________________
શીલ–સયમને પ્રભાવ
૪૨૭
પરન્તુ બન્યું એથી ઉલટું. આ પ્રકરણ અન્યા પછી, રાજ્ય કુટુંબની શ્રદ્ધા વધારે વધી અને શિવપુરીની સ'સ્થાને રાજ્ય તરફથી સારી રકમ અને વિશાળ જમીન ભેટ મળી.
X
×
×
કેટલીક વખત એમ બનતું કે વઘેાડા નીકળવાનેા હોય અથવા સભા ભરાવાની હોય કે એવા જ કાઇ ધાર્મિક પ્રસંગ હોય અને ઉપરથી વાદળાં ચઢી આવ્યાં હોય ધનધાર ઘટા ગગનમાં છાઈ હાય- આ આવ્યા મેહુલા ' હમણાં વાદળાં તૂટી પડશે, આનંદમાં વિશ્ર્વ થશે, એવી એવી ભાવનાએ શ્રહાળુ શ્રોતાએ સેવી રહ્યા હોઇ ત્યાં વિદ્યાવિજયજી પરિસ્થિતિ સમજી જઈને એટલું જ ખેાલેઃ
ગુરૂદેવ બધું સારૂં કરશે. તમે ચિંતા ન કરશે. ’
સ, કામ પતી જતું. કાય` સંપૂર્ણ થાય ત્યાં સુધી પાણીનું એક રીપું પણ આભથી ન પડતુ.
6
ઉયપુર, શિવપુરી, મંદાર, અને કરાચીની જયંતીએ પ્રસંગે તેમજ બીજા પ્રસંગેાએ પણ આવા આવા અનેક અનુભવે! જનતાએ પ્રત્યક્ષ જોયા છે-અનુભવ્યા છે.
X
X
×
હાલામાં વરવાડા હતેા. જ્યાં વરઘેાડા જામ્યા ત્યાં એક જુવાન મેહેારા બની ગયા. બણે અકસ્માત જ થયા. વાતાવરણ ગમગીન બન્યું. વરઘેાડામાં ચિંતા પ્રવર્તી ગઈ. વિદ્યાવિજયજીને જાણ થતાં તે તરત જ એની પાસે પહોંચી ગયા. લેાકેાને જરા માજુએ ખસેડયા. એ જીવાનને હાથ પકડયો. ક્રાણુ જાણે શુ કર્યું ? પણ મિનિટમાં પેલેા જુવાન હાશમાં આવી ગયા અને વરઘેાડામાં ર'ગેચ'ગે કર્યાં. આખા શહેરમાં વિદ્યાવિજયના ચમત્કારની વાતેા થવા લાગી.