________________
ખંડ ૧ લા
દુકાળિયાએ હાલતાં ચાલતાં કાચું માંસ ખાતા જોવામાં આવતા. ગામની અહાર માનવીઓનાં મડદાં અને હાડકાં ખાપરીએ ફેકઠેકાણે ષ્ટિગાચર થતી.
૩૦
દુકાળિયાઓને જુદી જુદી જગાએથી ખાવાનું અપાતું. એવા અન્નક્ષેત્રામાં અમથાલાલની દુકાનનેા પણ સમાવેશ થતા.
કવિ વલ્લભ ભટ્ટે પેાતાના કલિકાળના ગરબામાં વર્ણન કર્યું છેઃ—
લિન્નુગ આવ્યો કાપતે, હૈ। લાજ મર્યાદા લાપતા, હા દુમતી દીધી દેશકે, હા વિપરીત ધારી વેષને, હે। પ્રથમ પહાણ વરસાવિયા, હા કાળે દુકાળે આવિયા, હા કુમારગ સૌ ઉલટે, હા કર કુમ ફળે ધરે, હૈ। ધરમ ગયે ધરણી ધસી, હા પાપ રહ્યું સઘળે વસી, હા માણસ જયાં ઘણાં મૂવાં, હે। કંઇક મદિર ખાલી હુવાં, હેા
બહુચરી ! કરવાને સ’હાર; બહુચરી ! ભ્રષ્ટ કરવા આચાર. બહુચરી ! સુખ કરાવ્યાં તા જ; બહુચરી ! કવિ કરે છે રાજ બહુચરી ! પછે પૃથ્વી ડૂબાઈ; બહુચરી ! પ્રશ્ન ન પ્રાઅે કાંઇ. બહુચરી ! તજી સુમારગ પ; બહુચરી ! અરે ન આવે અંત. બહુચરી ! પુણ્ય ગયું' પાતાળ; બહુચરી ! નરનારી વૃદ્ધ બાળ. બહુચરી ! પરાં શહેર નદીપાર; બહુચરી ! ભૂ ભાસે ભયકાર.
ખરેખર કિવનાં એ વર્ણનમાં, દેશમાં આ સમયે બનતા બનાવાનાં સાચા પ્રતિબિંબ જોઇ શકાય છે.
છપ્પનિયાના દુષ્કાળ વખતે દેશ ભારે મુસીબતામાંથી પસાર થઇ રહ્યો હતા. આજે આપણા દેશ અનાજની જે તંગી ભાગવી રહ્યો છે તેથી અનેક ઘણી તંગી તે વખતે પ્રજાને ભાગવવી પડતી. તે જમાના બનારી