________________
૩૦૮
ખંડ ૮ મા
આની સીમા ન રહી. ચિટ્ઠીઓના એક મેટા ઢગલે એમની દિષ્ટગેાચર
થયેા.
પ્રવચનમાં જ મુનિરાજે જણાવ્યું હતું:
ભાઇšતા ! તમે જાણે છે કે હું સાધુ છું. કંચન કામિનીને ત્યાગી છું. તમારી દભરી અપીલના જવાબમાં હું શું કહી શકું એમ છું ? છતાં હું મારી જીભને અને મારી કલમના ઉપયેય બનશે તેટલે કરીશ એટલી તે જરૂર ખાત્રી આપું છું.'
અને મુનિરાજને લાગ્યુ કે આટલી બધી ચિટ્ઠીએ શું બતાવે છે ? માનવજીવનની કરુણ હાલતનુંશું આ દુખદ પ્રતિક નથી ? જાણે એ ઢગલામાંના પ્રત્યેક કાગળમાં પ્રાણ આવી મુનિરાજને પેાતાની કથા ન કહેતા હાય! વગર વાંચે મુનિરાજે એના આનાદા સાંભળ્યા. એમનું હૈયું કમકમી ઉડ્ડયું. ગરીબાઇને ગઝમ માનવીની આકાંક્ષાએને ભાંગીને ભૂઢ્ઢા કરી નાંખે છે-એના વિકાસને અવરાવે છે. ખીલતા કુસુમ સમાન કેામળ જીવનને અકાળે ગુંગળાવી મારે છે.
આ દુ:ખીયારાઓની વહારે ચડવા માટે એક ગૃહસ્થે મુનિરાજને વચન આપ્યું હતું-માત્ર પત્રવ્યવહારથી-એને મુનિરાજને પરિચય થયા ન હતા પ્રત્યક્ષ તે। મળ્યા પણ ન હતા છતાં એ ગૃહસ્થને મુનિરાજ ઉપર અચળ શ્રદ્દા એડી હતી.
એણે મુનિરાજને લખ્યું :
‘ આપ લખે। તે ગૃહસ્થ ઉપર હું મદદ મોકલી આપવા તૈયાર છું. દુ:ખીને મદદ આપવી એ જ મારું પરમ કર્તવ્ય છે. વધુ રકમ માટે આજ્ઞા ફરમાવતા જાઓ. ’