Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० २ उ० १० सू. ३ उत्थानादिस्वरूपनिरूपणम् १०५९ लक्खणेणं जीवे से' उपयोगलक्षणः खलु जीवः सः उपयोगो ज्ञानं तदेव लक्षणं स्वरूपं यस्य स उपयोगलक्षणः उपयोगस्वभाव एव - जीवः उपयुज्यते वस्तुपरिच्छेदम्प्रति व्यापार्य्य ते जीवोऽनेनेति उपयोगः अत उपयोगखरूपं जीवभाव सिद्ध परमात्मा में पाये जाते हैं पर वहां उत्थान आदि क्रियाएँ तो पाई नहीं जाती, फिर यह बात कैसे मानी जा सकती है कि उत्थनादि क्रियाओं में वर्तता जीव उपयोग को प्राप्त करता है। समाधान-अहंत अवस्थामें तो उत्थानादि क्रियाएँ शरीर के सद्भाव से रहती ही हैं-इसमें तो कोई बाधा ही नहीं है। अब रही सिद्धपरमात्माकी बातको सिद्धोंमें ये क्रियाएँ नहीं पाई जाती हैं क्यों कि वे अशरीरी हैं। परन्तु वहां इन दो उपयोगों के होने में बाधा ही कौनसी है। बाधा तो कर कही जा सकती कि जब ऐसा कहा गया होता कि उपयोगके रहने पर उत्थानादि क्रियाएँ होती हैं। यहां तो यह प्रकट किया गया है कि उत्थानादिक्रियाओं के सद्भाव में जीव इन उपयोगों में से कोई न कोई उपयोग को प्राप्त करता है। शंका-उत्थान आदिरूप आत्मपरिणाम में वर्तमान जीव आभिनियोधिक ज्ञानादिरूप उपयोग को प्राप्त करता है तो क्या वह इससे ही अपने चैतन्य को प्रकाशित करता है ऐसा कहा जा सकता है तो इस शंका का समाधान इस प्रकार से है (उवओगलक्खસિદ્ધ પરમાત્માઓમાં જ હોય છે પણ તેઓમાં ઉત્થાનાદિ ક્રિયાઓનો સભાવ તે હિતે નથી. તે પછી એ વાત કેવી રીતે માની શકાય કે ઉત્થાનાદિ ક્રિયાઓ કરતે જીવ ઉપગને પ્રાપ્ત કરે છે?
સમાધાન-અહત અવસ્થામાં તે શરીરને સદૂભાવ હોવાથી ઉત્થાનાદિ કિયાએ રહે છે જ- તેમાં તે કઈ હરકત નથી. હવે રહી સિદ્ધ પરમાત્માઓની વાત. સિદ્ધ પરમાત્માએ તે તે ક્રિયાઓ કરતા નથી, કારણ કે તેમને શરીર જ હતાં નથી. પણ તેમનામાં એ બે ઉપગેનું અસ્તિત્વ હેવામાં શી હરક્ત છે ? આ કથનમાં વધે તે ત્યારે જ નડે કે જયારે એવું કહેવામાં આવ્યું હોય કે ઉપયોગના સદૂભાવમાં ઉત્થાનાદિ ક્રિયાઓ થાય છે. અહીં તે એવું કહેવામાં આવ્યું છે કે ઉત્થાનાદિ કિયાઓના સદૂભાવમાં જીવ એ ઉપયોમાંથી કેઈ ઉપગને પ્રાપ્ત કરે છે.
શંકા-ઉત્થાનાદિ રૂપ અત્મપરિણામમાં પ્રવૃત્ત જીવ આભિનિબેધિક જ્ઞાનાદિપ ઉપગને પ્રાપ્ત કરે છે. તે શું તેની મદદથી જ તે પિતાના ચિતન્યને પ્રકટ કરે છે?
શ્રી ભગવતી સૂત્ર : ૨