Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ द्वितीयशतके द्वितीयोदेशकः प्रारभ्यते ॥ द्वितीय शतकीय द्वितीयोद्देशकस्य संक्षेपेण विचारणीया विषयाः, तथाहि समुद्घाताः कियन्त इति गौतमस्य प्रश्नः । वेदनासमुद्घात-कषायसमुद्घातमरणसमुद्घात वैक्रियसमुद्घात - तैजससमुद्घात-आहारकसमुद्घात-केवलिसमु द्घातभेदात् सप्तसमुद्घाताः इति भगवतः उत्तरम् भावितात्मानगारस्य वर्णनमिति॥
केन मरणेन मृतस्य जीवस्य संसारो वर्द्धते इति अस्यैव शतकस्य प्रथमोद्देशके कथितम् मरणश्च समुद्घातसमवहतस्य भवति प्रकारान्तरेणापि भवतीति द्वार
दूसरे शतक का द्वितीय उद्देशक प्रारंभ द्वितीय शतक संबंधी द्वितीय उद्देशक में जिन २ विषयों का विचार किया गया है, वे संक्षेप से इस प्रकार हैं।
प्रश्न-समुद्घात कितने होते हैं-ऐसा गौतम का प्रश्न
उत्तर-समुद्घात सात होते हैं-एक वेदना समुद्घात, दूसरी कषाय समुद्घात, तीसरा मरण समुद्घात,चौथा वैक्रिय समुद्घात, पांचवां तेजस समुद्घात, छट्ठा आहारक समुद्घात, और सातवां केवली समुद्घात, इस प्रकार से ये सात समुद्घात होते हैं-ऐसा प्रभु का उत्तर, भावितात्मा अनगारका वर्णन (किस मरण से मरे हुए जीव का संसार बढता है) ऐसा प्रश्न द्वितीय शतक के प्रथम उद्देशक में किया गया और उसका उत्तर भी वहीं पर दे दिया गया। इसी प्रश्न से यह बात भी संबंध रखती है कि मरण दो प्रकारसे हो सकता है-एक मारणांतिकसमुद्घातपूर्वक और दूसरा मारणांतिकसमुद्घात के बिना, इसलिये द्वार गाथा
બીજા શતકના બીજા ઉદ્દેશકનો પ્રારંભ બીજા શતક ના બીજા ઉદ્દેશકમાં જે જે વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તે વિષયો સંક્ષેપમાં આ પ્રમાણે છે –
ગૌતમને પ્રશ્ન સમુદુઘાત કેટલા હેય છે ? ઉત્તર–સમુદુઘાત સાત હોય છે (૧) વેદના સમુદ્દઘાત, (૨) કષાય સમુદ્દઘાત (8) भ२७५ समुद्धात (४)वैठिय समुधात ५) तेस समुधात (6) भाडा२४ સમૂહઘાત અને (૭) કેવલિ સમુદ્દઘાત આ પ્રકારને પ્રભુ ને ઉત્તર. ભાવિતાત્મા અનગારનું વર્ણન.
કયા મરણથી મરતા જીવને સંસાર વધે છે ?” આ પ્રશ્ન પહેલા શતકમાં પૂછવામાં આવ્યું છે અને તેને ઉત્તર આપવામાં આવ્યો છે. તે પ્રશ્ન સાથે આ વાતને પણ સંબંધ છે કે મરણ બે પ્રકારના છે-(૧) મારણાંતિક
શ્રી ભગવતી સૂત્ર : ૨