________________
“ મહારાજશ્રીએ તપોમય સંયમી અને જૈન સાધુઓને ઉપયુક્ત જીવન ગુજાર્યો છતાં એમની પ્રવૃત્તિઓ લોકકલ્યાણ અને પરોપકારમાં ખૂબ તન્મય થાય છે. ”
૮૬ જે માગે આ દિવ્ય પુરૂષ જઈ રહ્યો છે, તે માગ વીર ભગવાન મહાવીરનો છે, પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમથી પેખતો કર્મચાગના ધોરી માર્ગે વિચરતા એ પવિત્ર પુરૂષ કેણ હશે ? જેને ખીતાબ યે નથી, આગળ પાછળ પૂછડાનો ભાર પણ નથી, પદવીની અભિલાષા નથી, એવા એ નરપુંગવ * વિદ્યાવિજય ' જે જીવનના પંથે પ્રકાશ પાથરે છે. એ પ્રેમળ જ્યોતિના તેજ અમર રહા !
હટાલીદ દિનાટ રે ;