________________
૧૭૮
ખંડ
અને ત્યારે જ આગંતુકને લાગે છે કે આવે! મહાન જ્ઞાની કવા સાદો અને નિરાભિમાની છે. એમનાં મુખ ઉપર જ્ઞાનનાં તેજ ઝમારા મારી રહે છે. પવિત્રતાને અચળે! ઓઢેલા આત્મા અને દેહને ામ ક રગેરગેલા - રામ રામમાં જગતકલ્યાણના મંત્રો લખેલા એવા એકમ પુરૂષની સાથે રહેવુ એ પણ વનની ધન્ય હાણ છે અને મને તે સંસ્થામાં વિદ્યાના પરિશીલન અર્થ રહેવું પડે છે તેઓ તે પાતાની હતને કૃતકૃત્ય માને છે. વીરતત્વ પ્રકાશક મંડળમાં ચુભદ્રાદેવી ઉપરાંત ડો. એજન, ડો. બ્રાઉન, ડી, એલ્સડા, ડા. સ્ટીનાનેા, મીસ જહેનસન વગેરે અનેક યુરાપીયન વિદ્વાના આવ્યા હતા અને થાડા ઘણો સમય રહ્યા હતા.
કેટલાક વિદ્યાવ્યાસંગ માટે આવ્યા હતા એમણે પરિશીલન દ્વાર અભ્યાસ કર્યો. કેઈકે વિદ્યાવિજયજીની દિનચર્ચાનું નિરીક્ષણ કર્યુ. આ સંસ્થાને ગ્વાલીયર રાજ્ય તરફથી સારી મદદ મળી હતી.
૫. સ્ટીનકાને આવ્યા. તે વખતે શ્રી. માધવરાવ સિંધિયાના પ્રમુખપણા નીચે વિદ્યાવિજયે એક પ્રવચન આપ્યું. આ પ્રવચનન માધવરાવ સિંધિયા ઉપર જબ્બર અસર થઈ.
ભારતવર્ષામાં હજુ પણ આવા જ્ઞાનીએ થતાં સૌ કાઇ સ ંત અનુભવે છે અને ખરેખર જગતમાં ભારતના કીર્તિ ધ્વજ આવી ગાંડી ઉજ્જવળ છે.
વસે છે એની પ્રતિ આજે પણ આખા વિભુતિઓને પ્રતાપે
કેટલાક જૈન યુવકો અને સ્થિતિચુસ્તો પણ માને છે કે સાધુએ સંસ્થાઓનું સંચાલન કરે તેા તેમનાં ચારિત્ર્યમાં શિથિલતા આવે છે. તેના જવાબ રૂપે વિદ્યાવિજયજી છે. એક તરફથી એમ કહેવામાં આવે છે