Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे भागे । स्वस्थानेन लोकस्यासंख्येये भागे स्वस्थानस्योक्तभवनपतिभवनावास द्विसप्ततिलक्षाधिकसप्तकोटिलक्षणस्य लोकस्यासंख्येयभागे विद्यमानत्वात् । एवमसुरकुमाराणामपि स्थानादिकं वक्तव्यम् एवं नेपामेवासुस्कुमारोणां दासिणात्यानाम् औदीच्यानां च एवं नागकुमारादिभवनपतीनां भवनविषये विचारः करणीयः। एवं यौचित्येन व्यंतराणामपि भवनादीनि वाच्यानि । एवमेच ज्योतिष्काणां वैमानिकानां च स्थानादीनि वक्तव्यानि-अथ कियत्पर्यन्तं स्थानादिकानि वक्तव्यानि ? तत्राह-'जाव सिद्धगंडिया समत्ता' यावत् सिद्धगण्डिका समासा सिद्धगण्डिका सिद्धस्थानप्रतिपादनपरकं प्रकरणं समाप्यते तावत्पर्यन्तं वक्तव्यम्, स्थान की अपेक्षा से पूर्वोक्त सात करोड बहत्तर लाख अपने भवनावासों की अपेक्षा से ये लोक के असंख्यातवे भाग रहते हैं, क्योंकि उनके ये भवनावास लोक के असंख्यातवें भाग में विद्यमान हैं । इसी तरह से अस्तुर कुमारों के विषय में भी उनके स्थान आदि को लेकर समझना चाहिये । दक्षिण के तथा उत्तर के असुरकुमारों के विषय में
और नागकुमार आदिकोंके भवनों के विषय में भी ऐसा ही विचार कर लेना चाहिये । इसी प्रकार यथोचितरूप से व्यन्तरों के, ज्योतिष्कों के और वैमानिक देवों के भी स्थान आदिक समझना चाहिये । यह सब कथन कहांतक जानना चाहिये तो इसके लिये (जाव सिद्धिगंडिया समत्ता ) यह सूत्र कहा गया है- इससे यह प्रकट किया गया है कि चारों प्रकार के देवों के स्थान आदि का सब कथन सिद्धिगंडिका की समाप्ति तक जानना चाहिये। सिद्धिगंडिका यह सिद्धिस्थानके स्वरूप का સ્વસ્થાનની અપેક્ષાએ આમ સમજવું તેમના પૂર્વોક્ત સાત કરોડ બોંતેર લાખ ભવનાવાસની અપેક્ષાએ તેઓ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે, કારણ કે તેમના તે ભવનાવાસ લેકના અસંખ્યામાં ભાગમાં વિદ્યમાન છે એ જ રીતે અસુરકુમારના વિષયમાં તેમના સ્થાન આદિના વિષયમાં પણ સમજવું દક્ષિણના તથા ઉત્તરના અસુરકુમારનાં ભવનના વિષયમાં અને નાગકુમાર આદિકનાં ભવનના વિષયમાં પણ એમ જ સમજી લેવું એજ પ્રમાણે યોગ્ય રીતે અન્તરના, તિષ્કન અને વૈમાનિક દેવનાં સ્થાન આદિને પણ સમજવા જોઈએ આ સમસ્ત કથન તે સૂત્રમાં કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ, ते सभावाने माटे ४थु छ है “ जाव सिद्धिगंडिया समत्ता” असे यारे પ્રકારના દેવનાં સ્થાન આદિનું સમસ્ત કથન (સિદ્ધિ ગડિકાની સમાપ્તિ પર્યત ગ્રહણ કરવું. સિદ્ધિ સ્થાનના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર એક પ્રકરણ
શ્રી ભગવતી સૂત્ર : ૨