________________
૨૦૬
ખડ ૭ મા
અગત્યતાને થાડા પણ ખ્યાલ કરશે તે બ્લેઇ
આ સંમેલનની શકશે કે આ કા કંઈ સહેલું નથી. એક બીજા સાધુએ એક બીજાને વંદન કરવાને તૈયાર નથી. પૃથ્યાપૃથ્યની માફક એક બીજાની સાથે આહાર પાણી કરવાથી પણ અભડાય છે; નથી. આવી રીતે ખીલકુલ છિન્નભિન્ન સાધુઓને, વગર ખેલ્યે, વગર સ્પષ્ટીકરણ કરે, એકદમ એકત્રિત કરવાના પ્રયત્ન થાય છે એ કેટલું એને કૈાઇ વિચાર કરે છે કે ?
શિષ્ય ગુરૂને માનવા તૈયાર થય ગયેલા પાંચસા વગર હેતુ સમજાવે મેદાપણું સૂચવે છે
"
આ સંમેલન માટે જે મુખ્ય ભયનાં કારણે માનવામાં આવતાં હતાં તે તેમણે દર્શાવ્યાં હતાં.
(૧) મુનિસંમેલન ભરીને શું અમુક ક્રાઇનું આધિપત્ય સ્વીકારવાના તા પ્રયત્ન નહિ થાય ?
(૨) મુનિસ`મેલનના ખરાબર સમય ઉપર જ કાઇ પાતાને હ ખરા કરાવવા અમુક પાસેા ફેંકીને બધું ગબડાવી મારશે તે ?
(૩) સ’મેલનમાં અમુક વિષયેા જ ચવામાં આવે અને અમુક વિષયા મૂકી દેવામાં આવે તે ?
(૪) પાટણ અને જામનગરના ઝઘડાને નિકાલ મુનિસ‘મેલનમાં લાવીને તેને નિષ્ફળ અથવા તેાફાની વાતાવરણ ઉભું કરવામાં આવશે તેા ?
સાધુઓની સંખ્યા વધતાં અને તેમનામાં જોઇએ તેવી આત્મ
શુદ્ધ નહિં હોવાને કારણે ધીમે ધીમે પ્રથમ શિષ્યમેાહ જાગે છે અને તેને અંગે કેટલાક અનિષ્ટ તત્વને આશ્રય લેવાનું શરૂ થાય છે.
r