Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० २ उ० २ सू० १ समुद्घात स्वरूपनिरूपणम् ७६७ स्वप्रदेशो वदनोदरादिरंध्राणि स्कन्धाद्यपान्तरालानि चापूर्य विष्कम्भबाहल्याभ्यां स्वशरीरममाणमायामतः स्वशरीरव्यतिरेकतोजधन्यतोलासंख्येयभागम् उत्कर्षतो. ऽसंख्येयानि योजनानि एकदिशि क्षेत्रमभिव्याप्य वर्तते इति३। वैक्रियसमुद्घातगतोजीवस्तु आत्मप्रदेशान् शरीराद्वहिनिष्कास्य शरीरविष्कंभवाहल्यमानम् आयामतः संख्येययोजनप्रमाण दण्डं निसृजति निसृज्य च यथास्थूलान् वैक्रियशरीरनामकर्मआयुकर्म को भोगते हुए किसी जीवका आयुकर्म एक अन्तर्मुहूर्त प्रमाण जब बाकी रहता है तब वह अपने आत्म प्रदेशों को शरीर से बाहर निकालता है। बाहर निकाल कर वह वदन, उदर आदि के छिद्रों को और कर्मस्कन्धादिक के अंतराल को उनसे पूरित कर फिर वह अपने शरीर की अपेक्षा कम से कम अंगुल के असंख्यातवें भाग प्रमाण लंबी और अधिक से अधिक असंख्यातयोजन लंबी ऐसी एक दिशा संबंधी जगह में व्याप्त होकर एक अन्तर्मुहूर्ततक ठहरा रहता है । इतने समय में वह आयुष्य कर्म के अनेक पुद्गलों को नष्ट कर देता है। इसका नाम मरण समुद्घात है ३ । वैक्रियसमुद्घात में रहा हुवा जीव वैक्रिय शरीर नाम कर्म के पुद्गलों का नाश करता है, अर्थात्वैक्रियसमुद्घात वाला जीव अपने आत्मप्रदेशों को शरीर से बाहिर निकाल कर उन्हें शरीर का जितना विष्कंभ और बाहल्य होता है उतने प्रमाण वाले और आयाम की अपेक्षा से संख्यात योजन प्रमा. णवाले दण्ड के रूप में बनाता है । बनाकर फिर वह यथास्थूल वैक्रिय
હોય છે તેટલા અઠુકર્મને ભેગવતા ભોગવતા જ્યારે એક અંતર્મુહૂર્ત પ્રમાણ આયુકર્મ બાકી રહે ત્યારે પિતાના આત્મપ્રદેશને શરીરની બહાર કાઢે છે. અને તે આત્મપ્રદેશોથી મુખ, ઉદર આદિનાં છિદ્રોને, તથા કર્માસ્ક આદિના અંતરાલને ભરી દઈને પોતાના શરીરની અપેક્ષાએ ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ લાંબી અને વધારેમાં વધારે અસંખ્યાત જન લાંબી એવી એક દિશા સંબંધી જગ્યામાં વ્યાપીને એક અંતમુહૂર્ત કાળ સુધી તે સ્થિતિ રહે છે. એટલા સમયમાં તે આયુકર્મના અનેક પુદ્ગલેને નાશ કરી નાખે છે. તે ક્રિયાનું નામ મરણસમુદ્યાત છે. વૈક્રિયસમુદ્રઘાત કરતો જીવ વૈકિય શરીરનામકર્મના પુદ્ગલેને નાશ કરે છે. એટલે કે વૈક્રિયસમુદ્રઘાત વાળે જીવ પિતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢીને, તેમને શરીર પ્રમાણ વિષ્ઠભ (પહેળાઈ) અને બાહલ્યવાળા અને સાખ્યાતજન પ્રમાણ લાંબા દંડરૂપ બનાવીને ક્રિય શરીર નામકર્મના પુદ્ગલેને નાશ કરે છે. એજ
શ્રી ભગવતી સૂત્ર : ૨