________________
ખંડ ૧૧ મા
કયાંથી આવે છે? કયાંના છે? શા માટે આવે છે? શકરાભાઇ સાથે તમારે શુ` સબંધ ? ’
વગેરે ઘટના એમણે રામસ્વરૂ૫ પાસે જાણી લીધી અને કહ્યું:
ગુરૂદેવ ! સબ અચ્છા કરેગે. રહે, આનંદ કગ અને તે દિવસે
રાત્રે એમને શમણું આપ્યું. મહારાજે દર્શન દીધાં જાણે કે દીકરાનું પુનઃ મિલન થયું.
૪૩૨
6
આ શનિવારે બનેલી ઘટના અને ખીજે દહાડે રવિવારે બપારે પાંચ વાગે બજારમાં એક સ્થળે એમના દીકરા માંપડી ગયા. બાપ દીકરાને ભેટી પડચા. તેના નયનેામાં હનાં આંસુ ઉભરાયાં. રામસ્વરૂપને ગુરૂજી ઉપર અચળ શ્રધ્ધા એકી. તેએ અને તરત જ એમની પાસે આવ્યા અને વંદન કરી કહ્યુંઃ
• બાપજી ! આપના અને એમણે જવાબ આપ્યા.
"
• એ તે! ગુરૂદેવનો કૃપાનું ફળ છે.
X
×
આશીર્વાદ ફળ્યા છે. ’
કૃષ્ણલાલ પારેખ નામના એક કેટલાંય વર્ષોથી માથામાં તીત્ર વેદના થાય. અને ભયકર વેદના અસહ્ય થઇ પડી હતી.
×
સ્થાનકવાસી જૈન તેમની સ્ત્રીને ચેોવીસે કલાક ભારે મૂળ નાંખે
તેએ મહારાજશ્રી પાસે રાજ પેારે આવે. મહારાજશ્રી વાસક્ષેપ નાંખે. એક અવાડિયામાં ફાયદો જણાયા. થોડાજ દિનમાં થયું. તે બહેનના શરીરનું વજન અને તેજ ખૂબ વધવા માંડયું.
વિસર્જન
X
મેટ્રીક સુધી ભણેલી સાથે વઢે, કપડાં
*
X
કરાચીમાં લુહાણા જ્ઞાતિની એક ડૈન શાંતા હતી. પણ એ ગાંડી થઇ ગઇ. રૂદન કરે, ઉછળે, લોકા