Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श० २ उ०५ सू० १३ पाश्चांपत्यीयविहारोत्तरनिरूपणम् ९२७ उत्पन्नसंशयः "उप्पण्णकोऊहल्ले" उत्पन्न कौतूहल: " संजायसडे" संजातश्रद्धः प्रकर्षादिवाचकः संशब्दः ततश्च संजाता विशेषेण उत्पन्ना श्रद्धा यस्य स संजातश्रद्धः " संजायसंसए" संजातसंशयः "संजाय कोऊहल्ले" संजातकौतूहल: “समुप्पण्णसड्डे " समुत्पन्नश्रद्धः समुत्पन्नो सर्वतः संजाता श्रद्धा तपः संयमादि निर्णय रूया श्रद्धा यस्य स समुत्पन्नश्रद्धः “समुप्पा गसंसए" समुत्पन्नसंशयः “ समु-- प्पण्णकोऊहल्ले " समुत्पन्न कौतूहल: “ अहापज्जत्तं समुदाणं गेहति " यथा तात्पर्य कहने का यह है कि तत्त्व को निर्णय करने की वांछा गौतम स्वामी के चित्त में जबतक स्वरूपतः अप्रकट रही तबतक वे जातश्रद्ध कहलाये और जब वही वांछा उनके चित्त में स्वरूपतः प्रकट हो गई तब वे उत्पन्न श्रद्ध कहलाये । ( उप्पण्णसंसए ) उत्पन्नश्रद्ध होने में कारण उन्हें उत्पन्न संशय हुआ ( उप्पण्णकोऊहल्ले ) और इसी कारण वे उत्पन्न उत्कंठा वाले बने । ( संजायस ) आदि पदों में जो (स) शब्द है वह अतिशय अर्थ को वाचन है जैसे अतिशय से बहुत अधिकरूप से पहिले की अपेक्षा विशेषरूप से उत्पन्न हुई है श्रद्धा जिनको ऐसे वे गौतम स्वामी हुए क्यों कि उनके हृदय में तप संयम आदि के स्वरूप के प्रति संशय विद्यमान हो गया था अतः उनके स्वरूप को निर्णय करने की जिज्ञासा उनके अन्तः करण में विशेषरूप से हो चुकी थी और साथ में ऐसी उत्कंठा भी पहिले की उत्कंठा की अपेक्षा विशेषरूप में आगई थी कि प्रभु से मैं जब इस विषय के તત્વનો નિર્ણય કરવાની વાંછા જાાં સુધી ગૌતમ સ્વામીના ચિત્તમાં અપ્રકટ
સ્વરૂપે રહી ત્યાં સુધી તેઓ જાત શ્રદ્ધા કહેવાયા પણ જ્યારે તે વાંછાં તેમના चित्तमा ५४८ २५३३ गत 25 त्यारे तो उत्पन्न श्रद्ध उपाया. “ उत्पण्ण संसए" तेभन उत्पन्नश्रद्ध थामा २४भूत तेभने। उत्पन्न संशय थये.. “ उप्प. पण कोहल्ले " मन ते २0 ४ तेया पन्न होतूडस-मन यानी भतिशय 6&t छ सेवा-थया. "संजायस ढे" माह पहोम सं" શબ્દ છે તે અતિશયતા વાચક છે. જેમ કે અતિશય પ્રમાણમાં-પહેલાં કરતાં અધિક પ્રમાણમાં જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા તે ગૌતમ થયા. કારણ કે તેમના હૃદયમાં તપ, સંયમ આદિના સ્વરૂપના વિષયમાં સંશય ઉત્પન્ન થઈ ગયો હતો. તેથી તેમના રવરૂપને નિર્ણય કરવાની જિજ્ઞાસા તેમના ચિત્તમાં વિશેષ પ્રમાણમાં જાગૃત થઈ ચુકી હતી, અને સાથે એવી ઉત્કંઠા પણ પહેલાં કરતા અધિક પ્રમાણમાં જાગી હતી કે આ વિષયને નિર્ણય કરવાને માટે જ્યારે હું મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછીશ ત્યારે તેઓ તેને ઉત્તર આપશે.
શ્રી ભગવતી સૂત્ર : ૨