________________
૪૨૭
ખંડ ૧૧ માં
આ ગ્રંથમાં એકત્ર કરી મુનિરાજ વિદ્યાવિજયજીએ પોતાના ગુરૂદેવ પ્રત્યેના અનન્ય ભક્તિભાવ દર્શાવ્યા છે.
તે ઉપરાંત ગુરૂદેવની જુદે જુદે સ્થળે ઉજવાયેલી કેટલીક જયંતીએને હેવાલ પણ આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે.
પુસ્તકના અંતમાં મુનિશ્રી હિ ંમાણુવિજયજીએ સંસ્કૃતમાં રચેલી શ્રી ધર્માં વિયેાગીમાલા ’નામની કરૂણ પ્રશક્તિ પ્રગટ કરવામાં આવી છે.
6
આમ આ ગ્રંથની મહત્તા અનેક રીતે વધે છે.
* વિજયધર્માંસ્ફૂરનાં વચનસુમે!' એ નામથી પેાતાના પૂજ્ય ગુરૂદેવની અમૂલ્ય વાણી એમણે આ ગ્રંથમાં રજૂ કરી હોઇ જનતાને એક સુદર ગ્રંથની ભેટ આપી છે.
તે ઉપરાંત એમણે જૈન સાહિત્યનું સુંદર સ`શોધન પણ કર્યું " હાઈ જના તેમજ જનેતરાને ઉપયાગી થાય એ દૃષ્ટિએ ‘ ઐતિહાસિક સજઝાયમાળા, ઐતિહાસિક રાસસંગ્રહ ' વગેરે અમૂલ્ય ગ્રંથેનું સોંપાદન કાર્ય કર્યું હાઇ એમાં એમની વિદ્વતા અને સંશોધક વૃત્તિ ોઇ શકાય છે. એક કુશળ સંપાદનની સ`પાદન કલાનાં આપણને દન થાય છે.
" "
એમના અન્ય ગ્રંથામાં, અહિંસા,’ ‘આદર્શ સાધુ,’ ‘નવે પ્રકાશ’ ‘ગ્રહસ્થા કે ગુણ” (હિંદી), ‘અડુંત પ્રવચન,’ વગેરેના પણ સમાવેશ થાય છે.
એમનાં પ્રવચનેના પણ કેટલાક ગ્રંથા બહાર પડયાં હોઇ બધા ધર્માંના લોકેાને એમાંથી જીવનનું માર્ગદર્શન મળી શકે એવાં મેધક અને મનનીય એ પ્રવચને છે. એ પ્રવચને વિદ્યાવિજયજીનાં વ્યાખ્યાતા ભા. ૧