________________
વસમી વિદાય
૩૧૭
હાથી દાંતથી મઢેલી એક ચંદનતી પેટીમાં મૂકી આ માનપત્ર મુનિરાજને આપવામાં આવ્યું હતું.
વાતાવરણમાં વ્યાજ આનંદ આનંદ છવાઇ ગયેા.
સૌને લાગ્યું કે આજે કરાચી ધન્ય બન્યુ છે. આવા મુનિરાજ વારંવાર કયાં કરાચીને આગણે આવવાના છે ? એમણે કરાચીને જે જ્ઞાનસ ંદેશ આપ્યા છે તે ન ભૂલાય એવેા છે.
સભામાં માણસો તે। માતા ન હતા. જાણે માનવમહેરાણ ન ઉલટયા હોય ! ભાવની ભરતી આવે ત્યાં તે એવાં જ પુર ચઢે !
પેટીને શું કરે ? એ તે રહ્યા
મુનિરાજ જેવા સાધુ એ ચંદનની પરિવ્રાજક—ત્યાગમૂર્તિ,
શ્રી. હીરાલાલ ગણાત્રાએ એ પેટીનુ` લીલામ કરવાની દરખાસ્ત રજૂ કરી અને શ્રી ખરાસે રૂપીઆ ૧૦૧ માં એ પેટી ખરીદી લીધી. આ રકમ જીવદયાના કાર્યમાં ખવા માટે નક્કી થયું.
આ પ્રસંગ કરાચીના ઇતિહાસમાં અદ્ભુત હતા. કરાચીને આંગણે ક્રાઇ જૈન સાધુપુરૂષનું આવું અપૂર્વ સન્માન થવાના આ પહેલે
પ્રસંગ હતા.
ખરેખર આવા સંત પુરૂષાને પ્રજાને લાભ મળતા રહે તેા માનવજાતનાં ઘણાં દુ:ખ એછાં થાય.
કરાચીના પ્રસિધ્ધ ગુજરાતી ‘જૈનહિતેચ્છુ’એ આવા અપૂર્વ-પ્રસગતી નાંધ લેતાં લખ્યું હતું :
• છેલ્લાં બે વર્ષ જેટલી મુદત થયા વિદ્યાવિજયજી મહારાજને કરાચીમાં નિવાસ થયેલ છે. આ મુદત દરમિયાન તેમણે પેાતાના પ્રસંગમાં