________________
વીરનાં સતાના
જૈ
ન સંધ એટલે ચતુર્વિધ સંધ. રાજસિંહાસનની પેઠે એ ધર્માં.
શ્રાવિકા. એનું અકકેક અંગ સરમુખત્યાર નહિ; ચારે દિશાઓની ચતુર્વિદ જ્યાત મળે ત્યારે તે સ સંગમ ધર્માં'ચક્રવર્તી થાય.
પુણ્ય ને પાપના ભેદ એ એમનેા ધર્મોપદેશ; સદાચરણ એ એમની સિદ્ધિ ને તી . પણ વૈરાગ્ય તે તપશ્ચર્યાની જૈન પ્રથા નવીન નિરાળી ને અનેાખી છે. આયુષ્યભરનાં સંસાર ત્યાગ ન કરાય, સદાની સંન્યસ્ત દીક્ષા ન લેવાય એવી આત્મનિળ વિશાળ માનવતાને કાજે માસ માસના પક્ષપક્ષના તિથિતિથિના પ્રહરપ્રહરના ત્યાગ ને તપશ્ચર્યાનાં વિધવિધનાં વિધાને એમના દી દર્શી સંસારશાસ્ત્રીઓએ નિર્ધારેલાં છે. પ્રત્યેક માનવી કાંઇ વૈરાગ્યયેાધ નથી કે સની કાંચળીની પેટે સંસારને ગાડી દે. બહુધા જતેા નિ`ળ છે, મનુષ્ય સ્વભાવ અસ્થિરતા રંગી છે; જૈન મહાત્માએએ એ જોયું તે ઉપાયેા નિયેાજ્યા. પગલાંનાં તેર જેટલું માનવી ચાલે ને પાંખમાંનાં વ્હેર જેટલું પંખી ઉડે.