________________
[<]
કર્તવ્યની કડી ઉપર જનતાને લઇ જવી-સાચા જીવનધર્મ સમજાવવા–સંસારમાં માનવતા અને જ્ઞાનનાં અજવાળાં પાથરવાંએ પ્રત્યેક સાચા સાધુને ધર્મો છે. મુનિરાજે સંસારની સુંદર સેવા કરી છે. એ જીવનસાધના આ ગ્રંથમાં આલેખાઇ છે.
આ ગ્રંથ જેમની પ્રેરણાથી હું તૈયાર કરી શકયા છું એ સુપ્રસિધ્ધ ‘ શારદા માસિકના તંત્રી અને આપણા જાણીતા લાકસાહિત્યકાર શ્રી. રાયચુરાભાઇના હું ઘણા આભારી છું. આ ગ્રંથની રચનાને અંગે મુનિરાજ જેવા પરમ સાધુપુરુષને હું પરિચય પામી શકયા એટલું જ નહિ, ગ્રંથ દ્વારા ગુર્જર પ્રજાને પણ હું એમનું જીવનદર્શીન કરાવવા શક્તિમાન થયા એથી મને વિશેષ આનંદ થાય છે.
જીવન તે ગુજરાત વધાવી લેશે
2
આવા પરમ સાધુપુરુષના એવી આશા રાખી વિરમું છું.
રાધાષ્ટમી : સ* ૨૦૦૫ વડાદરા ઃ તા. ૩૮-૮-૪૯
} મૂળજીભાઈ પીતામ્બરદાસ શાહુ