________________
૩૨૬
ખંડ ૯ મા
મદીન મુનિરાજ પાસે આવ્યા. થેાડાક વાર્તાલાપ થતાં એમને પરિચય
થયા. ધમ ચર્ચા થઈ.
એક જણે મુનિરાજને પૂછ્યું :
आप हाथ देखते हैं ? '
મુનિરાજે ઠંડે કલેજે જવા દીધે :
6
नहि मे हाथ नहि देखता, मुंह देखता हूं.'
.
બિચારા ઝંખવાણા પડી ગયા. મુનિરાજે કહ્યું: ભાઇએ’ તમારે હાથ બનાવવાની શી જરૂર છે ? જેને ખુદા ઉપર અકીન હોય તે કાઇને હાથ બતાવે ? કુરાને શરીફમાં ફકીરાને હાથ બતાવવાનું ફરમાન છે?
મુનિરાજના આટલા શબ્દો એમને માટે બસ હતા.
6
"
એકે કહ્યું: · આપની વાત મુનિરાજ ! સાચી છે.
બીજે ખેલ્યાઃ ધૃત સાધુએ આવાં બહાનાં નીચે જગતને છેતરે છે.’
C
ત્રીજાએ જવાબ આપ્યાઃ · લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એ વાત સાચી છે.'
મુસલમાનના મકકાશરીફ તરીકે ઓળખાતા ‘ લુહારી' થઇ મુનિમ`ડળ ફણ આવી પહોંચ્યુ
આ આખું યે ગામ માંસાહારી, હાડચામનુ જાણે માળખુ ન હોય એવેક લખુશ સાધુ મુનિરાજ પાસે આવી પડ઼ોંચ્યા. હાથમાં કમંડળ અને ખભે ઝાળી લટકાવેલી હતી. ભૂખના દુઃખથી એ રિયાઇ રહ્યો હતા. માંસાહારી મુલકમાં તે એવી જ વલે થાયને ! એની મુંઝવણને પાર ન હતો.