Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६८
भगवतीस्त्रे वा उच्छ्वसति वा निःश्वसति वा, वायुकायिक जीवः किं वायुकायिकानेव सजातीयानेव श्वासादिकतया गृह्णन्ति किमित्यर्थः, भगवा ' हंत ' इत्यादि । 'हता गोयमा' हन्त गौतम ! 'वाउकाए णं जाव नीससइ वा' वायुकायः खलु यावत् निःश्वसति वा बायुकायिको जीवो वायुकायिकानेव आनप्राणादितया गृह्णातीत्यर्थः । ननु आनप्राणादेरपि वायुरूपत्वात्तस्याप्यन्येनानपाणादिना भवितुमर्हति, तस्यान्येन, पुनरन्यस्याप्यन्येनेत्येवमनवस्थादोष आपतेत् ? वायुकायिकों को ही क्या श्वासादिरूपसे ग्रहण करते हैं ? यह प्रश्न है । इसका उत्तर देते हुए भगवान गौतमस्वामी से कहते हैं (हंता गोयमा!) हां गौतम ! (वाउकाए णं जाव नीससइ वा ) वायुकायिक जीव वायुकायों को श्वासोच्छ्वासादि रूप से ग्रहण करते हैं।
शंका-जब आनप्राणादि वायुरूप होता है तो इस वायु को भी अन्यवायु की आवश्यकता पड़ेगी इस अन्यवायु को भी तीसरे वायु की आवश्यकता पड़ेगी, इस तरह से अनवस्था दोष की प्रसक्ति यहां होगी। शंकाकार का अभिप्राय ऐसा है कि-पृथिवी आदिक जीव स्वयं पृथिवी आदिरूप होते हैं और उनका जो श्वासोच्छ्वास होता है वह वायुरूप होता है। परन्तु वायु में ऐसा नहीं है क्यों कि वायु स्वयं वायुरूप है और इसका श्वासोच्छ्वास भी वायुरूप ही है अतः जब वायुकायिक जीव को जीने के लिये अन्य वायुकाय की आवश्यकता होती है, तो इस अन्य वायु को भी अन्यवायुकाय की आवश्यकता होगी। इस तरह मानने पर श्वासोच्छ्वासरूप वायुका कहीं पर भी अन्त नहीं પિતાના સજાતીય વાયુકાયિકને જ શ્વાસાદિ રૂપે ગ્રહણ કરે છે? આ પ્રકારના गौतम स्वामीना प्रश्नने। मडावी२ प्रमु । प्रभारी वाम सापे छ “हता गोयमा" डी, गौतम ! “वाउकाए णं जाव नीससइ वा” वायुमयि । સજાતીય વાયુકાને જ શ્વાસાદિક રૂપે ગ્રહણ કરે છે.
શંકા–જે શ્વાસોચ્છુવાસ વગેરે વાયુરૂપ હોય છે તે તે વાયુને પણ બીજા વાયુની આવશ્યક્તા પડશે, અને બીજા વાયુને પણ કેઈ ત્રીજા વાયુની જરૂર પડશે, આ રીતે તે અહીં અનવસ્થા દેષને પ્રસંગ ઉભે થશે. શંકાકારની શંકા એવા પ્રકારની છે કે પૃથિવી વગેરે છે પોતે પૃથિવી વગેરે રૂપ હોય છે, અને તેમને જે શ્વાસેહ્વાસ હોય છે તે વાયુ રૂપ હોય છે, પણ વાયુકાયિકમાં એવું નથી, વાયુકાયિકે સ્વયં વાયુ રૂપ હોય છે અને તેમને શ્વાસે છૂવાસ પણ વાયુ રૂપ જ હોય છે. આ રીતે જે વાયુકાયિક જીવન જીવવા માટે અન્ય વાયુની જરૂર પડે તે બીજા વાયુકાને પણ વાયુની આવશ્યકતા રહેતી હશે.
શ્રી ભગવતી સૂત્ર : ૨