________________
: રર :
મુસાફરીમાં ઘોડા અને ઘેટાની ઘટના
ઇ મેત શિખરથી વિદાય લીધી તે વખતે વિધર્મસૂરિ
Gહ મહરાજને પૂરો આરામ થયો ન હતો. તેઓ ચાલી શકે એ સ્થિતિમાં પણ ન હતા. વિદ્યાર્થી સંઘે નિર્ણય કર્યો કે જ્યાં સુધી ગુરૂદેવથી ચાલી ન શકાય ત્યાં સુધી તેમને ડોલીમાં ઉપાડવા.
ગુરૂદેવની પ્રકૃતિ સારી ન હતી છતાં જ્યાં જ્યાં મુકામ કરવામાં આવતો ત્યાં ત્યાં તેઓ પ્રવચન કરતા હતા. આ માંસાહારી પ્રદેશમાં અહિંસા અને માંસાહારના નિધિનો પ્રચાર કરવો એ તો એમનું મુખ્ય ધ્યેય હતું.
ગુરૂદેવને ડોલીમાં બેસાડી ચાર ચાર વિદ્યાર્થીઓ અવારનવાર ઉંચકી પ્રવાસ કરતા પણ તેમાં એ આ વિદ્યાથીઓ આવા કામથી ટેવાયેલા ન હતા. તેમને ખૂબ તકલીફ પડતી. એટલે ગુરુદેવ તેમ તેમ નહિ કરા