Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ०१० २०३ क्रियाविषये प्रश्नोत्तरनिरूपणम् ४३७ क्रियाकषायदोषप्रभवा भवति, सांपरायिकी क्रिया तु कषायदोषोद्भवा संसारे परिभ्रमणकारणं कषायाः ते एव संपरायपदवाच्यास्तैः संपरायैः कषायापरनामकैर्जायमाना क्रिया सांपरायिकोति कथ्यते इति एकस्याः कषायप्रभवत्वमेकस्यास्तु अकषायप्रभवत्वमितिद्वयोः क्रिययोः परस्परं विरोधात् कथमेकपुरुषेण एककाले तयो द्वयोः क्रिययोः करणं संभवतीति विरोधान्नैकदा द्वयोः संपादनं स्यादित्येवं रूपेणइस मत में मिथ्यात्व का प्रतिपादन इस प्रकार से करना चाहिये-ऐपथिकी जो क्रिया होती है वह अकषायोद्भाव (विना कषय)होती है, तथा यह क्रिया केवल काययोगरूप कारण से उत्पन्न होती है । काययोगरूप जो कारण है वह कषायरूप होता नहीं है, किन्तु वह तो कषाय से भिन्न होता है। इसलिये ऐर्यापथिकी जो क्रिया है वह अकषायोद्भव (उत्पन्न) होती है । परन्तु जो सांपरायिक क्रिया है वह कषायरूप दोष से उद्भव (उत्पन्न) होती है । कषायें संसार में परिभ्रमण का कारण है। कषायों का नाम भी संपराय है । इन संपरायरूप कषायों से जो क्रिया उत्पन्न होती है, उस क्रिया का नाम सांपरायिक क्रिया है । इस तरह से जब यह बात है कि एक क्रिया कषाय से उत्पन्न होती है और एका क्रिया कषाय से उत्पन्न नहीं होती है, तो परस्पर में विरुद्ध हुई इन दो क्रियाओं का करना एक ही काल में एक पुरुष के लिये कैसे संभव हो सकता है । नहीं हो सकता है । अतः एक काल में इन दो क्रियाओं का एक पुरुष द्वारा संपादन होना मानना परस्पर में विरोध होने के
અન્ય તીર્થિકોના આ મિથ્યા મતનું નિરસન આ રીતે કરી શકાય. ઈ. પર્થિકી કિયા માત્ર કાગ ને કારણે જ ઉત્પન્ન થાય છે, તે કષાયને કારણે ઉત્પન્ન થતી નથી, કાયયેગ રૂપ જે કારણે છે તે કષાયરૂપ હેતું નથી, પણ તે તે કષાયથી ભિન્ન જ હોય છે. તેથી ઈપથિકી ક્રિયા અકષાયેહુવ (વિના કષાયે ઉત્પન્ન થનારી હોય છે. પણ સાંપરાયિકી ક્રિયા કષાયરૂપ દેષથી ઉદ્ભવતી હોય છે. કષાયે સંસારમાં પરિભ્રમણના કારણરૂપ છે. કષાયોનું નામ જ સાંપરાય છે, એ સાંપરાયરૂપ કષાયોથી જે ક્રિયા ઉત્પન્ન થાય છે, તે ક્રિયાને સાંપરાયિકી ક્રિયા કહે છે, આ રીતે એક ક્રિયા કષાયથી ઉત્પન્ન થાય છે અને બીજી ક્રિયા કષાયથી ઉત્પન્ન થતી નથી, આ પ્રકારની એક બીજાથી વિરૂદ્ધ કિયાઓ એકજ સમયે એક પુરુષ મારફત કેવી રીતે કરી શકાય ? કહેવાને હેતુ એ છે કે એક જ સમયે એક જીવવડે તે બંને ક્રિયાઓનું સંપાદન થવું કઈ પણ રીતે સંભવિત નથી, તેથી તે બંને ક્રિયાઓ એક જીવ એક જ સમયે કરે છે” એવી પરતીથિની માન્યતા
શ્રી ભગવતી સૂત્ર : ૨