________________
૯૪
ખંડ ૨ જો
ગુરૂદેવે મહેચરદાસને કહ્યું: ૮ બહેચર ! એ બિચારૂં મરી રહ્યું છે.
"
(
,
નવકાર મંત્ર ’ સંભળાવ.
શું જોઇ રહ્યો છે ? જા ઉર્દૂ તે તેના કાનમાં
બહેચરદાસે તેની પાસે જઇ તેના સંભળાવ્યા. બધાં ઘેટાં આવે ત્યાં સુધીમાં તે
થઈ ચૂકયું હતું.
આ એક આશ્ચર્યકારક ઘટના કહેવાય !
કાનમાં ‘ નવકાર મંત્ર ’ એ બિચારું મૃત્યુનું મહેમાન