Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
प्रमेयचन्द्रिका टोका श०१ उ०७ सू० १ नैरयिकाणामुत्पत्यादिनिरूपणम् १७ विकल्पाः प्रश्नकर्तुरिति । भगवानाह–'गोयमे'-त्यादि । ‘गोयमा' हे गौतम ! 'नो देसेणं देसं उववज्जइ' नो देशेन देशमुपपद्यते, यतः-परिणामि कारणस्यैकेनावयवन कार्यावयवस्योत्पत्तेरनभ्युपगम एव भवति, यत् परिणामि कारणं तत्सर्वरूपतयैव कार्याकारेण परिणमते न तु एकदेशतः कार्यस्य एकदेशो हुए प्रभु कहते हैं-(गोयमा? नो देसेणं देसं उववज्जइ, नो देसेणं सव्वं उघवज्जइ, नो सव्वेणं देसं उववज्जइ, सव्वेणं सव्वं उववज्जइ) हे गौतम! उत्पद्यमान नारकजीव अपने एकदेश से न तो नारकजीव के एकदेश रूप से उत्पन्न होता है, न वह अपने एकदेश से नारक जीवके सर्वावयवरूप से उत्पन्न होता है और न वह अपने समस्त अवयवों से नारकजीव के एकदेशरूप से उत्पन्न होता है किन्तु वह अपने समस्त अवयवों से नारक जीव के समस्त अवयवरूप से ही उत्पन्न होता है। इन चार प्रश्नों का भावार्थ ऐसा है कि कोई नया जीव जो नरकों में नारकजीव की पर्याय से उत्पन्न होने वाला होता है उसके विषय में गौतमस्वामी ने प्रभु से ऐसा पूछा है कि वह जीव अपने किसी एक अंश से उस पर्याय के एक अंश में उत्पन्न होता है, या उसके समस्त अंश में उत्पन्न होता है, या अपने समस्त अंश से उस पर्याय के एक अंश से उत्पन्न होता है या समस्त अंश में उत्पन्न होता है। इनमें पहिले के तीन प्रश्नों को अमान्य बताकर चौथे प्रश्न को स्वीकार करते हुए प्रभु ने गौतम को समझाया कि हे गौतम ! जो नया जीव नैरयिक की पर्याय से उत्पन्न होता है वह वहां अपने समस्त अंशों से उस विवक्षित पर्यायके समस्त अंशोंमें अर्थात् उसी पूर्ण अवयवीरूपमें उत्पन्न होता है। __भावान छ-(गोयमा ! नो देसेणं देसं उववज्जइ, नो देसेणं सव्व उववज्जइ, नो सम्वेणं देसं उववज्जइ, सव्वेणं सव्वं उववज्जइ) गौतम ! नाम जपन्न થત જીવ પિતાના એકદેશથી નારકના એકદેશ રૂપે ઉત્પન્ન થતું નથી, તથા પોતાના એકદેશથી નારકના સર્વદેશ રૂપે પણ ઉત્પન્ન થતું નથી, તેમજ પોતાના સર્વદેશથી નારકના એકદેશ રૂપે પણ ઉત્પન્ન થતો નથી, પરંતુ તે પોતાના સર્વદેશથી નારકના સર્વદેશ રૂપે જ ઉત્પન્ન થાય છે.
ઉપરના ચાર પ્રશ્નમાંથી ત્રણ પ્રશ્નના જવાબ નકારમાં અને ચોથા પ્રશ્નનો જવાબ હકારમાં આપતા મહાવીર પ્રભુએ કહ્યું કે હે ગૌતમ ! જે ન જીવ નરકગતિમાં ઉત્પન્ન થાય છે તે પિતાના તમામ અંશથી નરકગતિમાં તમામ અંશે સાથે–પૂર્ણ અવયવી રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે પરિણામી કારણ એક અંશથી પોતાના કાર્યના એક અંશ રૂપે ઉત્પન્ન થતું નથી. તેનું તાત્પર્ય એ છે કે જે પરિણામી કારણ એટલે કે ઉપાદાન કારણ હોય છે તેના એક અવયવથી કાર્યના એક અવયવની ઉત્પત્તિ સ્વીકારવામાં આવી નથી. પરંતુ તેના સર્વ અવયવોથી જ કાર્યને સર્વ અવયવોની ઉત્પત્તિ સ્વીકારવામાં भ० १३
શ્રી ભગવતી સૂત્ર : ૨