________________
: પર :
સિધમાં પ્રવેશતાં
પ
ગપાળા મુસાફરી કરનાર જૈન મુનિએ માટે સિ‘ધના પ્રવાસ ખરેખર ઘણા કઠિન છે. રેતીના રણમાંથી પસાર થવાનું, મુસલમાનેાની જ મેાટે ભાગે વસતિ, ત્યાંના હિંદુએ પણ માટે ભાગે માંસ-મચ્છી ખાનારા, પાણીની મુશ્કેલી, તામસિક પ્રકૃતિના લેાકા, અને સાપ વીંછીનેા પાર નહિ. આવા વાતાવરણવાળા પ્રદેશમાં પ્રવેશ એ કેટલુ` વિકટ કહેવાય એ વગર કહે સમજી શકાય એવી વાત છે.
આ મુસાફરીને આરંભ કરતાં પહેલાં જ એમાં રહેલાં ભયસ્થાને વિષે ઘણાએ નિર્દેશ કર્યાં હતા અને એક જણે તેા એટલે સુધી જણાવ્યું હતુ કે સિંધની ભૂમિ જ એવી છે કે તે ભૂમિમાં પગ મૂકતાં જ મુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે.’
આવી અનેક પ્રકારની વાતે મુનિરાન્તેને કાને અથડાઇ હતી પણ