________________
[ ૧૮ ]
એમનાં સખાવતે બહાદુર હરકુંવર શેઠાણી.
ગુજરાતની જૈનસ'સ્કૃતિની એ શિખરમાળ, એ જેટલાં આભને સાપે એટલી જૈન સંસ્કૃતિ આભને માપે. જૈન સંઘનું એ જ્યેાર્તિમ`ડળ. એવા સમથૅ ત્યાગ વૈરાગ્યના અવધૂતા અને એવાં સમથગૃહસ્થાશ્રમનાં મહારત્ને ગુજરાત ! તારે ખેાળે પાકયાં છે, તેનાં મારાં તને અભિનંદન છે !
ચતુર્વિધ જૈન સંધ ! આપના ઇતિહાસ યશપ્રભાળે છે. વાંચે, વિચાર। . તે નવઇતિહાસ ઘડે. ભૂતકાળથી ભવિષ્ય સવામાં સરળે. ત્યાગધમ` તે સંસાર ધર્મ બન્યેય ોગવતાં આપની સંસ્કૃતિને આવડયાં છે. જૈન એટલે ગુજરાતના રાજવ શને રક્ષણહાર અને ગુજરાતનેા શણગારણહાર.
સ્વ૦ કવિવર ન્હાનાલાલ