Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टी० श. २ उ० १० सू० . आकाशस्वरूपनिरूपणम् १०६५ भावः । भगवान् पाह- गोयमा !' इत्यादि गोयमा' हे गौतम ! 'दुविहे आगासे पन्नत्ते' द्विविधः आकाशः प्रज्ञप्तः ' तंजहा' तद्यथा 'लोयागासेयअलोयागासेय' लोकाकाशश्वालोकाकाशश्च अवगाहनादानलक्षणम् आकाशत्वमिति आकाशस्य सामान्य लक्षणमित्याकारकं लक्षणं जानन् गौत्तमः षट्संख्यक
आकाश को सर्वथा एक माना गया है अतः इस प्रकारकी मान्यता की निवृत्ति के निमित्त यह प्रश्न किया गया है । अतः ऐसा प्रश्न अनुचित नही माना जा सकता । प्रभु गौतम के इस प्रश्न का उत्तर देते हुए उ. नसे कहते हैं कि (गोयमा !) हे गौतम ! (दुविहे आगासे पन्नत्ते) आकाश दो भेद वाला कहा गया है । उसके वे दो भेद एक लोकाकाश
और दूसरा अलोकाकाश ऐसे हैं यही बात (लोयागासे य अलोयागासे य) इस पाठ द्वारा प्रकट की गई है । अपने में जीवादिक द्रव्यों को स्थानदानदेना यही आकाश का सामान्य लक्षण है-सो इस सामान्य लक्षग को चित्त में रखकर गौतम ने प्रभु से छह प्रश्न इस प्रकार से किये
और प्रभुने इन ६ छह प्रश्नोंका उत्तर आकाशके दो भेद समझा कर उन्हें उत्सर दिया, यदि गौतम को आकाश का सामान्य लक्षण ज्ञान न होता तो वे प्रभु से आकाश कितने प्रकार का है ऐसा प्रश्न न करते। परन्तु जब उन्हों ने ऐसा प्रश्न किया है तो इससे यही ज्ञात होता है कि उन्हें મતાનુસાર આકાશને એક જ ગણવામાં આવ્યું છે. તેથી એ માન્યતાનું નિવારણ-ખંડન–કરવાના હેતુથી આ પ્રશ્ન કરાય છે. માટે તે પ્રશ્નને અનુચિત ગણી શકાય નહીં.
महावीर प्रभु ते प्रश्न मा प्रभाव rqn मा छ, (गोयमा !) से गौतम ! (दुविहे आगासे पन्नत्ते) 11 नीय प्रमाणे - (१) मन (२) सोश-मेल पात( लोयागासे य अलोयागासेय) ५: २१ व्यरत ४२पामा मापी छे.
આકાશનું સામાન્ય લક્ષણ એ છે કે તે જીવાદિક દ્રવ્યોને પિતાની અંદર સ્થાન દાન આપે છે. એ સામાન્ય લક્ષણને નજર સમક્ષ રાખી. ગૌતમ સ્વામીએ આ પ્રકારના છ પ્રશ્નો પૂછયા છે, અને મહાવીર પ્રભુએ આકાશના બે ભેદ સમજાવીને તે છ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે જે ગૌતમસ્વામીને આકાશના સામાન્ય લક્ષણનું જ્ઞાન ન હોત તો તેઓ પ્રભુને “આકાશ કેટલા પ્રકારનું છે” એ પ્રશ્ન ન કરત. પણ તેમણે એવો પ્રશ્ન પૂછે છે તેથી જાણી શકાય છે કે તેમને આકાશના લક્ષણનું તે જ્ઞાન છે જ. જ્યાં વિભાગને પ્રશ્ન ઉભું થતું હોય
भ १३४
શ્રી ભગવતી સૂત્ર : ૨