________________
શરમાળ પ્રકૃતિ
· તારા જેટા કાકા !
અરે ! એમણે પણ કયાં ગ્રહણ વખતે સાપ કાઢયે ?’
6
"
૪૭
કાઇ પણ સગાંવ્હાસાંને એ નામ લઇને તે ખેલાવે જ નહિ. એ વાતથી સૌ માહિતગાર હતા. એમની માતાની શાના-નાની મા મરવાં પડયાં. ડેસીમાને પ્રેમ અગાધ હતા. મહેચરનાં હૈયામાં ચિંતા થવા માંડીઃ
ડેાસીમા મરી જશે ત્યારે હું શું કહીને પાક મૂકીશ ? ’
બીજાં સગાંઓ પણ એનું એ કૌતુક જોવા તલપાપડ થઇ રહ્યાં હતાં. ‘ ભાણિયા શું કહીને પણપાક પાડે છે ? '
જ
અને ડેાસીમાના દેડોત્સર્ગ થયા. રિવાજ પ્રમાણે તે નિકટના સબધીએએ જ પાક મુટ્ટીને રાવું જોઇએ. બુલાખી મામા અને બીજા સગાંઓની સાથે અેચરદાસે પણ કૃત્રિમ પાક મૂકી; અને એ ઢીંચણની વચમાં મેાં રાખી હાથથી માં ઢાંકી રાખ્યું અને પાક મૂકી.
ઘેાડીકવારમાં ત્યાં ખેડેલા બીજા લેાકેામાં ચર્ચા થવા લાગી કે ગામમાં ખાંપણ લેવા કાણું જાય છે ? તરત જ બહેચરદામે કહ્યું : ૮ એ માટે હું જાઉં છુ.
*
આમ યુક્તિપૂર્વક એ મારી દાદી રે !' એ મારી નાની રે ! ’ એવું ક ંઇ જ કહ્યા વિના જૂડી પાક પાડીને લોટ્ટેના કૌતુક વચ્ચે એ આબાદ બચી ગયા.