીજા સાધુવય શ્રી ગભુલાલજી આદિ સ તેાના પણ ઉપદેશ અને દર્શીનના લાભ મળ્યા છે. અને તેમાં પણ મહાતપસ્વી શ્રી કેશરીમલ્લજીની ઉગ્ર તપશ્ચર્યાએ અમારા દિલ પર જે અસર કરી છે તે કદિ ભૂલાય એમ નથી.
ગુરૂદેવ,
આપે ભૂજની પ્રજા ઉપર કરેલા ઉપકારાનું જેટલું વર્ણન કરીએ તેટલું એન્ડ્રુ છે. આપ તો ત્યાગી છે, જગતના કલ્યાણ માટે ત્યાગ સ્વીકારેલ છે, એટલે આપને કાઇપણ જાતના બદલાની ઇચ્છા ન હોય એ સ્વાભાવિક છે, છતાં અમે આ ટૂંકા શબ્દોમાં જે કંઈ હૃદયની ભાવના પ્રગટ કરીએ છીએ, તેને સ્વીકારી અમને વધુ આભારી કરશે; અને અમારી આપના પ્રયાણ પ્રસગે તે એ જ પ્રાર્થના છે કે આપ કચ્છમાં વધુ ને વધુ રોકાઇ કચ્છની પ્રજા ઉપર વધારે ને વધારે ઉપકાર કરે.
ભૂજ (કચ્છ) તા. ૧૯-૧૦-૪૦.
અમે છીએ આપના આભારી;
ત્રિભુવનરાય દુલેરાય રાણા રાવબહાદુર, બી. એ., એલએલ. બી.
દીવાન, કચ્છ. જાધવજી હંસરાજ, એલ. એમ. એન્ડ એસ. ( Bby ), ડી. એ. એમ. એસ. ( લંડન ), ચીફ મેડીકલ એફીસર-કચ્છ સ્ટેટ. જદુરામ પુરૂષોત્તમ ભટ્ટ, બી.એ., એલએલ.બી., નાયબદીવાન, કચ્છ. દુઆગા પીર કરમશા જીલ્લાની, ( ભીડ વાલાપીર શ્રી ભૂજ ) માલ્કમ રતનજી કોઠાવાના, ખાનબહાદુર, કમીસ્તર એ પેાલીસ
કચ્છ સ્ટેટ
Page #572
--------------------------------------------------------------------------
________________
પ૧૮
ખંડ ૧૨ મ.
શાહ સાકરચંદ પાનાચંદ, નગરશેઠ, ભૂજ. હીરાલાલ હરગોવિંદ પંડ્યા, બી.એ., એમ. એસસી. (u. s. A.)
રેવન્યુ કમીશ્નર, કચ્છ. ઉપાધ્યાય શ્રી પદ્મમેરજી જેરાજમેરજી, મોટી પિશાળના અધ્યક્ષ, ભૂજ. યશશ્ચંદ્ર મોતીભાઈ મહેતા, બી.એ., એલએલ.બી., એડીશનલ જજ,
વરિષ્ઠ કોર્ટ-ભૂજ છબીલદાસ કાટકોરીઆ, બી.ઈ.એમ. આઈ.ઈ., સ્ટેટ એંજિનીયર કચ્છ, માવજી કાનજી મહેતા, બી.એ., એજ્યુકેશનલ ઇન્સપેકટર-કચ્છ ટેટ. મેતીલાલ વીરચંદ મહેતા, એકાઉન્ટેન્ડન્ટ જનરલ-કચ્છ સ્ટેટ. સૌભાગ્યચંદ ખીમચંદ કોઠારી. બી. ઇ. એ. એમ. આઈ. રેલ્વમેનેજર અને એંજીનીયર-ઈન-ચીફ. કચ્છ સ્ટેટ. લાભશંકર મણિશંકર પાઠક, બી.એ., હેડમાસ્તર, આફ્રેડ હાઈસ્કૂલ-ભૂજ રતનજી પાલનજી વાડિયા, પોસ્ટ માસ્તર, ભૂજ. હીરાચંદ ટોકરશી સંઘવી, ખાનગી ખાતાના ઉપરી-કચ્છ સ્ટેટ. ફરદુનજી પેશતનજી ભૂજવાલા, (સ્ટોર સુપરિન્ટેન્ડન્ટ-કચ્છ સ્ટેટ.) ઇશ્વરલાલ રતનલાલ અંતાણી, હાઈકેર્ટ પ્લીડર, વકીલ-ભૂજ. ડો. મૂલજી ગોવિદજી શેઠ. કેશવલાલ કે. છાયા, બી.એ., એલએલ. બી., નિવૃત્ત, પ્રાઈવેટ
સેક્રેટરી ટુ ધિ મહારાવ ઓફ શીરહી. શાહ વિશનજી માનસંગ વકીલ કુંવરજી હરિરામ વકીલ ગોપાલજી ઉમરશી, બી. એસસી, એલએલ.બી., વકીલ ભૂજ છોટાલાલ હીરાચંદ સંઘવી, બી.ઈ., એ. એમ. આઈ. ઈ, એ. એમ.
આઈ. સી. ઈ, (Eng.) પ્રોજેકટ-ઇજનેર, કચ્છ સ્ટેટ.
Page #573
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૧ મું
પ૬૯
શાહ હેમચંદ સાકરચંદ શાહ જેઠાલાલ શિવલાલ, પિસ્ટલ ઈન્સ્પેકટર, કચ્છ જગજીવન મૂલજી બની આ,બી.એ., બી. એસસી, રાજકુમારોના
ટયુટર, ભૂજ. અમૃતલાલ વિશનજી મહેતા, બી.એ., એલએલ. બી., વકીલ. કોઠારી વેલજી જાદવજી ઠા. ભવાનજી નારણજી રાઠોડ રાયસિંહજી કાનજી શાહ તેજશી મૂલચંદ, કંચનપ્રસાદ કે. છાયા, બી. એ., એલએલ. બી, વકીલ પાનાચંદ કેશવજી શાહ મહેતા સાકરચંદ કચરા શાહ પૂનમચંદ કરમચંદ કરમચંદ દેવશી શાહ, બી. એ., એલએલ.બી. વકીલ શાહ પુરૂષોત્તમ સેમચંદ મેમણ કરીઆ આદમ રા’વાળા શાહ સાકરચંદ માધવજી શાહ મેતીલાલ ગોપાલજી શાહ જાદવજી પાનાચંદ શાહ છગનલાલ વિશનજી
Page #574
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૩ મું
અબડાસા પંચતીથી : જખૌનું તીર્થ કચ્છમાં અબડાસા તાલુકે, એ પોતાનું ખાસ સ્થાન રાખે છે. કચ્છના બીજા તાલુકાઓ કરતાં, જેનોને માટે અબડાસા તાલુકાનું મહત્વ વધારે છે. એટલા માટે કે જૈન તીર્થનું આ એક ખાસ સ્થાન છે. તેરા, નળીઆ, જખૌ, કેકારા અને સુથરી–આ પાંચ સ્થાનો પંચતીથી તરીકે ઓળખાય છે. પાંચ ગામોનાં મંદિરો-એ મંદિરે નહિ, પણ જાણે કે દેવવિમાન ખડાં કરવામાં આવ્યાં છે. એના બનાવનારાઓએ લાખો રૂપિયા ખર્ચા છે. વીસમી સદીના શિલ્પનું રક્ષણ કર્યું છે. કચ્છના શ્રીમંત પિતાની લો ધર્મકાર્યોમાં વ્યય કરવામાં કેટલા ઉદાર હતા, એનું પ્રમાણ
આ મંદિરે પૂરું પાડે છે. આ પાંચે તીર્થોનાં મંદિરે ચાલુ શતાબ્દિમાં -શતાબ્દિના લગભગ પ્રારંભમાં બન્યા છે. આ પંચતીર્થોમાં જખૌનું પણ મહત્વનું સ્થાન છે. *
* વિશેષ માટે જુઓ ઃ “મારી ક૭યાત્રા” પાન ૧૫૧
Page #575
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૩ મું
સંસ્કારમૂર્તિ મારો અનુભવ મને એ કહી રહ્યો છે કે રીઢ અને પીઢ મોટી ઉમ્મરના માણસના દિલ ઉપરથી ભાષણની ધારા અડીને ચાલી જાય છે, પણ બાળકે, યુવકે અને બહેને જ એ ઝીલવાને તૈયાર હોય છે અને એટલે જ ખેને ! તમારી સમક્ષ બે બોલ બેલવાને હું આજે પ્રેરાયો છું.
જૈન સમાજે કે કેઈપણ સમાજે પોતાના સમાજને ઉદ્ધાર જ કરવો હોય તે, સ્ત્રીઓ અને બાળકોનાં જીવનચણતર તરફ સૌથી પ્રથમ લક્ષ આપવું પડશે. મેટી ઉમ્મરના માણસ ઉપર તે જે સંસ્કાર પડવાના હોય તે પડી ચૂક્યા હોય છે; પણ બાળકોની પાટી કરી હોય છે. એમાં જેવા સંસ્કાર પાડવા ઇચ્છો તેવા પાડી શકશે, અને સંસ્કારથી બાળકને જેવા બનાવવા હોય તેવા બનાવી શકશે. ખરી રીતે કહીએ તો બાળકો જ સંસારને પામે છે.
Page #576
--------------------------------------------------------------------------
________________
પર
ખંડ ૧૨ મેં
મારે દુઃખ સાથે કહેવું પડે છે કે મારી વહાલી વ્હેને! પુરુષોએ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું બનાવી દીધું છે. બીજા દેશો સંસારમાં સ્ત્રીઓની મહત્તા કેટલી છે તે સારી રીતે સમજે છે, પણ આપણા દેશમાં હિંદુ અને જન સમાજમાં જ તમારું સ્થાન અતિ નીચે ઉતારી દીધું છે. શાસ્ત્રોમાં તે સ્ત્રીઓનું સ્થાન અતિ ઊંચું વર્ણવ્યું છે. શાસ્ત્રોમાં તે સ્ત્રીઓને માટે રત્નકૂફી, દેવી, માતા વગેરે શબ્દો વપરાયા છે. શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે જવાં સ્ત્રીઓની પૂજા થાય ત્યાં દેવો પણ રમવા આવે છે. મહાન તીર્થકરે, ગણધર અને મહાન પુરૂષ, દેશભકત ને સમાજસેવકે માતાઓની કૂખે જ અવતર્યા છે, તે માતાઓનું સ્થાન સંસારમાં કેમ નીચું હેય ?
માતાઓ ! વિચાર કરજે, જીવનના વિકાસની શરૂઆત ક્યાંથી થાય? જીવ ગર્ભમાં આવે ત્યારથી જ જીવનવિકાસનો પ્રારંભ થાય છે. વિજ્ઞાન પણ આ જ કહે છે. જીવ ગર્ભમાં હોય તે દરમિયાન માતાને જે કંઈ ખોરાક–શારીરિક કે માનસિક અપાય તેની ગર્ભ ઉપર અસર થાય છે, ને એ ખોરાથી ગર્ભમાંના જીવનનો સંસ્કાર પાયો બંધાય છે. દુનિયાની હવા લાગ્યા પછી તે જીવ ઉપર વિક્રિયા થાય છે.
બાળક ઉપર આ પછીથી તે પાંચ વર્ષની ઉમ્મરનું થાય ત્યાં સુધી માતાના સંસ્કાર પડવા ચાલુ રહે છે. પણ એ પછી, બાળક પાંચથી આઠ વર્ષનું થાય ત્યાં સુધી પિતાના સંસ્કારનું એમાં મિશ્રણ થાય છે. આ અવસ્થા દરમિયાન બાળક પર જે જે સંસ્કાર પડે છે તે ભૂસાતા નથી, માટે બહેને ! તમે એવું જીવન જીવો કે તમારાં બાળકે ઉત્તમ મનુષ્ય બને–સારા નાગરિકો બને.
ડ્રેનો અને માતા ! આ અવસ્થા દરમિયાન તમે જેવું જીવન જીવશે તેવું પ્રતિબિંબ બાળકમાં પડશે. તમે ખોટું બોલે, ખોટું આચરે,
Page #577
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૩ મું
પર૩
બોટાને ઉત્તેજન આપો કે વેપારમાં કે ધંધામાં બીજાઓને છેતરપિંડી કરો -એ બધાની અસરથી કે એવા જીવનથી મુકત તમારું બાળક રહી શકે જ નહિ. બાળક એ દેશના ભવિષ્યનાં રત્નો છે, નાગરિકો છે, અગ્રણીઓ છે. એમની કિંમત વધારવી કે ઘટાડવી એ માતાના જ હાથની વાત છે-એ ન ભૂલશો.
જૈન શાસ્ત્રમાં તે માતાનું સ્થાન જેટલું ઊંચું આંકવામાં આવ્યું છે તેટલું ઊંચું સ્થાન જગતભરમાં કદાચ કઈ શાસ્ત્રમાં નહિ અંકાયું હોય. શાસ્ત્રમાં શું કહ્યું છે? કહ્યું છે કે દશ ઉપાધ્યાય બરાબર આચાર્ય છે. પૂજ્ય સે આચાર્ય બરાબર એક પિતા પૂજ્ય છે, ને એક હજાર પિતા બરાબર એક માતા પૂજ્ય છે. ગુરૂઓ કરતાં પણ અનેકગણું વધારે સ્થાન તમારૂં છે. પણ યાદ રાખજો કે પૂજાનું સ્થાન ગુણ છે. સાધુમાં સાધુત હોય, શિક્ષકમાં શિક્ષકના ગુણ હોય અને રાજા રાજવી ધર્મ આચરતો હોય તો જ તે પૂજ્ય છે.
સ્ત્રીઓમાં સ્ત્રીત્વને મહાન ગુણ શો હોવો જોઈએ? સતીત્વ. આ મહાન ગુણની રક્ષા અર્થે ઇતિહાસ કહે છે કે હજારો સ્ત્રીઓ જીવતા અગ્નિની ચિતા પર ચડી ગઈ છે. આજનો યુગ સતી થવાનું નથી, પણ તમે માતાઓ સતીત્વની રક્ષા અર્થે એવું શરીરબળ અને મને બળ કેળવજો કે કઈ પણ પરાયો પુરૂષ તમારી તરફ બૂરી નજરે જોવાની હિંમત પણ ન કરી શકે.
સતીત્વની રક્ષાઅર્થે એક પંજાબી બહેને શું કર્યું હતું તેની વાત કહું. હું કાશીમાં ભણતો હતો ત્યારની આ વાત છે.
એક પંજાબી બહેન દર્શનાર્થે કાશી વિશ્વનાથના મંદિરમાંની
Page #578
--------------------------------------------------------------------------
________________
૫૨૪
ખંડ ૧૨ મો.
ભમતીમાં ફરતી હતી. બાઈ જુવાન અને સ્વરૂપવાન. એક ગુંડાની દાનત બગડી. કાશીના ગુંડા જાણીતા છે અને આવા જ ધંધા કરતા ફરે છે. પણ આ બહેન ભારે પડી ગઈ.
ગુંડાએ બાઈની એકલતાનો લાભ લઈ એના શરીર ઉપર હાથ નાખ્યો. અંગને પરપુરૂષનો સ્પર્શ થતાં જ બાઈ વિફરી. એના અંગેઅંગમાં ક્રોધનો દાવાનળ ભભૂકી ઊઠયો. એણે ગુંડાને હાથ પકડી ઉભો રાખ્યો,
ને બોલી:
જીવનમાં સ્ત્રીના શરીરને ઉપર બે જ પુરૂષના હાથે સ્પર્શી શકે છે. એક નાનું હોય ત્યારે પોતાના બાળકને અને બીજો પિતાના ધણીને. ત્રીજો હાથ નાખનાર તું વળી કોણ પાકયો છે?” અને એણે ચંડિકા સ્વરૂપ ધરી છાલ ઉતારેલું નારીયેળ અફાળે તેમ એ ગુંડાનું માથું ભભતીની દિવાલ સાથે અફાળીને વધેરી નાખ્યું.
બહેન ! તમે આવું મનોબળ કેળવજો અને તમારા બાળકોને તે વારસો આપજે. જમાને એવો આવતો જાય છે કે જગતમાં મનોબળ વિનાનાં ને માયકાંગલા માણસે નહિ જીવી શકે.
પ્રસન્નવદન, સત્ય પણ પ્રિય લાગે એવી મધુ ભાષા, ગૃહને પતિથી માંડીને દેશ સુધીનું કર્તવ્યપાલન, વગેરે વગેરે સ્ત્રીતત્વ માટે આવશ્યક અને શોભારૂપ બીજા અનેક ગુણો છે. બંગડીઓ વગેરે તો આડંબરના આભૂષણો છે. પણ સ્ત્રીત્વના ખરા આભૂષણો તો ઉપર કહ્યા તે જ છે. અલબત્ત, સ્ત્રીઓ પાસેથી આવા ગુણોથી આશા રાખનાર સમાજના પુરૂષવર્ગની પોતાની સ્ત્રીઓ પ્રત્યેની એથી ય ઉમદા અને પવિત્ર એવી ઘણી ઘણી ફરજે છે એ પણ ન ભૂલાવું જોઈએ.
Page #579
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૩ મું
૫૨૫
છેલ્લે મારે એક જ વાત કહેવાની છે અને તે એ કે અપવાદ બાદ કરતાં, કેટલીક માતાઓ પોતાના દીકરાદીકરીઓને પ્રથમથી સુસંસ્કાર નહિ પાડતાં, પિતે કંટાળે તેટલી હદે બાળકે બગડે એ પછી સંસ્થાઓમાં ધકેલી દે છે અને પછી સંસ્થાઓ પાસેથી બાળકની સુધારણાની આશા રાખે છે. પણ સંસ્થાઓ બિચારી કેટલાકને સુધારે ? માટે ફરી કહું છું કે શરીર, સંસ્કાર ને ચારિત્રનો ખરો પાયો ઘર જ છે અને બહેનો અને માતાઓ ! તમે જ છે; બીજું કોઈ નહિ. એથી વિશેષ તે બીજું શું કહી શકું ?
Page #580
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૪ મુ
અભિવન્દન પત્ર
पाण्डित्य' निर्विद्य बाल्येन तिष्ठासेत् बृ. ३:५: १ તપાધન મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ, પારમંદર, પૂષપાદ મુનિમહારાજશ્રી,
ગત ચાર્તુમાસમાં આપે અગાધ જ્ઞાન અને ઉંડા અનુભવનાં ફળ રૂપ સતત ઉપદેશ આપી સાત્ત્વિક જીવન જીવવા પ્રેરણા પાયેલ છે તે માટે અમારાં આપ તરફનાં આભાર અને આદર દર્શાવવા ભકિત રૂપ આ અભિવંદન–પત્ર અમે-પારબંદરવાસીએ, આજે તત્ર ભાવે અણ કરી કૃતાતા અનુભવીએ છીએ.
મુનિવ` ! સઘળા ધર્મ તરફ સમભાવી ગુણજ્ઞતાને પેાધતા તે પૂજતા આપણા ધર્મ પ્રાણ નેક નામદાર મહારાજા મહારાણાશ્રીએ પેાતાના કચ્છના પ્રવાસ દરમિયાન આપની વિભૂતિ જોઇ પારબંદર પધારવાના
Page #581
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૪ મું
૫૨૭
આપેલા નિમ ત્રણને વધાવી દૂર કચ્છથી અહીં સુધીના વિહારને શ્રમ વેડી પધાર્યાં તે માટે આપના અને નામદાર હઝૂરશ્રીના અમે ઋણી છીએ, સાચા સ ંતાના સમાગમ સંસાર તરણીનાં શ્રેય સાધન છે અને એવા સમાગમ તેા સુભાગ્યે સાંપડે છે. નામદારશ્રીના આશીષથી અને આપશ્રીની કૃપાથી આપના સહ્મેાધ શ્રવણના સુયાગ પ્રાપ્ત થયા એ અમારાં ઓછાં સુભાગ્ય નથી.
સાવ ! આપે ગુરૂદેવ શ્રી વિજયધમ સૂરિ જેવી વિશ્વવિભૂતિના પ્રતાપી શિષ્ય તરીકે સુયશ મેળવ્યા છે. તેએશ્રોના પુણ્ય પગલે પગલે સાચી સાધુતાને અપનાવી છે. જૈન સન્યાસની ક્રિયાત્મક કડારતા અને ભાવનાત્મક ઉદારતાને જીવનમાં ઉતારી છે. અને તે સાથે દેશકાળને ચેાગ્ય સર્વ ધર્મ તરફ સમભાવ અને સમન્વય કેળવી નિષ્પક્ષતાથી તે અનુભવા છે. તે આચારા છેા, ઉપાસા છે. તે ઉદ્ભવે છે. એટલું જ નહિ પણ શિવપુરીમાં `સ્કૃત વિદ્યામંદિર સ્થાપીને, આગ્રામાં અનેક પ્રાચીન સીક્કાએ તેમજ સેાના-ચાંદી અને અન્ય શાહીથી લખાયેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતા સંગ્રહીને વીસેક હજાર પુસ્તકાથી શાભતું જ્ઞાનમદિર રચી દેશી-વિદેશી જ્ઞાન-મુમુક્ષુઓને ન્હાતરી રહ્યા છેા. જૈન ધર્મોના વિકાસ માટે પ્રાચીન–અર્વાચીન ગ્રંથાના પ્રકાશન માટે બબ્બે ગ્રંથમાળાનું સંચાલન કરવા સાથે પાંત્રીસેક પુસ્તામાં વેરાયેલ આપનુ જ્ઞાન -ધન પ્રાપ્ત કરવા સૌને સદ્ભાવ સાંપડયા છે. આટઆટલી પ્રવૃત્તિ સાથે ચાલીસેક હજાર માઇલને વિહાર કરી ત્યાં ત્યાંની સઘળી પ્રવૃ ત્તિમાં આપેલ ચેતન અમારા આદરભાવને અધિક બનાવે છે. આપ આમ જૈન-જતિ નથી : જગ-તિ છે.
મુનિવર ! આપના સોધેાની લેાકભાગ્ય સરળતાને લીધે આપનાં પ્રવચન સુગમ અને સરળ રહ્યાં છે. તેમજ ગુણ અને ક
Page #582
--------------------------------------------------------------------------
________________
પ૨૮
ખંડ ૧૨ મે
પ્રમાણે આપના ઉપદેશ હોવાથી અદનામાં અદના મુમુક્ષુથી માંડી અમારા ધર્મનિષ્ટ નામદાર મહારાજાશ્રી અને અ. સૌ. નામદાર મહારાણીજીએ, દીધાર્યું નામદાર યુવરાજશ્રી અને અ.સૌ. નામદાર યુવરાણીજીએ અવિરત આપનાં અમી ઝીલ્યાં છે. આપની આ જોકપ્રિયતા લોકસંગ્રહ માટે હેતાં આપ કેવળ જૈનાની પૂજ્ય નથી પણ જનોના પૂજ્ય છે.
મહારાજશ્રી ! આપને પ્રાચીનતામાં તેમજ અર્વાચીનતામાં શ્રદ્ધા છેઃ પૂર્વની અધ્યાત્મ-પૂજામાં અને પશ્ચિમની પ્રવૃત્તિ-પૂજામાં વિશ્વાસ છેઃ રાજા અને પ્રજા ઉભયના આસ્તિક છો લેકકલ્યાણ કાજે આપે આ સર્વ સાધવામાં આપનાં જ્ઞાન અને અનુભવનો, વાઉકલત અને આવડતનો ઉપયોગ કરી સૌને સન્માર્ગે દોરેલ છે.
તપરવી ! આપ જે વિચારે છે તે આચરે છે જે આચરે છો તે ઉદ્દબો છેઆપનું જીવન પ્રભુની પરમ પૂજા છેઃ આપનું આયુષ્ય અખંડ આરતી છે અને તેથી આપ ગુરૂ હોવા છતાં શિષ્ય રહ્યા છે. જીવન અને ધર્મ આપને મન એક અને અવિભક્ત છે.
પૂજ્યશ્રી ! આપનાં તપ ને ત્યાગ સંયમને સાધુતાના પરિપાકરૂપ તે છે આપની ઉંડી આધ્યાત્મિકતા. આપની રહેતી અખંડ વાગધારામાંથી નીતરતા આધ્યાત્મિકતાના સૂરે દીર્ધકાળ સુધી ગુંજી અમારા અંતરને અને આત્માને અનંત ઉજાળશે. એ અજવાળાની અવધ કેણ આંકશે? આંકશે કાલેદધિના તરંગ પર આપના ઉપદેશ-શ્રોતાઓ અંકાવશે આપના અંતર અજવાળતા અધ્યાત્મ આદેશે.
મહામુનિશ્રી ! વિવિધ અવતારમાં ચેતન અંશ એક પ્રભુને જ મનાય છે તેમ આર્યાવર્તન અનેક ધર્મોનો આત્મા એક આર્ય સંસ્કૃતિ
Page #583
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૪મું
પર,
જ છે એ આર્ય સંસ્કૃતિનો પ્રાણ છે આધ્યાત્મિકતા. આજના જડવાદ હૂખ્યા જગતનો ઉકેલ કે ઉદ્ધાર અધ્યાત્મનો ઉધ્ધાર છે અને જ્યાં સુધી આપ સમા સંસારતારણહારા સંદેશવાહી સાધુરાજે ભારતભૂમિમાં વિહરે છે ત્યાં સુધી ભારતની આધ્યાત્મ સંસ્કૃતિ જીવશે ને જાગી થાક્યા જગતના થાક ઉતારશે. આપની એ આધ્યાત્મિક તપસ્વીતાને ફરી ફરી અભિવંદના
આપના.
આદેશ ને આશિષ મુમુક્ષ પોરબંદરના પ્રજાજને
Page #584
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૫ મુ
પોરબંદરના ના. મહારાણાશ્રીનું પ્રવચન પૂજ્યપાદ મહારાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ તથા અન્ય સજ્જના !
મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ સમાન મહાન અને ઉચ્ચ કોટિના પૂજ્ય પુરૂષના માનમાં પારબંદર શહેરની સમસ્ત પ્રજાએ-જ્ઞાત જાતના ભેદ રાખ્યા સિવાય-આજના મેળાવડા યેાજ્યા છે તે તે હું ઘણા જ ખુશી થાઉં છું, અને તેમાં ભાગ લેતાં આજે મને ઘણા જ આનંદ થાય છે.
મહારાજશ્રીવિદ્યાવિજયજીએ આપણે આંગણે લગભગ આઠ્ઠ મહિના બીરાજી, તેમજ મારી અંગત અપેક્ષા હતી તે પ્રમાણે ચાતુર્માસ ગાળી જાહેર જનતાને જે અલભ્ય લાભ આપેલ છે, તે માટે હું તેઓશ્રીને આભાર માનું છું. એકાદ બે પ્રસંગે મે` કહેલ હતુ. કે જ્યારે એપ્રિલ
Page #585
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૫ સુ
પ૩૧
૧૯૪૦ માં કચ્છ-માંડવી મુકામે મને પહેલી જ વાર તેઓશ્રીને મળવાનુ સદ્દભાગ્ય પ્રાપ્ત થયું હતું, ત્યારે અત્રે પધારવા મેં આગ્રહપૂર્વક વિનંતી કરી હતી જેને સ્વીકાર કરી તેએ અત્રે પધાર્યાં, અને આપણી વચ્ચે આટલા વખત બીરાજી, જે માનવધર્મ અને જીવનના આદેશેા આપણને સમજાવી પ્રેરણા આપી છે તે માટે આપણે સૌ તેએશ્રીના અત્યંત ઋણી છીએ.
મહારાજશ્રીની જગજાહેર વિદ્વતા તથા ડાળેા અનુભવ તેમજ સદુપદેશની મહત્તા સંબંધમાં કાંઇ પણ કહેવું અગર ખેલવું તે સેાના ઉપર એપ ચઢાવવા જેવુ છે. ઉપદેશક તરીકે તથા જનસમાજના એક સાચા સલાહકાર તરીકે તેએ શ્રી કેટલું ઉંચુ સ્થાન ભાગવે છે તે તે તેમના સંસર્ગમાં રહી તેમનાં જીવન અને કવનમાં આપણે જાણી શકયા છીએ. પણ એક સમથ વિદ્વાન અને ઉપદેશક હોવા ઉપરાંત આપણને સૌને જે વસ્તુ એક સરખી રીતે તેમના તરફ આકર્ષી રહી છે તે આપણા તરફ સતત વહેતા તેમને પ્રેમ, મમતા અને સહૃદયતાના પ્રવાહ છે કે જે આપણે વ્યાખ્યાતા દરમિયાન તેમજ વ્યાખ્યાનના વખત બહાર પણ અનુભવી શકયા છીએ. એક સાધુનું, ત્યાગ અને વિતરાગમય જીવન જીવવા છતાં તેએશ્રીએ માનવ જાત તરફને જે પ્રેમ અને જન સમાજના કલ્યાણની ભાવના નિર ંતર સેવ્યાં છે તેથી તેએાશ્રીની વિદ્વતા અને સાધુતાને એક એર શભા અને એજસ મળે છે.
મહારાજશ્રી ! પોરબંદરના દરેક જીજ્ઞાસુને આપે આપની લાક્ષણિક સરળતા અને મહાનુભવતાથી એટલા સુંદર, સચોટ તેમજ વ્યવહારૂ સદભેાધ આપેલ છે કે તેનું માપ કાઢવું અશકય છે. સરળ રીતે, પ્રેમપૂર્ણાંક, વ્યકિત, તેમજ સામાન્ય હિતને ઉદેશીને, આપે પારબંદરની જનતાને અમૂલ્ય
Page #586
--------------------------------------------------------------------------
________________
પર
ખંડ ૧૨ મે
લાભ આપ્યા છે અને પેારબંદરને આપનું પેાતાનું ગણ્યું છે. અમે સૌ પણ આપને અમારા પેાતાના જ ગણીએ છીએ, અને તેમ ગણવામાં અમે અમારૂ અહાભાગ્ય સમજીએ છીએ.
શ્રી હનુમાન જયન્તિના મહોત્સવ પ્રસંગે આપશ્રીનાં વ્યાખ્યાતાને લાભ મેળવવાને સમસ્ત જનતાને સુયાગ પ્રાપ્ત થયે। . ત્યારથી જ આપે સમસ્ત પ્રજાજનના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કરેલ છે તેની આજતા મેળાવડા પ્રતીતિ આપે છે. મુનિશ્રી ! આવતી કાલે આપે વિહાર કર્યાં બાદ આપને થ્યિાગ અમને ધણા જ દુઃખદ લાગશે, અને આપના સક્ષેાધના ઉદગારા, આપની વાણી અને આપની મમતા અમને હરઘડી સાંભરશે.
આપના અત્રે નિવાસ દરમિયાન અમારા તરફથી કાંઇ સેવા થઇ શકી નહિ હાય, પરંતુ આ સ્થળે કાંઇક અલ્પ સેવા થઇ શકે તેવુ યાદ આવે છે. આપની અમારા સૌ પ્રત્યેની શુભ લાગણી તથા પ્રેમ, તેમ તે અંગત પરિચયનાં અને ભાવનાનાં સ્મરણ તરીકે, તથા આપે પારબદરમાં પધારીને અમને સૌને જે અણુમેાલ લાભ આપ્યા છે તેની કાયમની સ્મૃતિરૂપે, હવેથી શ્રી મહાવીર જયંતિ દિવસ (ચૈત્ર સુદ ૧૩ ) આખા રાજ્યમાં જાહેર તહેવાર તરીકે પાળવાનું ધરાવતાં મતે ઘણા આનંદ થાય છે.
છેવટમાં પરમકૃપાળુ પરમેશ્વર પાસે હાર્દિક પ્રાર્થના છે કે પારદરની જનતાને અને અમને આપના વિશેષ સમાગમમાં આવવાના અને આપના આશીર્વાદ મેળવવાના અનેક સુયેાગ પ્રાપ્ત થયા કરે, અને જગતનાં કલ્યાણ માટે આપને પરમાત્મા સંપૂણું તંદુરસ્તી સાથે દીવ આયુષ્ય બક્ષે.
Page #587
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૬ સુ
પરમપૂજ્ય તનિધિ રાભૂષણ
મુનિરાજ વિદ્યાવિજયજી મહારાજકી સેવામે ।
ઇન્ફ્રાર
માનપત્ર
મુનિવર ! આજ ઇન્દોર સે આપ કે વિદ્યા તે સમય હમ અપની શ્રદ્ધાંજલિ પ્રસ્તુત કરને } લિયે ઉપસ્થિત હુએ હૈં... ।
મુનિવર ! દેશમે. આચાર્યાં, મડાધીશેા, ધમ પ્રચારકો વ સન્તા વ મહાત્માએ કી કમી નહીં હૈ । વસ્તુત: ભારતમે' એક પ્રકારસે એસી વિભૂતિઓં કી બહુ સંખ્યાહી હૈ. પરન્તુ જહાં આપ એક ધમ' કે આચાય હૈ પરમ વક્તા વિદ્વાન હૈં. સુકતા હૈ' વહાં હમેં ઇસ સત્યકે પ્રકટ કરને મેં અત્યન્ત હ હૈ કિ આપ જહાતક એક સંપ્રદાયકે આચાય હૈ વહાં આપકે ઉદાર ઔર વિસ્તૃત દૃષ્ટિકોણ આપકે લિયે ભારતવષ કે નેતાઓમે એક ઉંચા
Page #588
--------------------------------------------------------------------------
________________
૫૩૪
ખંડ ૧૨ મા
સ્થાન પ્રાપ્ત કરા ક્રિયા હૈ. યદિ આપ જૈસે દેશમે અન્ય આચાય ભા સંકુચિત સીમાસે બહાર હેાકર દેશકા સમસ્યાએઅંકો સુલઝાનેમેં તત્પર ડે! જાવે તે દેશકી નિઃસ દેહ થેાડે હી સમયમેં દૂસરી સ્થિતિ હો સકતી હૈ.
આચાયવર ! આપકી અનેક રાષ્ટ્રસેવાઓમે રાષ્ટ્રભાષા હિન્દી કી સેવા એસી હૈ, જિસકો હમેં હિન્દી ભાષાભાષી ડે આદર સત્કારસે દેખતે હૈ.
આપકી માતૃભાષા ગુજરાતી હેતે હુએ ભી આપને રાષ્ટ્રભાષા હિન્દીકે હિતાં કે સદા ધ્યાન રકખા હૈ. ઔર દેાનાં ભાષાએ`` સાન્નિધ્ય ઉત્પન્ન કરાનેકા આપકા સતત પ્રયત્ન રહા હૈ.
મધ્ય ભારતીય હિન્દી સાહિત્ય સમ્મેલન થ્રી એર સે જો હિન્દીગુજરાતી સમિતિક સ્થાપના હુઈ હૈ. ઉસકે આપ અધ્યક્ષ હૈ. હમે આશા હૈ કિ આપકે તત્વાવધાનમેં યહ સમિતિકા કા શિવપુરી મેં ભી સુચારિત રૂપસે ચલેગા.
અન્તમે' જગન્નિયન્તા પરમાત્માસે પ્રાના હૈ કિ આપકા સ્વાસ્થ્ય બહુત સમય તક અચ્છા રહે. ઔર ભારતનિવાસી આપકે તપ-ત્યાગ વ દેશભક્તિ કે આદશ સે પ્રભાવિત હેાતે રહે.
ભવદીય—
પ્રતિનિધિ-મધ્ય ભારતીય હિંદી સાહિત્ય સંમેલન.
Page #589
--------------------------------------------------------------------------
________________
સૂચિ
Page #590
--------------------------------------------------------------------------
Page #591
--------------------------------------------------------------------------
________________
નામની અનુક્રમણિકા
અકબર ૨૮૬, ૩૦૧, ૪૧૬, આણંદજી ૨૪૯
૪૧૭ આણંદજી કલ્યાણજી ૧૩, ૪૭૫ અજરામર દેસી ૨૪૪, ૨૪૫, આણંદજી દેવશી ૩૩૫ અમથાલાલ પ, ૬, ૭, ૮, ૧૧, આલીમ ટી. ગિડવાણી ૪૯૩ ૧૩, ૧૪, ૧૫, ૧૯, ૨૦, ૨, એની બિસન્ટ ૮૨ ૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૩૦, અંબાલાલ પાનાચંદ ૫૭ ૩૧, ૩૪, ૩૫, ૩૮, ૩૯,૨૧૬ ઇદ્રવિજયજી ! ૮૫, ૧૧૬, અમરચંદજી વૈદ્ય ૧૨૮ (વિજયેન્દ્રસૂરિજી) ૧૩૨, ૧૪૧, અમીચંદજી ૨૩૩
૧૫૦, ૧૫૨, ૧૬૨, ૧૬૯, ૧૯૦ અમૃતલાલ કાલિદાસ ૪૮૭ ૧૯૨, ૨૬૬, અમૃતલાલ વિસનજી ૫૧૮ ઈશ્વરલાલ ૫૧૮ અમૃતલાલ પં. ૭૯
ઉધ્ધવદાસજી ૩૪૩, ૩૪૪ અમૃતલાલ શેઠ ૯૯૧
એ. જે સુનાવાલા ૧૮૭, ૧૮૮ અરદેશર મામા ૪૯૩
એડજટેન ૧૭૮ મુ. ૩૪
Page #592
--------------------------------------------------------------------------
________________
[૨]
એદલ, ખરાસ ર૫૩,૨૫૪,૨૭૫, કાળાગલા રર૬ ૨૯૩, ૩૧૨, ૩૧૭, ૩૧૯, કાનમલજી ૧૯૩ ૩૨૪, ૩૪૮, ૩૮૦, ૩૯ર, કાનજી સ્વામી ૩૬૩, ૩૬૨ ૪૩૩, ૪૩૪, ૪૯૩,
કાન્તિલાલ બકરદાસ ૨૬૫, ૩૭૫ એલ્સડાર્ક ૧૭૮
કાફલાલજી મારવાડી ૨૨૩
કાલુરામજી ૧૪૦ કનૈયાલાલ મુનશી ૪૧૮ કિબે સાહેબ ૩૯૧, ૩૯૭ કનૈયાલાલજી ભંડારી ૩૯૦, ૩૯૧ કુરજી અલારખ ૨૦ કપૂર (ડોકટર) ૧૬૪
કુંવરજી ૩૪૯ કબીર ૩૦૪, ૩૦૫, ૩૦ ૬, ૩૮૬, કુંવરજી હરિરાય ૫૧૮ ૩૮૭, ૪૯૬,
કૃણચંદ્રજી ૧૦, ૫૩, ૬૪, ૨૭, કરમચંદ દેવસી ૧૧૯
૩૦૪, ૩૦૫ કરશનદાસ ૬
કૃણદાસ ૪૧૭ કરશનદાસ ખુમાજી ૨૦, ૨૧, કૃષ્ણદાસ વૈદ્ય ઉપર * ૨૬, ૩૧
કૃષ્ણલાલ પારેખ ૪૩૨ કલ્યાણચંદ્રજી ૩૬૧ - કૃણાનંદજી સ્વામી ૨૮૩, ૪૯૩, કલ્યાણુંજી શેઠ ૩૭૯
કે, પુનીઆ ૪૯૪, કલ્યાણજીભાઈ છાયા. ૩૪૨ કે. બી. પટેલ ૩૦૩ કલ્યાણજી ધનજી ૩૩ ૮
કેશરવિજયજી ૨૦૪ કલ્યાણજી મોનજી ૩૭૧
કેશરીમલજી સ્વામી ૫૧૭ કલ્યાણજી માવજી ૩૩૫
કેશવજી પં. ૨૮૩ કલ્યાણવિજયજી ૨૩૨
કેશવલાલ કે. છાયા ૫૧૮ કસ્તુરચંદજી પારેખ ર૪૦ કેશવલાલ ૪૬પ કસ્તુરભાઈ મણિભાઈ (નગરશેઠ) કેશવલાલ ૩૭૯ २०७
કાઠાવાળા સાહેબ ૩૩૧, ૫૧૭,
Page #593
--------------------------------------------------------------------------
________________
[૩]
કેદરલાલ કસ્તુરચંદ ર૦ ગોપાલજીભાઈ ૩૭૧ કૌઝ (સુભદ્રાદેવી) ૧૭૮, ૧૮૦, ગોપાલજી પ૮ ૧૮૧, ૧૮૨, ૧૮૩, ૧૪૮, ૧૯૩ ગોપાલદાસ ૬ ૨૯, ૩૮૭,
ગવરધનદાસ ૨૦ કંચનપ્રસાદ કે. છાયા ૫૧૯, ગોવિન્દભાઈ હાથીભાઈ ૧૯૮
૨૦૦, ૨૩૯ ખીમચંદ જે. પાનાચંદ ર૦૧, ગોવિંદ મિરચંદાની ર૪૩, ર૭૦, ૨૨૬, ૨પ૭, ૪૯૩, ૪૯૭, ર૭૪, ૨૭પ ખીમચંદ માણકચંદ રપ૭,૪૯૭, ગોસા વી. ડાકટર ૧૫૯ ખીમચંદ વહોરા ૨૫૭, ૨૦, ગૌતમ સ્વામી ૧૨૫ ખીમજી ભગત ઉપર,
ગ્રેહામ સાહેબ (ગવર્નર) ૨૯૭ ખુશાલચંદ પં. ૨૪૧, ૨૫૫, ૩૦ ૩.
ઘાસીલાલજી સ્વામી ૨૩૮, ૨૫૯, ખેતશી વેલન ૪૯૩
૨૬૦ ખેતશી શાહ ૨૫૮ ખેંગારભાઈ ૨૯૮
ચક્રવર્તી પ્રોફેસર ૪૧૯
ચતુર્ભુજ વેલજી ૨૨૧, ૨૨૬, ગબુલાલજી સ્વામી ૫૧૭
૨૨૯, ૨૫૮, ૩૨૮ ગાંગજીભાઈ ૨૫૭, ૪૯૪, ૪૯૭ ચારિત્રવિજયજી ૩૬૧ ગાંધીજી ૨૪૯, ૨૭૫, ૫૧૩ ચાંદમલજી ૧૨૮ ગિડવાની ડોકટર ૨૪૩ ચાંપસીભાઈ ૩૪૯ ગુણવિજય ૪૧૩
ચિચણકર સા. ૧૯૩ ગુણવિજય ૯૭, ૧૦૨, ૧૧૧ ચુનીભાઈ ૨૨૧, ૨૫૭ ગુરૂદિન્નામલઇ ૨૩૯
ચુનીલાલ ૩૦૩ પૈસાઈ ૨૩૧
ચુનીલાલ કાનુની ૫૦,૫૨,૫૬,૬૨
Page #594
--------------------------------------------------------------------------
________________
ચુનીલાલજી ૭૪ ચુનીલાલ ૨૫૮ ચુનીલાલ ૩૧૧
ચૌથમલજી મહારાજ ૩૮૬ ચંચળšન ૭, ૧૧, ૩૮, ૩૯,
૨૧૭
ચંદનમલજી નાગેરી ૩૮૪
ચંદુલાલ ૩૮૧
ચંદુલાલ ૩૭૯ ચ દુલાલ પટેલ ૩૭૪
ચંદ્રસાગરજી ૩૮૫
ક્રિસ હરિ ૩૪ ચક્રિકાšન ૩૧૨
છગનલાલ પ૧૯
છંબિલદાસ કાટકારિયા ૫૧૮
[ ૪ ]
ઘેટાલાલ ૬૧
મેટાલાલ શેડ ૨૩૮, ૨૫૪,૨૫૭,
૩૧૯, ૪૯૩, ૪૯૭
ઘેટાલાલ ૪૬૫
છેટાલાલ ૫૧૮
જકરિયા આદમ રાવાળા ૫૧૯ જગજીવન કાહારી ૨૫૮ જગજીવન અનિયા ૫૧૯
જગન્નાથ નાગર ૪૯૪
જટાશંકર પોપટલાલ ૪૩૨,
૨૯૮
જદુરાય ખંડિયા ૩૯૦
જદુરાયભાઇ ૫૭૦
જમશેદ મહેતા ૨૫૧, ૨૭૧, ૩૦૨,
૩૦૩, ૩૪૮, ૪૯૨ જમિયતરામ આચાય ૨૫૪ જયન્તવિજયજી ૧૯૦,
૨૦૪,
૨૩૦, ૨૧, ૨૨૨, ૨૨૪
૨૮૨,
૨૨૮, ૨૪૮, ૨૪૬, ૨૯૪, ૨૯૮, ૩૨૪, ૪૯૧,
.૪૯૨, ૪૯૬
જયન્તીલાલ ૨૫૭૪૯૩ જયસિંહસૂરિ ૨૦૩, ૨૧૧
જયસામ ૪૧૭
જરથેાસ્ત સાહેબ ૩૦૪, ૩૦૬,
૪૯૬
જવાહરલાલજી મહારાજ ૨૫૯
જસવન્તરાજજી ૨૩૯
જહાંગીર ૪૧૭
જાદવજી ડૉકટર ૯૩૧, ૩૪૮, ૫૧૭ જાદવજીભાઇ ૩૩૦, ૫૧૯ જી. કે. નરીમાન ૪૧૯
Page #595
--------------------------------------------------------------------------
________________
[૫]
ટુચી ડોકટર ૪૧૯ ટોકરશીભાઈ ૩૩૫ ટોડરમલજી ૧૯૩, ૩૯૬
ઠાકરશી ઠારી ૨૯૮, ૮૯૪
જી. ટી. હિંગેરાણી ૪૯૭ જીવતરામ દીવાન ૪૪૩ જીવરાજ ૩૫૪ જીવરાજ ડાકટર ઉપર જીવવિજયજી ૨૨૮ છવાજીરાવ સિંધિયા ૧૮ર જીવાભાઈ ૪૬૫ જીવીબાઈ ૬, ૧૧, ૩૮ જેઠળ ૧૩૪, ૧૩૫ જેઠાભાઈ ૯૭, ૧૦૨ જેઠાભાઈ ૪૬૫ જેઠાલાલ ૬, ૪૭ જેઠાલાલ ૨૪૪ જેઠાલાલ ૫૩૯ જોઇતારામ ૬ જાનસન ૧૭૮
ડાહ્યાભાઈ વૈદ્ય ૪૬૫ ડાહ્યાલાલ ૩૭૯ ડાહ્યાલાલ ૪૯૩ ડિંગમલજી ૨૪૩ ડુંગરશીભાઈ સંપટ ૨૫૪, ૩૪૮, ૪૯૩,
જ્ઞાનવિજયજી ૨૦૩, ૨૧૨ જ્ઞાનાનન્દ સ્વામી ૮૨
તલકશી ૨૪૧, ૨૫૮ તાનસેન ૨૭૯ તાઓ ડોકટર ૧૬૪, ૧૯૩ તારાચંદજી ગજરા ૨૮૩ તારાચંદજી લલવાણી ૪૯૩ તારાચંદજી ૨૯૯ તીર્થસૂરિ ૨૯૩ તુકારામ ૪૨૯ તુકેજરાવ હોલ્કર ૧૫૯ તુલસીદાસ ૪૨૯ તુલસીદાસ ૩૪૭ તેજકરણ ૧૨૬
ઝટમલજી શિવદાસાની રે૭૫ ઝુટમલજી દાવાન ૨૪૩
રી. જી. શાહ ૨૯૪ ટી. ડી.રાણા ૩૩૧, ૩૩૪ ૫૧૭
Page #596
--------------------------------------------------------------------------
________________
તેજિસંહ ૫૧૯ ત્રિપાઠી ડેાકટર ૨૫૪, ૪૯૪ ત્રિભુવનદાસ પું. ૭૯ ત્રિભુવનદાસ જે. રાજા ૩૯૦
યાકુશળ ૪૧૭
દયાનંદ સરસ્વતી ૩૫૧
યાભાઇ ૪૬૫
દ વિજયજી ૪૧૭ દર્શનવિજયજી ૨૦૩,
૨૧૩
દલપત કવિ ૪૦૭
દાનવિજયજી ૨૨૮
દામેાદરદાસ ૨૦, ૨૬, ૩૧ દીપચંદજી માંઠિયા ૭૮૩ દુવાગા પીર ક શા ૫૭ દુર્ગાદાસ એડવાની ૨૫૪, ૨૭૪,
૨૭૫, ૩૦૨, ૪૯૩
દુલેરાય કારાણી ૩૨૩
દેવચંદ ૭૪૯
દેવચંદ ૩૩૦
દેવચંદ ૩૭૧
દેવચંદ્રજી સ્વામી ૩૩૧, ૩૬૨,
૩૬૬ દેવવિજયજી ૨૧૦, ૨૧૧
[ ૬ ]
ધન્નાલાલ ૩૯૧ ધર્મીચંદજી ૧૨૮
ધદાસ વાઘવાની ૨૬૦
ધર્માંદેવ ૫. ૨૫૪, ૨૭૧
૨૧૨, ધર્મવિજયજી ૫૫, ૬૪, ૭૪ (વિજયધસૂરિ) J ૭૫, ૮૧, ૮૪
૮૫, ૯૧, ૯૮, ૧૦૨, ૧૧૦, ૧૧૪, ૧૧૬, ૧૧૭, ૧૨૪, ૧૩૩ ૧૩૬, ૧૩૭, ૧૪૦, ૧૪૧, ૧૪૨ ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૮, ૧૪૯ ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪ ૧૫૫, ૧૫૯, ૧૬૧, ૧૬૯, ૧૭૩ ૧૭૫, ૧૭૬, ૧૭૯, ૧૯૧, ૨૪૨ ૨૪૩, ૨૪૮, ૨૪૯, ૨૯૨, ૩૦% ૩૦૨, ૩૦૩, ૩૪૬, ૩૫૪, ૩૬૯ ૩૮૧, ૩૮૩, ૩૮૫, ૩૯૦, ૪૦૬ ૪૧૩, ૪૧૮, ૪૧૯, ૪૦૬, ૪૬૩ ૪૯૬, ૧૨૭ ધર્મવિજયજી ૨૧૦ ધર્મવિજયજી ૨૧૦
દેવ વિમળગણી ૪૧૭
દેવસીભાઇ ૩૯૧ દેવેન્દ્રવિજયજી ૩૭૬
દેશળભાઇ ૯૫૨
Page #597
--------------------------------------------------------------------------
________________
[૭]
ધર્મસાગરજી ૩૮૫
૧૫૦, ૧૮૫, ૧૯૮ ધાલા (દસ્તુર સાહેબ) ૨૫૧, ન્યાયવિજયજી ૨૦૩, ૨૧૨ ૩૧૬, ૪૯૨.
ન્યાયવિજયજી ૨૦૪ ધીરજલાલ ૩૭૫
ન્યાલચંદ ડૉકટર ૨૪૧, ૨૫૭, ધીરજલાલ શાહ ૨૦૨, ૨૦૭, ૨૫૯, ૩૧૨, ૩૧૪, ૪૯૪, ૩૦૨
ન્યાલચંદ કુવાડિયા ૨૫૮,૨૯૨,
૨૯૪, ૪૯૪ નટવરસિંહજી ૩૩૮, ૩૬૯, ૩૭૧ ન્હાનાલાલ કવિ. ૧૮, ૯૮, ૧૬૮ પર૬, પર૮, ૫૩૦
ન્હાનાસાહેબ સિન્ડે ૧૯૮ નરભેરામ ૨૩૨, ૨૫૮ નરસિંહ મહેતા ૪૨૯
પદ્મરાજજી ૨૧૮ નરસિંહલાલજી ૨૮૩
પદ્મસાગર ૪૧૭. નરસિંહદાસ ૩૯૧
પરસનબાઈ ! નરસિંહદાસ ૭૯, ૯૭, ૧૦૨ પાનાચંદ ૪૯૭, ૧૧૯ નરીમાન ગોળવાળા ૨૫૪, ૪૯૩ પાનાચંદ ટોળિયા ૨૫૮ નાગજીભાઈ ૩૩૫, ૩૫ર, ૩૫૩ પાર્વતી એડવાની ૨૪૨, ૨૪૩, નાથાભાઈ ૪૬૫
ર૭૪, ૩૦૩, ૩૧૨, ૪૧૪, નાથુરામજી સ્વામી ૨૬૦
૪૩૫, ૪૩૬ નાનજીભાઈ ૩૭૧
પાર્ધચન્દ્ર ૫૧ નાનાલાલ ૩૩૫
પાર્શ્વનાથ ૬૯, ૪૧૫ નારાયણજી ૩૩૮
પી. ટી. શાહ ૨૪૧, ૩૦૩, નિપુણુવિજયજી ૨૨૮
૪૯૪ નિહાલચંદ ૪૬૫
પી. વી. થારાની ૪૯૩ નેમચંદજી યતિ ૨૩૬
પીલુ ખાસ ૨૫૪, ૨૯૩, ૪૩૪ ન્યાયવિજયજી ૯૭, ૧૦૨, ૧૪૬, પુખરાજ બાફણા ૨૯૩
Page #598
--------------------------------------------------------------------------
________________
[૮]
ફિરોજશા દસ્તુર | ૨૫૪, ૪૯૩
પુણ્યવિજયજી ૨૦૨, ૨૧૧, પ્રેમાનંદ ૨૭૨ ૨૧૩
પંડિત ડોકટર ૩૯૨ પુતલીબાઈ ૨૪૩ પુનશીભાઈ ૩૩૪, ૩પપ એફ. ડબલ્યુ થોમસ ૧૩૨, ૪૧૯ પુરષોત્તમદાસ પં. ૩૫ર
ફતેહચંદ ૪૬૫ પુરુષોત્તમદાસજી ૨૩૯ ફતેહસિંહજી મહારાણ ૧૪૧ પુરુષોત્તમભાઈ ૩૪૯
ફદુનજી પેસ્તનજી ૫૧૮ પુરુષોત્તમ ૧૧૯ પૂર્ણાનંદવિજય ૨૯૩, ૩૩૨ (પીરેજશા) | પુનમચંદ પ૧૯
ફૂલચંદજી મુનિ ૨૫૯ ૨૬૦ પુંજાભાઈ ૩૩૫.
ફૂલચંદ દલાલ ૨પ૮, ૩૧૨ પુંજાભાઈ ૩૭૯
ફૂલચંદભાઈ ૨૨૭, ૨૫૭ પુંજાભાઈ ૩૭૯
ફૂલચંદજી વૈદ ૧૨૮, ૧૬૪ શેતન વાણિયા ૨૫૪, ૪૯૩ ફૂલચંદ દેસી ૩૮ પિોપટલાલ લક્ષ્મીચંદ ૩૩૫, ૩૩૮ પોપટલાલ ડોકટર ૪૯૩ બદરીદાસજી ૧૦૦ પ્રતાપ રાણા ૧૩૮
બહુચરાજી માતા ૮, ૩૦ પ્રભુનારાયણસિંહ ૮૨
બચુભાઈ ૩૭૭, ૩૭૯, પ્રભુલાલ ઘેળકિયા ૩૪૩
બહેચર શેઠ ૩૪૯ પ્રહાદસિંહજી ૩૬૮
બહેચરદાસ પં. ૭૯ પ્રાગજીભાઈ ૩૪૯
બહેચરદાસ ૫, ૮, ૯, ૧૨, ૧૩ પ્રાણજીવન ૨૫૮
૧૪, ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, પ્રીતમ ૪૦૭
૨૨, ૨૩, ૨૫, ૨૯, ૩૨, ૩૩, પ્રેમજીભાઈ ૩૩૫
૩૫, ૩૬, ૩૭, ૩૮, ૩૦, ૪૦, પ્રેમવિજયજી ૨૦૪
૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬,
Page #599
--------------------------------------------------------------------------
________________
[૯]
૪૭, ૪૮, ૪૯, ૫૦, ૫૧, પર, ભગવાનદાસ ૪૯૩ ૫૩, ૫૫, ૨૬, ૬૧, ૬૨, ૬૩, ભગુભાઈ ૧પ૦ ૬૪, ૭૦, ૭૧, ૭૨, ૭૩, ૭૫, ભદ્રશંકર ભટ્ટ ૨૪૬, ૨૫૪, ૪૯૪ ૭૬, ૭૭, ૮૪, ૮૫, ૮૬, ૮૯, ભરતરામ મહેતા ૩૮૧. ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૯૬, ૭, ભતું હરિ ૨૫, ૩પ૦ ૯૯,૧૦૦, ૧૦૨, ૧૬૫, ૧૬૬, ભવાનજી પ૧૯ ૨૧૪, ૨૩૫, ૨૧૭
ભવાનજીભાઈ ૩૬૯ બાપુમિયાં ૪૬૫
ભાઈચંદભાઈ ૨પ૭ બાલકૃષ્ણદાસજી સ્વામી ૨૫૨, ભાઇલાલભાઈ ૨૫૮ ૩૦૬, ૩૬૯, ૪૯૩
ભાઈશંકરભાઈ ૪૬૫ બાલચ છ ૧૫૯
ભાગવત સાહેબ ૩૯૩ બાલાભાઈ દેસાઈ ૩૭૮
ભામાશા ૧૩૮ બાંકીલાલજી ૨૪૦
ભાલેરાવળ ૧૯૩ બુદ્ધદેવ ૬૭, ૨૭૫, ૩૫૧ ભાગ્યચંદભાઈ ૨૫૮ બુદ્ધિસાગરસૂરિ ૨૧૦
ભીખાભાઈ ૪૬૫ બુદ્ધિસિંહજી ૧૦૦
ભીમજીભાઈ ૮૦, ૪૧૯ બુલાખીદાસ ૪૭, ૫૬, ૫૭, ભીષ્મ ૧૬૨ ૪૬૫
ભૂદરભાઈ ૪૯૪ બુલાખીદાસ પછ
ભૂપતરાય દવે ૨૫૪ બોટાદકર ૧૦
ભૂપેન્દ્ર સૂરિ ૨૦૩, ૨૦૪, ૨૧૧ બારડિયા ડોકટર ૩૦૩ ભૈયા સાહેબ ૧૬૩ બ્રાન ૧૭૮
ભોપાલસિંહજી ૨૨૩
ભંવરલાલજી સિંગટવાડિયા ભક્તિવિજયજી ૯૬
૨૨૩ ભગવાનદાસ ૨૫, ૨૭, ૪૯૩ બ્રાતચંદ્રસૂરિ ૫૧, પર
Page #600
--------------------------------------------------------------------------
________________
મગનલાલ ૧૦૫, ૩૩૫
મગનલાલ ૨૬૫, ૩૪૮
મગનલાલ ૨૫૭
મગનલાલ ૩૩૯
મગનલાલ ૧૪૨
મગરૂપચંદજી ભડારી ૨૩૬
મનસુખલાલ ૨૫૪
મનસુખલાલ ૨૬૯
એમ. બી. દલાલ ૨૫૪
મઘાલાલ માસ્તર ૨૫૮
મણિલાલ ૨૫૭
મણિલાલ ૨૮
[10]
૨૨૭, ૪૯૪, ૪૯૭
મણિલાલ ૩૭૭, ૩૭૯
મણિલાલ વ્યાસ ૪૯૪
મણિલાલ ૨૫૮ મણિલાલ ૪૯૩
મનમેાહનચદજી ૪૩૦
મનસુખલાલ ૨૬૫
મનુભાઈ ૨૫૪, ૪૯૩
મફતલાલ ૬૯, ૯૭, ૧૦૨
મફતલાલ ૪૬૫ મહાવીરપ્રસાદ દ્વિવેદી ૮૨
મહાવીર સ્વામી ૧૦૫, ૧૧૬,
૧૨૫, ૨૨૨, ૨૨૭,
૨૨૯,
૨૪૧, ૨૪૨, ૨૪૩,
૨૪૬,
૨૭૫, ૨૯૮, ૩૦૪,
૩૩૪,
૨૩૫, ૩૩૬, ૩૫૧,
૩૭૭,
૩૮૦, ૩૮૫, ૩૮૬,
૩૮૭,
૪૧૫ ૪૪૦, ૪૪૮, ૪૯૫
મહાસુખભાઇ ૪૬૫ મહાસુખભાઈ ૨૦૧ મહેન્દ્રવિજયજી ૯૭, ૧૦૨,
મણિલાલ ૧૧૦
મણિલાલ ૪૬૫
મણિલાલ ૧૯૮ મણિલાલ ૬૩, ૬૮ મણિલાલ ૪ ૬ ૫
૧૧૧
મણિલાલ મહેતા ૨૨૧, ૨૨૬, મહેરચંદજી ૨૪૦
મહેરબાનુ દુખાસ ૨૫૪
માણેકšન ૨૫૭, ૨૫૮, ૨૯૩
માણેકલાલ ૨૪૭, ૪૯૭
માણેકર ૨૦૪, ૨૧૧, માધવરાવ સિંધિયા ૧૭૮
માર્ટિન લ્યૂથર ૨૦૯
મથુરદાસ તલાટી ૪૬૫
મદનમેાહન માલવિયા ૬૮, ૮૧,૮૨ માલદેવભાઇ રાણા ૩૭૧
Page #601
--------------------------------------------------------------------------
________________
માવજી મહેતા ૫૧૮ માવજીભાઈ ૨૫૮
મિસ્ત્રી ડૉકટર ૩૧૨ મિઠુ પટેલ ૩૫૪
મીરાબાઇ ૪૨૯
મૂલચંદ વૈરાટી ૨૦૨, ૩૭૯
મૂલજી શેઠ ૫૧૮
મુલજીભાઇ ૨૨૭, ૨૫૭, ૪૯૭
મેઘજીભાઇ ૩૪૯
મૃગેન્દ્રવિજયજી ૧૦૫, ૧૩૩,
૧૩૪, ૧૩૫
મેટાલે ૧૬
મેરૂભા ગઢવી ૩૬૯ મૈથિલીશરણ ગુપ્ત ૮૨ મેાથે સાહેબ ડાકટર ૧૯૩ મેાડીલાલજી મારવાડી ૧૪૨
મેાતીચંદજી રાજા ૮૨
મેાતીચંદ્ર માસ્તર ૨૫૮
મેાતીભાઇ ૨૯૨
મેાતીભાઇ ૪૬૫
મેાતીભાઇ વકીલ ૪૬૫ મેાતીભાઇ મહેતા ૩૩૧
[૧૧]
મેાતીલાલ પ૧૯ મેાતીલાલ મહેતા ૫૧૮ મેારારજીભાઇ ૩૯૧
મે હનલાલ ૨૫૭, ૩૪૮, ૪૯૩,
४८७
મેાહનલાલ ૩૭૪
મેાહનલાલ પછ
મેાહનલાલ ૨૦૪
મેાહનલાલ ૩૯૧
મેાહનલાલ ૨૫૭, ૪૯૪ મેાહનલાલજી વૈદ ૧૨૮
મેાહનલાલ ૪૯૩
મેાહનલાલ ૨૫૭, ૪૯૭ મેાહનવિજયજી ૩૩૦, ૩૩૨
મોંગલદાસ ૫૧, ૪૬૫
મગલદાસ દુર
મગલદાસ શેઠ ૩૯૧ મંગલવિજયજી ૧૧૧,
૧૬૯, ૧૯૦ મચેરશા વાડિયા ૩૭૧
યદુનાથ સાવભૌમ ૧૦૪
યશશ્ચંદ્ર ૫૩૧, ૫૧૮ યશે:વિજયજી ૬૯
રઘુનાથ શાસ્ત્રી ૭૫૨ રઘુવંશ સહાય ૨૭૮ રણજિતસિંહ ૨૯૨
૧૩૨,
Page #602
--------------------------------------------------------------------------
________________
[૧૨]
રણશીભાઈ ૩૩૫
(૩૪૭, ૨૧૯ રતન વાડિયા ૫૧૮
રાવજીસાહેબ ૩૯૫ રતનપ્લેન ૩૫૪, ૩૫૬, ૪૩૬, રૂદ્ધિસાગરજી ૨૦૪ ૪૩૭
રૂષભદાસ ૪૧૭ રતિલાલ દેસાઈ ૩૭૮
રૂષભદાસ ૩૭૨ રમણલાલ દેસાઈ ૩૮૧ રૂગનાથભાઈ ૩૭૧ રમણલાલ સારાભાઈ ૩૭૭, ૩૭૯ રૂપલાલજી બરિયા ૨૯૨ રવજી ગણાત્રા ૨૪૬
રૂસ્તમ દસ્તુર ૪૯૩ રવજીભાઈ ૩૩૯
રૂસ્તમ સિધવા ૩૨૯, ૩૪૬, ૪૯૨ રવિચંદ ૨૪૧
રેવાશંકર ૨૪૪ રાજકૃષ્ણ વર્મપંચાનન ૧૦૪ રોશનલાલજી ચતુર ૧૪૨, ૨૨૩, રાજચંદ્રજી શ્રીમદ્ ૩૩૪
૩૮૩ રાધાકિશન પારૂમલ ૨૭૬, ૩૧૯ રંગવિમળજી ૨૦૪ રામગોપાલાચાર્યજી ૧૯૩, ૩૯૬ રામચંદ્રજી ૧૦, ૨૭૫ લક્ષ્મીચંદજી વૈદ ૧૨૮, ૧પર, રામનાથજી શર્મા ૧૯૩, ૩૯૨ ૧૫૯, ૧૬૩, ૧૬૪, ૧૬૮ ૧૭૦ રામલાલભાઈ દીવાન ૧૯૮, ૧૯૯ લખમીમંદ ૩૫૪ રામવિજયજી ૨૧૦, ૨૧૧, ૪૬૭ લખુભાઈ ૧૭, ૨૨ રામસ્વરૂપજી ૪૩૦, ૪૩૧, એલ. પી. ટેસીટોરી ૧૩૩, ૧૪૨ ૪૩૨
લદ્દાભાઈ ૪૯૯૩ રામસ્વરૂ૫ ૨૩૯
લબ્ધિસૂરિ ૨૧૩ રામસહાય પ્રિન્સિપાલ ૪૯૩ લલિતજી ૩૬૮ રાયચુરાભાઈ ૨૦૦, ૩૬૯, લલુભાઈ ૨૦, ૨૧ ૩૮૦
લાગુસાહેબ ૨૫૪ રાયસિંહજી રાઠોડ ૩૩૨, ૩૪૦, લાધીબાઈ ૪૩૩
Page #603
--------------------------------------------------------------------------
________________
[૧૩] લાભ વિજયજી ૨૦૪, ૨૧૦ વિજયન્યાયસૂરિ ૨૦૩ લાલચંદ ૩૫૪,
વિજયમાણેકસૂરિ ૨૦૩, ૨૧૧ લાલચંદ એડવાની ૨૪૨ વિજયરાજજી મહારાવ ૩૩૧, લાલચંદભાઈ ૨૫૭, ૨૮૩, ૪૯૩ ૩૩૨, ૩૩૬, ૩૪૬, ૫૧૬ લાલજીભાઈ ૩૫૪
વિજયવલ્લભસૂરિ ૨૦૨, ૨૩, લાલન ૧૧૩, ૩૦૩, ૩૩૮, ૩૩૯ ૨૦૪, ૨૦૯, ૨૧૦, ૨૧૧, લાવણ્યવિજયજી ૨૧૨૨૧૩ ૨૬૫, ૨૬૬, ૪૬ ૬, ૪૬૭ લીલાધર ૩૫૪
જિયસિધ્ધિસૂરિ ૨૧૧ લેકનાથ ૫. ૨૫૫, ૨૮૩, ૩૯૩, વિજયસિંહજી ૨૬ ४८४
વિજયસેન ૧૦૪ લેકામલજી ૨૫૪, ૪૯૨ વિજયહર્ષસૂરિ ૨૧૦
વિજોદયસૂરિ ૨૧૨ વલ્લભભદ્ર ૩૦
વિદ્યાવિજયજી ૧, ૫, ૬, ૨૩, વલ્લભવિજયજી ૭૭, ૮૫, ૩૬, ૯૭, ૯૯, ૧૦૨, ૧૦૫, ૧૨૬, ૧૨૮
૧૧૧ થી ૧૨૨, ૧૨૪ થી ૧૨૮, વલભસેન ૧૦૪
૧૩૧, ૧૩૪, ૧૪૧, ૧૪, વાઘજીભાઈ ૨૨૬, ૨૫૭ ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૫૦, વાડીલાલ ૨૫૮
૧૫૧, ૧૫ર, ૧૫૪, ૧૫૫, વામનરાવ સૂયવંશી ૪૦૦ ૧૬૧ થી ૧૭૧, ૧૭૫, ૧૭ થી વાસવાની ૨૪૨, ૩૦૨
૧૮૫, ૧૮૯ થી ૧૯૪, ૧૯૭થી વિજયદર્શનસૂરિ ૨૧૨
૨૦૫, ૨૦૭, ૨૦૮, ૨૧૦ થી વિજયદાનસૂરિ ૨૧૧
૨૧૭, ૨૨૧ થી ૨૨૯, ૨૩૧, વિજયનીતિસૂરિ ૨૦૪, ૨૧૦, ૨૩૪ થી ૨૪૯, ૨૫૧ થી ૨૬૧, ૨૧૧
૨૬૩ થી ૨૬૭, ૨૭, ૨૭૧, વિજયનેમિસુરિ ૨૦૨, ૨૧૧ ૨૭૮, ૨૭૫,
Page #604
--------------------------------------------------------------------------
________________
૨૭૬, ૨૭૯, ૨૮૨, ૨૮૩, ૨૮૪, ૨૮૫, ૨૮૯, ૨૯૨, ૨૯૩, ૨૯૪, ૨૯૫, ૨૯૭,
૨૯૮, ૨૯૯, ૩૦૧, ૩૦૩, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૧૧, ૩૧૪, ૩૧૬, ૧૭, ૩૧૮, ૩૨૩, ૬૨૩, ૩૨૪, ૨૫, ૩૨૭, ૩૨૯, ૩૩૦. ૩૩૧, ૩૨૨, ૩૩૪, ૩૩૬, ૩૩૭, ૩૩૨, ૩૩૯, ૩૪૦, ૩૪૩, ૩૪૫, ૩૪૬, ૩૫૦, ૩૫૧, ૩૫૩, ૩૫૫, ૩૫૬, ૩૬૧ થી ૩૮૬, ૧૮૮, ૩૯૦ થી ૪૦૧, ૪૦૫, ૪૯, ૪૧૧ થી ૪૧૪, ૪૧૬, ૪૧૮, ૪૧૯, ૪૨૦, ૪૨૧, ૪૨૩ થી ૪૨૯, ૪૩૧, ૪૩૩, ૪૩૬, ૪૩૭, ૪૩૯, ૪૫, ૪૫૮, ૪, ૪૬૨, ૪૬૬, ૪૭૯, ૪૯૦, ૪૯૫, ૪૯૮, ૫૧૪, ૧૨૬, ૫૩૦, ૫૩૩
વિનયવિજયજી ૬૯
વિન્સેન્ટ સ્મીથ ૪૧૬, ૪૧૭
વિમળભાઇ શેડ ૩૭૭, ૩૭૯ વિવેકાનંદ ૩૫૧
[૧૪]
વિશાળવિજયજી ૧૩૨, ૨૧૦,૨૨૮ વિશ્વનાથ ડૉકટર ૩૧૨ વિસનજી ૫૧૮
વીકમચંદ ૨૫૮
વીકમશી પટેલ ૩૩૮ વીરચંદ ૨૦, ૨૧ વીરચંદ ૨૦
વીરચ'દ શેષ ૬૩, ૧૧૦ વીરવિજય ૧૦૫ વૃદ્ધિલાલ ૧૩૨
વેલજીભાઈ ૨૫૭ વેલજીભાઈ ૫૧૯
વેલજીભાઈ ૩૪૯
વેલજીભાઈ ૨૫૭
વેલજીભાઈ ૨૩૫
વેસિહ પુ. છઠ્ઠ
વ્રજલાલ ૨૪૧
શકરાભાઈ ૨૦૨, ૩૦૩, ૩૭૯,
૪૩૧, ૪૩૨
શકરી ૪૫, ૪૬
શાન્તાબેન ૪૩૨, ૪૩૩ શાન્તિચંદ્રજી ૪૧૭
શાન્તિલાલ ૨૫૭
શાન્તિલાલ ૩૯૧
Page #605
--------------------------------------------------------------------------
________________
* [૧૫] શાન્તિલાલ ૪૯૭
સાગરાનંદસૂરિ ૧૫૪, ૨૧૧, શાન્તિવિજયજી ૧૧૪, ૧૧૫, ૨૧૩. ૩૮૫ શાન્તિવિજયજી ૨૧૦, ૨૧૧ સારા ભાઈ ૩૭૬ શામજી ૩૩૫
સાંદિપની ૬૪ શિવજી ૧૧૩
સિદ્ધિ મુનીજી ૨૦૪, ૨૧૨ શિવજી ૪૯૩
સિલ્વન લેવી ૧૬૧ શિવરતન મહેતા ૨૮૪ સિંઘ સાહેબ ૩૯૩ શિવલાલ ૨૫૭
સિંહવિજ્યજી ૯૭, ૧૦૨, ૧૧૧ શેષમલજી ૪૦૧
સિંહવિમલ ૪૧૭ શંકરાચાર્ય ૧૪૦, ૩૫૧ સુખરામદાસ ઓઝા વૈદ્ય ૪૯૩ શભુલાલ રપ૭
સુગનચંદજી ધુપિયા ૧૦૧ શ્યામસુંદરાચાર્ય ૮૦
સુંદરલાલજી સ્વામી ૨૬૦ શ્રી લાલજી મહારાજ ૧૪૦ સુદામાં ૬૪
સુલસા ૧૧૬ સત્યનારાયણ પંડયા ૧૯૩, ૩૯૬ સુરચંદ ૨૫૮ સતીશચંદ્ર વિદ્યાભૂષણ ૧૩૩ સોમચંદ ૨૫૭ સદાશિવ ૧૭
સોમચંદ પ૭ સદાશિવરાવ ૩૯૪
સોમચંદ ૪૬૫ સમજુબેન ૨૫૮
સોમાભાઈ ૪૬૫ સયાજીરાવ મહારાજા ૧૯૮ સોરાબ કે. કાત્રક ૪૯૩ સાગરચંદ્રજી ૨૯૩, ૨૧૧ સૌભાગ્યચંદ ૭૯, ૭, ૧૦૨ સાકરચંદ ૫૧૦
સૌભાગ્યચંદ ૫૧૮ સાકરચંદ ૩૩૦, ૩૪૭, ૫૧૮ સંપતરાવ ગાયકવાડ ૧૯૮ સાકરચંદ ૪૧૮
સંપતવિજયજી ૨૧૦ સાકરચંદ ૫૧૦
સંપૂર્ણાનંદ સ્વામી ૨૮૩
Page #606
--------------------------------------------------------------------------
________________
[૧૬]
સ્ટિન કેનફ ૧૭૮, ૧૯ ૨૨૮, ૨૪૧, ૨૫૦, ૨૫૯, સ્પંદીઆર ભકિતઆરી ૪૯૩ ૨૯૮, ૨૯૯, ૪૨૦, ૪૨૧,
૪૯૬ હરકિશનદાસ ૩૭૧
હીરજીભાઈ ૩પર હરખચંદભાઈ ૭૬, ૭૯, ૧૪૨ હીરજીભાઈ ૪૯૭ હરગોવિન્દ ૬
હીરવિજયસૂરિ ૩૦૧, ૪પ, હરગોવિન્દ્રદાસ પં. ૭૯, ૧૩૨ ૪૧૬, ૪૧૭ હરગોવિન્દદાસ ૨૩૯, ૨૯૪ હીરાચંદ સંઘવી ૩૩૨, ૫૧૮ હરિલાલ ઠાકર ૨૫૪, ૪૯૪ હીરાલાલ ગણાત્રા ૨પર, ૨૭૬, હરિલાલ ૫૭, ૪૬૫
૩૦૩, ૩૧૭, ૪૯૩ હરિદાસ ૨૫૪, ૪૯૩
હીરાલાલ પંડયા ૩૩૧, ૫૧૮ હરિશ્ચન્દ્ર ૬૭
હેમકુંવર ૨૯૨ હરિસત્ય ભટ્ટાચાર્ય ૧૯ હેમચંદ્ર ડે ૩૯૩ હમીરસિંહજી ૩૫
હેમચંદ ૫૧૯ હાતિમ અલવી ૨૫૪, ૩૦૩, ૪૯૨ હેમવિમલ ૪૧૮ હાથીભાઈ ૩૫ર
હેમેન્દ્રસાગરજી ૨૧ ૦, ૨૧૨ હિમ્મતમલજી
Hayard Tailor 969 હિમ્મતવિમલજી ૩૪, ૫૦ Henry Adams su હિમાંશું વિજયજી ૧૬૨, ૨૧૦, હંસરાજ ૨૫૮ ૨૧૧, ૨૧૭, ૨૨૩, ૨૪, હંસવિજયજી ૨૧૮
Page #607
--------------------------------------------------------------------------
________________
ગામની અનુક્રમણિકા
અજમેર ૧૩૩
૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૭૪, અદબદજી ૧૩૮
૪૭૫, ૪૮૬ અમરેલી ૧૫૬, ૩૬૯, ૩૯૮ આગર ૩૯૫ અયોધ્યા ૧૨૪
આગ્રા ૧૨૭, ૧૨૮, ૧૫૯, અરિખાણા ૩૫ર
૧૬ ૩, ૧૬૯, ૧૭૦, ૧૭૫, અલ્હાબાદ ૮૧, ૧૧૪
૪૫૯, પર૭ અસાડા ૨૩૩
આબુ ૧૩૨, ૧૩૭, ૨૨૧ અહમદનગર ૨૦૨
આસમ્બીયા નાના ૩૩૯, ૩૪૦, અમદાવાદ ૬, ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૩૫૭ ૧૫૦, ૨૦૧, ૨૦૨, ૨૦૩, આસમ્બીયા મોટા ૩૩૫ ૨૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૪, આહડ ૧૩૮ ૨૯૨, ૨૯૮, ૩૭૫, ૩૭૬, આહાર ૨૩૨ ૩૭૭, ૩૭૮, ૩૭૯, ૩૮૧, અંગિયા ૩૪૯ ૩૮૩, ૩૯૧, ૪૩૧, ૪૬ ૬, અંજાર ૩ ૫૭
મુ. ૩૫
Page #608
--------------------------------------------------------------------------
________________
[૧૮]
ઈડર ૧૪૩, ૧૪૪, ૩૮૩ ૨૪૮, ૨૪૯, ૨પ૧, ૨પર, ૨૫૪ ઈન્દોર ૧૫૪, ૧૫૫, ૧૫૯, ૨૬૧, ૨૬૩, ૨૬૪, ૨૬, ૨૬૭ ૨૪૮, ૩૮૮, ૩૮૯, ૩૯૦, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૩, ૨૭૪ ૩૯૧, ૩૯૨, ૩૯૩, ૩૯૪, ૨૭૬, ૨૭૮, ૨૮૨, ૨૮૩, ૨૮૮ ૪૨૭, ૪૫૯, ૫૩૩
૨૯૦; ૨૯, ૨૯૫, ૨૯૭, ૨૯૮ ઈસ્લામકોટ ૨૩૧
૨૯૯, ૩૦૦, ૩૦૨, ૩૦૩, ૩૦૭
૩૦૯, ૩૧૦, ૩૧૬ થી ૩ર૦, ઉજજૈન ૧૯૭, ૧૯૮, ૨૯૮, ૩ર૪, ૩૨૯, ૩૩૨, ૩૪૮, ૩૫૩
૩૫૭, ૩૮૩, ૩૮૫, ૪૫૯ ૩૬૯, ૩૮૦, ૪ર૩, ૪ર૭, ૪૨૮, ઉણનોઠ ૩૫૬
૪૩૦, ૪૭૧, ૪૩૨, ૪૩૩, ૪૩૪, ઉદયપુર ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૪૩૫, ૪૬૯,૪૯૦, ૯૧, ૪૯ર, ૧૪૧, ૧૪૨, ૨૧૧, ૨૨૧, ૪૯૭ ૨૨૩, ૩.૩, ૪ર૭, ૪૫૮, કરેડા ૧૩૮ ૪૫૯
કલકત્તા ૮૫, ૮૯,૯૬,૯૯, ૧૦૦, ઉમેદપુર ૨૩૪
૧૦૫ ૧૧૨, ૧૩૨, ૨૫૦, ૨૭૮, ઉવારસદ ૩૭૬
૪૫૮,
કલરી ૩ર૭ એરણપુર ૨૨૬
કલીકટ ૩૫ર
કલેલ ૩૭૬ કટારિયા ૩૫૭
કસિયાર ૧૦૪ કડી ૬૨, ૩૭૬
કાશી પ૫, ૨૬, ૬૨, ૬૩, ૬૪, કઢણ ૩૨૪, ૩ર૬
૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૫, કપડવણજ ૧૦૫
૮૨, ૮૩, ૮૪, ૧૦૩, ૧૧૦, કરાંચી ૨૨૧ થી ૨૨૯, ૨૩૧, ૧૧૧, ૧૩૬, ૧૪૩, ૧૫ર, ૨૩૨, ૨૪૦ થી ૨૪૫, ૨૪૭, ૩૩૦, ૩૩૮, ૪૬૩, ૩ર૩, ૫ર૪
Page #609
--------------------------------------------------------------------------
________________
[૧૯]
કાનપુર ૧૨૭, ૧૨૮ કાનમેર ૩૫૭ કાંચી ૧૦૪, ૫૦૨ કીરમારએટ ૩૫૭ કુભલગઢ ૧૩૮ કેલવા ૧૩૮ કેલવાડા ૧૩૮ કેસરિયાજી ૪૯, ૧૩૮, ૧૩૯,
૨૧૦, ૩૮૩ કોટડા ૩૫૦ કાટડી ૩૫ર, ૩૫૩, ૩૫૬ કોઠારા ૩૫૧, ૧૨૦ કોડાય ૩૩૫, ૩૩૮, ૩૩૯ ક્ષત્રિયકુંડ ૬૬
ગાગોદર ૩૫૭ ગિરનાર ૩૬૯ ગિલવાડા ૧૩૮ ગુજરાતનગર ૨૪૭, ૨૭૬, ૩૧૪,
૩૧૯ ગૂંજે ૩૨૪ ગૂના ૩૫ ગગુલ્લાહેરાન ૩૨૪ ગોધરા ૧૯૮, ૨૦૦ ગેયરસમાં ૩૩૫ ગોલીકી ૩૫૭ ગેડલ ૩૭૩, ૩૭૪ ગ્વાલિયર ૧૬૩, ૧૭૮, ૧૭૯, ૧૮૨, ૧૯૭, ૩૯૭, ૩૯૮, ૪૦૦, ૪૨૬
ઘારાવ ૧૩૫ ઘારે ૩૨૪
ખાખર નાની ૩૩૫ ખાખર મોટી ૩૭૫ ખાવડા ૨૩૧, ૩૨૭ ખિવાણદી ૨૨૬ ખેડા ૨૧૪ ખોખરેપાર ૨૩૭ ખોરવાહ ૩ર૪ ખંભાત ૧૫૫
ચિત્રોડ ૩૫૭ ચિત્તોડ ૧૩૮ ચી આસર ૩૫૫ ચીરાઈ ૩૫૭ ચંદ્રાવતી ૬૯
ગગગોઠ ૩૨૪
છસરા ૩૫૭
Page #610
--------------------------------------------------------------------------
________________
[૨૦]
છોટીસાદડી ૩૮૪
તલવાણા ૩૩૫
તક્ષશિલા ૬ ૬, ૧૦૪, પ૦૨, ૫૦૩ જખૌ ૩૫૦, ૩૫૧, ૩૫૨, તારંગા ૩૮૩ ૫૦૦
તુમ્બડી ૩૫૭ જસાવર ૩૫ર
તેરા ૩૫૦, ૩૫૧, ૩પર, પ૦ જામનગર ૧૫૫, ૨૦૬, ૨૧૪, ૨૫૮, ૪૭૩
દડી ૩૨૪ જાલુભેચેનરે ૨૭૩
દયાળશાહનો કિલે ૧૩૮ જાલોર ૨૭૨
દહિસરા ૩૩૫ જુદો ૨૩૧
દાહોદ ૧૯૮, ૨૦૦ જુગશાહી ૨૪૪, ૨૪૫ દેલવાડા ૧૩૮ જેસલમેર ૨૪૦
દેવગઢબારિયા ૧૯૮, ૨૦૦ જોધપુર ૧૩૨, ૧૩૩, ૧૩૭, દેવળિયા ૩૫૭ ૨૩૨, ૨૩૪, ૨૩૯
દેવાસ ૩૯૪, ૩૯૫
દેસલપુર ૩૩૫ ટીકર ૩૫૭
દેસુરી ૧૩૫
દેહગામ ૬, ૩૨, ૩૪, ૪૦, ૪૧, ર૩૧, ૩ર૪
૪૨, ૪૮, ૪૯, ૫૦, ૫૧, ૫૭,
૬૧, ૬૨, ૬, ૭૧, ૧૪૩, ડાભેજી ૩૨૪
૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૬૬, ડિગ્રોડ ૨૭૧
૧૯૯, ૨૦૦, ૨૦૨, ૨૦૩, ડુમરા ૩૫૧
૨૦૪, ૨૦૮, ૨૦૯, ૨૧૦,
૨૧૪, ૨૯૯, ૩૭૬, ૩૭૯, તનોડિયા ૩૫
૩૮૦, ૩૮૨, ૪૬૫, ૪૬૩, તરાઈ ૩૨૪
૪૬૪, ૪૬૬, ૪૬૮, ૪૮૧
Page #611
--------------------------------------------------------------------------
________________
[૨૧] ધૂળિયા ૧૫૫, ૧૫૯, ૪૫૮ પરચેઝ બેરી ૨૩૭ ધોરાજી ૩૭૩
પરજાઉં ૩૫૧ ધરોના ૨૩૭, ૨૩૮, ૨૪૦, પાટણ ૨૦૬, ૨૧૪, ૨૨૧, ૨૫૯
૪૭૩
પાડીવ ૨૨૪, ૨૯૯, ૪૫૯ નખત્રાણા ૨૩૧, ૩૪૯
પાર્શ્વનાથહિલ ૮૭ નગરપારકર ૨૩૧, ૨૩૭ પાલીતાણા ૧૨૮, ૧૫૦, ૩૫૫, નળિયા ૩૫૦, ૩૫૧, ૩૫ર, પર૦ ૩૫૬, ૩૬૧, ૩૬૨, ૩૬૪, નદિયા (નવદિપ) ૧૦૩, ૧૦૪, ૩૬૫, ૩૬૬, ૩૬ ૭, ૩૬૮, ૪૫૮ ૫૦૧
પાવાપુરી ૧૦૫, ૧૧૦ નરોડા ૨૦૮
પીવરી ક૨૪ નવાવાસ ૩૩૫
પુણાદરા ૬ નાકોડા ૨૩૨
પુર ૨૨૩ નાગદા ૧૩૮
પુનડી ૩૫ નાગલપુર ૩૩૫
પેરિસ ૧૬૧ નાડલાઈ ૧૩૫
પોલડિયા ૩૫ર નારમિયાની મુવાડી ૬,
પોરબંદર ૩૩૭, ૩૬૮, ૩૬૯, નારાયણપુર ૩૫૪
૩૭૦, ૩૧, ૩૭૨, ૩૭૩, નાલંદા ૬ ૬, ૧૦૪, ૫૦૨, ૫૦૩ ૪૨૮, ૨૯, પર૬, ૫૨૯, નીમચ ૩૮૪
૫૩૦, ૫૩૧,૫૩૨ નોર્વે ૧૯
પ્રાંતિજ ૧૪૪ ન્યૂ ડોર ૨૩૭
બખતગઢ ૧૯૮ પટણા ૧૧૦
બઢેરો કર પત્રી ૩૫૭
બડનગર ૪૬ ૧
Page #612
--------------------------------------------------------------------------
________________
[૨]
બડવાણું ૪૩૦
ભાવનગર ૧૫૫ બદનાવર ૧૯૮
ભૂજ ૩૧૮, ૩૨૦, ૩૨૮, ૩૨૯, બદીન ૨૩૧, ૩ર૪, ૩ર૬ ૩૩૦, ૩૩૧, ૩૩૨, ૩૩૩, બનારસ ૬૩, ૬૬, ૬૮, ૮૦, ૩૪૦ થી ૩૪૫, ૩૪૭, ૩૪૮, ૮૧, ૮૯, ૧૦૦, ૧૦૯, ૧૧૦, ૩૪૯, ૪૫, ૫૧૪, ૫૧૬, ૧૧૧, ૧૧૨, ૧૧૬, ૧૨૩, ૫૧૭ ૧૨૪, ૧૩, ૧૪૨, ૧૫ર, ભૂજપુર ૩૩૫ ૪૦૬, ૪૫૮
ભોજાય ૩૫૬ બારેજ ૩૭૨
ભોમણી ૩૭૬ બલદુર ૨૨૪
ભંડિયારા ૩૨૮ બાગલી ૩૯૨ બાડમેર ૨૩૬
મક્કા શરીફ ૩ર૬ બાઈ ૩૬૫
મદ્રાસ ૪૧૯ બાલામાં ૨૩૧, ૨૩૨, ૨૩૩ મધુવન ૮૭ બિદડા ૩૩૫
મલીર ૨૪૫, ૨૪, ૨૭૧, ૨૯૪ બેરાજા ૩પ૭
૩ર૩, ૩૨૪ ખ્યાવર ૧૨૮, ૧૩૨, ૪૫૮ મહુવા ૧૫૪, ૨૧૪ ખ્યાવરા ૩૯૫
માળિયા ૨૩૧
માનકુવા ૩૪૯ ભચાઉ ૩૫૭
માંગરોળ ૩૦૩ ભડલી ૩૪૯
માંડવી ૩૩૫, ૩૩૬, ૩૩૭, ભદ્રેશ્વર ૩૩૩, ૩૩૪, ૩૩૫, ૩૪૨, ૩૨૩, ૩૬૯, ૫૩ ૩૫૭
મીરજાપુર ૧૨૧ ભાગલપુર ૧૦૫
મીરપુર ૩૨૪ ભાનાડા ૩૫૧
મીરપુર ખાસ ૨૩૧, ૨૩૯,
Page #613
--------------------------------------------------------------------------
________________
[૨૩]
૨૯૪, ૪૩૩
રોમ ૪૧૯ મુદ્રા ૩૩૫
રેહા ૩૪૩, ૩૫૫, ૪૩૬ મુંબઈ ૬૨, ૧૧૦, ૧૫ર, ૧૫૫, રંગુન ૩૫૪ ૧૫૯, ૧૬૩, ૧૭૯, ૧૯૪, ૨૬૫, ૨૯૩, ૨૯૯, ૩૫૪, લખનૌ ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૪૦૧, ૪૩૩, ૪૫૪, ૪૫૯ ૧૫૨, ૪૫૮ મુશદાબાદ ૧૦૫
લાકડિયા ૩૫૭ મૂળી ૩૭૩
લાઠી ૩૬૮ મેડતારા ૪૩૦
લાલ ૩૫૧ મોમ્બાસા ૨૬૫, ૩૪૮
લાલાપત્તન ૩૨૪ મોરબી ૧૫૫, ૨૩૧
લાહોર ૨૮૪, ૪૧૭ મંજલ મગવાણા ૩૪૯
લાંધી ૩૨૦, ૩૨૪ મંજલ રેલડિયા ૩૫ર, ૩૫૩, લૂલી ૩૩૫
૩૫૪, ૩૫૬, ૩૬, ૪૫૯ લેહારી ૩૨૪, ૩૨૬ મન્દસે ૨ ૩૮૪
લંડન ૪૧૯
રતળિયા નાના ૩૫૭ રતલામ ૩૯૦ રહેમકી બજાર ૩૨૪, ૩૨9 રાજકોટ ૩૭૩, ૩૭૪ રાજગઢ ૧૯૮ રાજગૃહી ૬૬ રાજનગર ૨૦ ૭ રાપર ૩૫ર રાયણ ૩૩૫
વડનગર ૧૯૨ વડાલી ૧૪૩, ૩૮૩ વડોદરા ૬, ૪૯, ૧૯૮, ૧૯૯ ૨૦૦, ૨૭૨, ૩૨૯, ૩૮, ૩૯૫, ૪૮૪ વઢવાણ કેમ્પ ૨૯૨, ૩૭૩ વરકાણા ૧૩૫ વરસામેડી ૩૫૭ વર્ધમાનપુર ૯૩
Page #614
--------------------------------------------------------------------------
________________
[૨૪]
વધુ ૫૧૩
૧૮૧, ૧૮૩, ૧૮૬, ૧૮૭, વરાડિયા ૩૫૧
૧૯૦, ૧૯૨, ૧૯૪, ૩૭૫, વલ્લભીપુર ૧૦૪, ૫૦૦
૩૭૭, ૩૭૮, ૩૭૯, ૩૮૨, વલાડિયા ૩૫૭
૩૮૩, ૩૮૭, ૩૮૮, ૩૯૧, વાલાપદર ૩૫૧
૩૯૪, ૩૯૫, ૩૯૬, ૩૯૯, વાયતુ ૨૩૫
૪૦૦, ૪૨૭, ૪પ૮, ૪૫૯, વાસરવાહ ૨૩૭
૫૨૭, ૨૩૪ વાંકાનેર ૧૫૫
શેરડી ૩૫૭ વાંકુ ૩૫ર
શંખેશ્વર ૩૭૩, ૩૭૪, ૩૭૬ વાંઢ ૩પ૭ વાંઢાય ૩૪૩
સદનવાડી ૩૪૩ વિલ્યાણ ૩૪૯
સરસપુર ૧૪૯ વીમોટી ૩૫૦
સમેતશિખર ૮૫, ૮૭, ૮૯, વીરમગામ ૨૩૧
૯૧, ૯૬ વિલાપાર્લા ૧પર
સાઠમ્બા ૫, ૬, ૭, ૧૩, ૧૪, વીસનગર ૨૭૧
૨૦, ૨૩, ૨૪, ૨૬, ૨૯, ૩૨, વેંધ ૩પ૭
૩૪, ૪૦, ૫૦, ૧૬૬, ૨૧૪,
૨૧૫, ૨૧, ૨૧૭, ૩૮૨, શાહપુર ૧૪૯, ૨૧૦
૪૫૯ શિવગંજ ૧૩૨, ૧૩૩, ૨૨૬, સાદડી ૧૩૫ ૨૨૯, ૨૩૧, ૨૩૨, ૨૪૮, સામખીઆરી ૩પ૭ ૪૫૮
સામત્રા ૩૪૯ શિવપુરી ૧૫૫, ૧૫૯, ૧૬૧, સાયરા ૩૫૧ ૧૬૩, ૧૬૪, ૧૭૦, ૧૧, સારનાથ ૬૭, ૬૯ ૧૭૫, ૧૭૬, ૧૭૯, ૧૮, સારંગપુર ૩૯૫
Page #615
--------------------------------------------------------------------------
________________
સાંઘણુ ૩૫૧
સાંધવ ૩૫૧ સિધ્ધાચલ ૧૩૯, ૩૫૬
સિંઘેાડી ૩૫૨
સિરાહી ૧૩૪, ૨૨૪, ૨૯૯
સિવાગઢ ૨૩૩ સિંહપુરી ૬૯
સીતામઉ ૩૮૪
સુખપુર ૩૩૫, ૩૪૯
સુગ્નવલ ૩૨૪
સુવર્ણ ગિરિ ૨૩૨ સૂથરી ૩૫૧, ૩૫૨, પર૦
સ્ ત ૧૫૫
[૨૫]
સેાનગઢ ૭૬૧ સધાયેારા ૨૩૫
હજારીબાગ ૮૭
હરખજીનામુવાડા ૪૦, ૧૪૫
હાલા ર૪૦, ૨૪૧, ૨૫૦, ૨૫૯
૨૯૮, ૪૨૧, ૪૨૭, ૪૩૩
હાલાપર૩ પર
ડુંગલી ૯૭ હૈદ્રાબાદ ( સિંધ ) ૨૩૧, ૨૩૮,
૨૪૦, ૨૪૨,
૨૪૩, ૨૪૪,
૩૧૨, ૩૨૪, ૩૨૫, ૪૧૪,
૪૩૫
Page #616
--------------------------------------------------------------------------
Page #617
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપત્ર
૦
&
N
-
૭૧
પંકિત અશુદ્ધ
સંસ્થિડતા ૨૦ આવશા
કેમ થયો ? પગે ચાલીને ભદમિની મારી માથે આમ ફસાયા ખીચડીની પૂજાશ હરચંદભાઇ મહરાજ શું થવાની
કે જેના ૧૪ પ્રણ
શુદ્ધ સંસ્થિતા આવી દરા થયે ૧. ચાલીને ભદચિની ! મારી સાથે આવી ફસાયા ખીચડીનું પૂજારી હરખચંદભાઈ મહારાજ શું સાધુ થવાની જૈન પ્રેરણા
૭ર
૭૬
૧૨
Page #618
--------------------------------------------------------------------------
________________
[૨૮]
ધૂપિયા
૧૦૧ ૧૦૫
૧૨૫
૧૬૨
૧૭૬
૧૮૯ ૧૯૧ ૧૯૩
૧૯૭ ૧૯૭
૨૦૨
૨ ૫ ૨૦૭ ૨૧૩ ૨૧૪ ૨૧૪
ધૂબિયા મહેદ્રવિજયજી
મૃગેન્દ્રવિજયજી પાવાપુરથી
પાવાપુરીથા અઠ્ઠમની
અઠ્ઠમની તપસ્યા ત્યાજય છે
ત્યાજય છે આશા કરી
આજ્ઞા કરી સને ૧૯૮૦
સંવત ૧૯૮૦ કલાઈ
કતાઈ શિવપુરીની પ્રયાણું શિવપુરીથી પ્રયાણ શિવપુરીની પ્રયાણ શિવપુરીથી પ્રયાણ બજા
બતાવે રેડરમલજી
ટેડરમલજી ચો; દીક્ષા
અયોગ્ય દીક્ષા વિજયનેમિસૂરિ વિજયનીતિસૂરિ શ્રવણ
શ્રમણ ૧૫ ચતુરભાઈ મણિભાઈ કસ્તુરભાઈ મણિભાઇ ૧૦ જૈન ધર્મ પ્રકાશ જૈનધર્મસત્ય પ્રકાશ
૧૯૯૦ १० जन्मभुमिस्यर्गादपिश्व जन्मभुमिश्च स्वर्गादपि ૩,૫ બલદુર
બલદુટ જયશ ક૨
જટાશંકર આપવા તથા
આપવા નથી આવ્યા. ૩ કયું હોત ને તો કર્યું હોત તે સં૫ક
સંપર્ક સૂવાની કરી
સૂવાની તૈયારી કરી એક જાણે
એક જણે ગામના
નામના રવ પાસ
રસ્વર્ગવાસ
प्रकाश
परार
૨૨૪ ૨૩૨ ૨૪૬ ૨૫૦ ૨૫૧ ૨૫૨
પર
૨૫૪ ૨૫૪
Page #619
--------------------------------------------------------------------------
________________
[૨૯]
૨૫
૩
૨૫૭
૨૫૮
મહાનુભાવના : ભીમચંદ જયશંકર જૈનેતરે મને માયા ગર્લ્સ પ્રયત્ન આપ્યાં લેવા સૌ માટે
મહાનુભાવિતા ખીમચંદ જટાશંકર જૈનેતરને મામા ગલ્સ પ્રવચન આપ્યાં લેવા માટે સૌ
૨૬૯
ર૭૦
२७१ ૨૭૯
હેમકુંવર
૨૯૩
નામ
૨૮૩
૨૯૪ ૨૯૮
૩૧૮
૩૩૨ ૩૩૨
હેબાકુંવર નાવ સાધુતા મરલી જેની સંખ્યા પાટડી જીથી અકીન દીક્ષા આપી રામસિંહજી મુનિઓએ ખરેજ આંબીલની પાળ ઉન્ડેલા ફલ જાય શેખ મલ કાદળમાંથી ખૂબ જ છે. ૧૯૩૭ કારણ છે
સાધુના મલીર જૈનોની સંખ્યા પાડીવ જીતી ચકીન વડી દીક્ષા આપી રાયસિંહજી મુનિએ બેરેજ આંબલીની પોળ ઉહેલ ફિલ થાય શેષમલ કાદવમાંથી ખૂબજ માને છે ૧૯૬૭ કારણસર
३७२
૩૭૭
૩૮૪
૩૭
૪૦૧
૪૦૮
૨૪
૪૧૩ ૪૪
૬
Page #620
--------------------------------------------------------------------------
________________
[૩૦]
૪૧૫
૪૨૦
૪૩૦
૪૩૪ ૪૪૮ ૪૪૮
૨ ૧ 2
ગ્રંથ છે હાઈ સંપાદનની બાડમેટ રીપોટીંગ ઉપયુકત તિથિના નામ માણસે પાળ સંપાદિ સમાજ
૪૪૮
૪૪૮ ૪૫૬
૪૮
ગ્રંથ હોઈ સંપાદકની
બાડમેર રિપેરિંગ ઉપર્યુકત તિથિના નામે માણસ પામ સંપાદિત સમાજ આછો. ફાયદો જેઓ એ એક વાચસ્પતિ વ્યક્ત પુરતુ આદર્શ કંઠસ્થ
૪૮૧
૪૮૫
૪૮૮
૪૮૫
કાયદો તેઓ એક એક વાચક પતિ ૦ કય પરંતુ આર્શ કચ્છ
૪૯૫
૫૦૦
૫૦૬
૧
૧૭
૫૦૬
a
ત
૫૨૬
છે પૂજ્ય
પૂજ્ય છે.
Page #621
--------------------------------------------------------------------------
________________
અહમ શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાલા
શિવપુરી (ગ્વાલિયર)
સચિપત્ર
ગ્રંથમાળાદ્વારા પ્રસિદ્ધ થયેલાં પુસ્તકે
સંસ્કૃત પુસ્તકે નંબર નામ
કર્તા યા સંપાદક કિંમત ર ધર્મ વિયોગમાલા | મુ. શ્રી. હિમાંશુવિજયજી ૦ ૨ ૬ ૩ પ્રમાણનયતત્વાલક (પં. શ્રીરામ ગોપાલાચાર્યજીકૃત ટીકાયુક્ત)
૧ ૧ ૬ ૧૯ જૈની સપ્તપદાર્થી ૩૭ શ્રી પર્વકથાસંગ્રહ
૦ ૫ ૦
Page #622
--------------------------------------------------------------------------
________________
[૨]
પર
૩૯ શ્રી દ્વાદશત્રતકથા
૦ ૧૦ ૦ ૪૯ સંસ્કૃત પ્રાચીન સ્તવન સંદેહ મુ. શ્રી વિશાલવિયજી ૦ ૪ ૦
ગુજરાતી અનુવાદયુક્ત સંસ્કૃત પુસ્તકે ૮ જયન્ત પ્રબન્ધ | મુ. શ્રી. હિમાશું વિજયજી - ૪ - ૨૭ સુભાષિત પદ્યરત્નાકર ભા. ૧ મુ. શ્રી. વિશાલવિજ્યજી ૧ ૯ ૦ ૩૦ અહંત પ્રવચન
મુ. શ્રી. વિદ્યાવિજયજી ૧ ૬ ૩ ૩૧ સુભાષિત પદ્યરત્નાકર ભા. ૨ મુ. શ્રી. વિશાલવિજયજી ૧ ૦ ૦ ૩૪ સુભાષિત પદ્યરત્નાકર ભા. ૩ ૩૬ હેમચન્દ્ર વચનામૃત | મુ. શ્રી. જયવિજયજી ૦ ૧૦૦ ૪૮ સુભાષિત પદ્યરત્નાકર ભા. ૫ મુ. શ્રી. વિશાલવિજયજી ૦ ૧૨ ૬
ભા. ૪
ગુજરાતી પુસ્તકે ૧ વિધર્મસૂરિ સ્વર્ગવાસ પછી મુ. શ્રી. વિદ્યાવિયજ ૧ ૦ ૦ ૬ વિજ્યધર્મસૂરિનાં વચન કુસુમો ૧૦ આબુ (૭પ ચિત્રો સાથે) | મુ. શ્રી. જયન્તવિજયજી ૩ ૪ ) ૧૧ વિજયધર્મસૂરિ ઢુકી જીવનરેખા ધીરજલાલ ટી. શાહ ૦ ૨ ૬ ૧૨ શ્રાવકાચાર
મુ. શ્રી. વિદ્યાવિજ્યજી ૦ ૩ ૦ ૧૩ શાણી સુલતા
૦ ૪ ૦ ૧૪ સમયને ઓળખે ભા. ૨ મુ. શ્રી. વિદ્યાવિજયજી ૧ ૮ ૦ ,, ભા. ૧
- ૧ ૦ ૦ ૧૭ સમ્યકત્વ પ્રદીપ
ઉપા. શ્રી. મંગલવિજછ ૦ ૫૦ ૧૮ વિધર્મસૂરિ પૂજા ૨૧ બ્રહ્મચર્ય દિગ્દર્શન
આશ્રી.
વિધર્મ સુરિજી પ ૨૨ વક્તા બનો
મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦ ૫ ૦
૦
૦
Page #623
--------------------------------------------------------------------------
________________
[૩]
»
૨૩ મહાકવિ ભન અને તેમની કૃતિ મુ.શ્રી. હિમાંશુવિજ્યજી ૦ ૪ ૦ ર૪ બ્રાહ્મણવાડી
મુ. શ્રી. જ્યન્તવિજ્યજી . ૫ ૦ ૨૫ જૈનતત્વજ્ઞાન
આ. શ્રી. વિજયધર્મસૂરિજી ૦ ૪ ૦ ૨૬ દ્રવ્યપ્રદીપ
ઉ, શ્રી. મંગલવિજયજી . પ . ૨૮ ધર્મોપદેશ
આ. શ્રી વિજયધર્મસૂરિજી ૦ ૦ ૬. ૨૯ સપ્તભંગી પ્રદીપ
ઉ. શ્રી મંગલવિજ્યજી ૫ ૩ર ઘર્મપ્રદીપ
૦ ૫ ૦ ૪૦ શ્રી અબુંદ પ્રાચીન જૈન લેખ
સંદોહ ( આબૂ ભા. ૨ ) મુ. શ્રી જયન્તવિજયજી ૩ ૧ ૦ ૪૫ શ્રી વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાને મુ. શ્રી વિદ્યાવિજયજી ૪૬ શ્રી હિમાશું વિજયજીના લે
૧ ૮ ૦ ૫૧ જૈન ધર્મ
૧ ૪ ૦ ૫૩ મારી સિન્થયાત્રા ૫૫ અમારા ગુરૂદેવ
રા. સુશીલ ૫૬ આલ્વિરા
ડો. પુરૂષોત્તમ ત્રિપાઠી પ૭ શંખેશ્વર મહાતીર્થ ભા. ૧-૨ મુ. શ્રી જયન્તવિજયજી ૧ ૯ ૦ ૫૮ મારી કયાત્રા
મુ. શ્રી વિદ્યાવિજયજી ૧૦ ૦ ૬ર ગુજરાતનું પરમધન : શ્રી વિદ્યાવિજયજી
મૂળજીભાઈ પી. શાહ ૦ ૦ ૦ હિન્દી-સિન્ધી અને અંગ્રેજી પુસ્તકે ૪ શ્રાવકાચાર |
મુ. શ્રી. વિદ્યાવિયજી . પ ક ૫ શ્રી વિજયધર્મસૂરિકે વચનકુસુમ મુ. શ્રી. વિદ્યાવિજયજી ૦ ૫ ૦ u Saying of Vijay Dharm Suri Dr. Krause 0 5 0 ૯ વિજયધર્મસુરિ અષ્ટપ્રકારિ પૂજા મુ શ્રી. વિદ્યાવિજયજી . પ .
૦
જ
૦
છે
છે.
ત્રપાઠી ૧ ૪ ૦
Page #624
--------------------------------------------------------------------------
________________
૧૬ An Ideal Monk ૨૦ બ્રહ્મચય દિગ્દર્શન ૩૩ મેરી મેવાડયાત્રા
૩૫ વકતા બતા ૩૭ અહિંસા
૪૧ સચ્ચારાહબર ( સિન્ધી ) ૪૨ વીરવન્દન ( કવિતા ) ૪૩ અહિંસા ( સિન્ધી ) ૪૪ ફુલન મુ′ ( સિન્ધી ) ૪૭ જૈનધમ ( હિન્દી ) ૫૦ ની જ્યતિ ( સિન્ધી ) ч Religious Social Discourses
ue Monk and Monarch
૬૧ ઇશ્વરવાદ
૧ પાઇ અસદ મહાવ (પ્રાકૃત મહાકા)
૨ ઉત્તરાધ્યયન સૂત્ર
૩
(કમલસંયમી ભા. ૨ ટીકા)
ભા. ૩
,,
૪
૫ તત્ત્વાર્થાધિગમ ત્રાણિ ભાષ્યસંહિતાનિ
""
[ ૪ ]
તા. ૪
A. J. Sunawala
આ. શ્રી વિજયધમ સૂરિજી મુ. શ્રી વિદ્યાવિજયજી
,,
પાવતી સી. એડવાની
વીરભકત
પાવતી સી. એડવાની
અન્ય પુસ્તકા
મુ, શ્રો વિદ્યાવિજયજી પાર્વતી સી. એડવાની Muni Vidya Vijayaji
29
મુ. શ્રી વિદ્યાવિન્યજી
99
૫, હરગાવિંદદાસ ત્રિકમદાસ શેઠ
29
સ. શ્રી જયન્તવિજયજી
22
ઉમાસ્વાતિ
640
૦ ૫ ૦
૦ ૪ ૦
• છ દ
૦૨૬
ભેટ
ભેટ
22
૧ ૦ ૦
ભેટ
100
640
૧ ૪ ૦
૭૫ ૦
ર
૩ ૮ ૦
૩ .
ૐ
'
.
. . .
Page #625
--------------------------------------------------------------------------
________________
૬ સાઠાદ રત્નાકર ભા. ૧
७
ભા. ૨
૮
ભા. ૩
८
ભા. ૪
૧૦ આખુ ભા. 1
૧૧ જિનવાણી (ગુજરાતી) ૧૨ ધ દેશના ( ગુજરાતી ) ૧૩ તત્વાર્થસૂત્ર ભા. ૧ ( વિવેચનયુકત ) 18 An Interpretation of Jain Ethics ૧૫ The Kaleidoscope of Indian Wisdom
99
,,
99
૧૬ The Heritage of Indian Wisdom
૧૭ સામેરી સા સમૂના ૧૮ પ્રભુના પંથે
૧૯ સતસમાગમ
[4]
વાદિદેવભૂરિ
99
""
,,
મુ. શ્રી જયંતવિજયજી
રા. સુશીલ આ. શ્રી. વિષયધમ સૂર
૫. સુખલાલજી
Dr. Krause
99
,,
અદલ નસરવાનજી ખરાસ
..
} 。 O
d
.
ૐ d
. .
૧ ૦
૧૦ °
૧
.
. 0
૧ ૦ O
040
040
0 4 0
૦ ૧૨ ૦
૦ ૧૨ ૦
૮ ૧૨ ૦
Page #626
--------------------------------------------------------------------------
________________
૨-૦-૦
શ્રી. મૂળજીભાઈ પી. શાહનાં પુસ્તકે
રાસ-ગીતસંગ્રહ ૧૭ સાહિત્ય સંમેલન ૦-૧૨-૦ ૧ રણરસિયાંના રાસ ૦-૬-૦ ૧૮ પ્રોફેસર (ટૂંકસાર ૨ રાસનિકુંજ ૦-૧૨-૦ ગીતો)
૯-૪૦૦ ૩ ફૂલવેણી
૧-૪-૦
રેડિયે નાટિકાઓ ૪ રાસપદ્મ ૧-૮-૦ ૧૯ પ્રેમને દંભ ૦-૬-૦ ૫ રાસકૌમુદી ૧-૮–૦ ૨૦ રસિયો વાલમ ૦-૬-૦ ૬ તારાનાં તેજ ૦-૮-૦ ૨૧ તાજમહાલ ૭ બાલવીણા ૦-૧૨-૦ ૨૨ પાવાગઢનું પતન ૦-૬-૦ ૮ કવિદર્શન ૦-૪૦૦ | નવલકથાઓ ૯ રાસલીલા ૧-૪-૦
૨૩ નિરંજના ૧૦ ગાંધી સંહિતા ૧-૦-૦ ૨૪ વસુંધરા
૨-૦-૦ ૧ ગીત ગુર્જરી ૧–૪-૦
૨૫ ત્રિનેત્ર
૨૬ અભયકુમાર ૩-૦-૦ ખંડ કાવ્ય
ર૭ મહિયારણ ૧૨ સ્મૃતિનિકુંજ ૦–૮–૦
ચરિત્ર ૧૩ પૂજારણ
૦-૧૦-૦
૨૮ વીર કુમારપાળ ૦-૮-૦ નવલિકાઓ
૨૯ શહેનશાહ શાહજહાન ૦-૮-૦ ૧૪ પંખીનો મેળે ૧-૮-૦ ૩૦ ગુજરાતનું પરમધન ૭-૦ -૦ નાટકે
| મુનિરાજ વિદ્યાવિજયજી ૧૫ યુગદર્શન ૧-૪-૦
પ્રવાસ ૧૬ મંછાભૂત ૦–૮૦ ૩૧ આબુનો પ્રવાસ ૦-૪-૦
મળવાનું ઠેકાણું : પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિ.
રાવપુરા : વડોદરા,
૦
--૦ - ૦
Page #627
--------------------------------------------------------------------------
________________
મહારાજશ્રી સાચા જૈન સાધુ છે. પરન્તુ એમના વિશાળ હૃદયમાં જૈનતરા પ્રત્યે શુભ લાગણી અને ખોજા ધર્મો પ્રત્યે સદ્ભાવ એ મહાન હૃદયની પરમ વિભૂતિ એમને વરી છે. જૈનતરે। પાસેથી એએ ખરા સન્માન મેળવી શકે છે. —ગરી ધરમશી સપટે
..
હૃધ્ધના
“ શ્રી વિદ્યાવિજયજી મહારાજે એમના અજોડ આત્મબળા વિકાસ અનુપમ રીતે સાધ્યેા છે અને આત્મબળના અધિકતર વિકાસ ક્રમથી માનવશક્તિની પ્રબળતા કેટલી ગહન બને છે, એ પ્રસ`ગ એમના આત્મબળથી જ તાદસ્ય થાય
—ખીમચ વારા
Page #628
--------------------------------------------------------------------------
________________ ની વિષાવિજયજીનાં પુસ્તકો મળવાનાં ઠેકાણાં : 1 શ્રીયુત સત્યનારાયણજી પંડેયા oo વીરતત્ત્વ પ્રકાશક મંડળ શિવપુરી (ગ્વાલીયર) 2 રાયચુરા બક ડીપ પા. બા. 89, રાવપુરા, વડોદરા