________________
દીક્ષાને નિર્ણય
મહેચરદાસને ગુરૂદેવની સેવામાં પરમ આનંદ મળતો.
* એમના ઉપર ગુરૂદેવના અહેનિશ આશીર્વાદ વરસતા પણ એમને ઘણીવાર વિચાર ઉદભવતઃ “મેં ઘર છોડયું–શા માટે ? મેં દહેગામના સ્ટેશન ઉપરથી પ્રતિજ્ઞા લીધી હતી?--કાં તો લક્ષાધિપતિ થઈને દહેગામને પાદર પગ મૂકીશ કાં તો સાધુ થઈને.'
વળી એમને વિચાર પણ આવતો: “શું થવાની મારામાં ગ્યતા છે ?”
આજે જગતમાં સાચા સાધુઓ બહુ ઓછી છે. બાકી સાધુતાને સ્વાંગ સજી જગતને છેતરતા ડોળઘાલઓની કયાં ખોટ છે? એવા સાધુઓ માટે કહ્યું છે કે :
મુંડ મુંડાવે તીન ગુન, મિટે શીશ કી ખાજ. ખાને કુ લડુ મલે, લોક કહે મહારાજ.”