Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे एवोत्पद्यन्ते इति विचारः ! वायुजीवानां मरणं कथं भवतीति प्रश्नः । आघातादित्युत्तरम् । वायुजीवानां शरीराशरीरयोः प्रतिपादनम् , वायुनीवानां चत्वारि शरीराणि भवंतीति कथनम् । सकर्मकमृताधनगारस्य स्वरूपविचारः। प्राणभूतजीवसत्त्वविज्ञवेतृत्वानां स्वरूपकथनम् । अकर्मकमृताद्यनगारस्य विचारः । सिद्धबुद्धमुक्तपारगत परंपरागतत्वादीनां स्वरूपपरिकीर्तनम् । आर्यश्रीस्कन्दस्य चरितम् । पिङ्गलकनिग्रंथवैशालिकश्रावकस्य स्कन्दकं प्रति प्रश्नः । तत्र लोकः सान्तोऽनन्तो जीवः सान्तोऽनन्तो वा, सिद्धिः सांताऽनंता वा, सिद्धः सान्तोऽनन्तो वा केन मरणेन म्रियमाणस्य जीवस्य संसारदिहानी वेति । स्कन्दकस्य संशयो. स्पच्या मौनावलंबनम्। श्रीमहावीरस्यागमनं श्रुत्वा तत्पाघे स्कन्दकस्य गमनं प्रश्नकरणं, भगवत उत्तरकथनं चेति । स्कन्दकस्याऽच्युतकल्पे उत्पत्तिः, महाविदेहे कायिक में ही उत्पन्न होते हैं ऐसा विचार । वायुकायिक जीवों का मरण कैसे होता है ? यह प्रश्न,आघात से होता है ऐसा उत्तर । वायुकायिक जीवों के शरीर और अशरीर का प्रतिपादन वायु जीवों के चार शरीर होते हैं ऐसा कथन, सकर्मक मृतादि अनगार के स्वरूप का विचार, प्राण, भूत, जीव, सत्व, विज्ञ, वेत्ता इनके स्वरूप का कथन आकर्षक मृतादि अनगार का विचार, सिद्ध, बुद्ध, मुक्त, पारगत, परंपरागत आदि के स्वरूप का कथन, आर्य श्री स्कंद का चरित्र पिंगलक निर्ग्रन्थ और वैशालिक श्रावक इनका स्कंद के प्रति प्रश्न, इसमें-लोक सान्त है कि
अनन्त है ? किस मरण से मरते हुए जीव के संसार की हानि और वृद्धि होती है। स्कंद का संशय की उत्पत्ति से मौनावलम्पन, श्री महावीर स्वामी का आगमन सुनकर उनके पास स्कंद का जाना और उनसे प्रश्न करना, भगवान का उत्तर देना, स्कंद की अच्युत कल्प में એ વિષે વિચાર વાયુકાય જીવોનું મરણ કેવી રીતે થાય છે? આઘાતથી તેમનું મરણ થાય છે વાયુકાયિક જીનાં શરીર અને અશરીરનું પ્રતિપાદન. વાયુકાય જીને ચાર શરીર હોય છે એવું કથન. સકર્મક મૃતાદી અણગારના સ્વરૂપનું કથન, પ્રાણુ, ભૂત, જીવ સત્વ, વિજ્ઞ અને વેત્તાના સ્વરૂપનું કથન, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પારંગત પરંપરાગત વગેરેના સ્વરૂપનું કથન, આર્ય શ્રી
સ્જદકનું ચરિત્ર વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથના સ્કંદને મને લેક સાન્ત (અન્ત સહિત) છે કે અનંત છે? કયા મરણથી મરતો જીવ સંસાર વધારે છે અને કયા મરણથી મરતે જીવ સંસાર ઘટાડે છે ! સ્કંદકના મનમાં સંશય થવાથી તે મૌન રહે છે. શ્રી મહાવીર સ્વામીના આગમનના ખબર સાંભળીને અંદકનું તેમની પાસે ગમન કુંદકના મહાવીર પ્રભુને પ્રશ્નો અને પ્રભુના ઉત્તર, સ્કંદ
શ્રી ભગવતી સૂત્ર : ૨