Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबन्द्रिका टीका श० १० १० सू० २ स्वमतस्वरूनिरूपणम्
४२५
यदप्युक्तं भाषणात् पूर्व भाषा भाषणहेतुत्वात् तदयुक्तमेव, यतो भाषणात्पूर्व भाषोत्पत्तेरभावाद् भाषात्वेन न व्यवहारः स्यात् लोकविरुद्धत्वात् । यदुक्तं भाष्यमाणा अभाषा, वर्तमानसमयस्याव्यावहारिकत्वात् तदपि न सम्यक, वतमाना जावे तो फिर उसमें एकान्ततः शाश्वततता नहीं माननी चाहिये । क्यों कि इस मान्यता के अनुसार वह परिणामी नित्य मानना पड़ेगा। परन्तु ऐसा उसे प्रतिपक्षी ने माना नहीं है। अतः एकान्त शाश्वत कर्म में उपचय अपचय नहीं घट सकने के कारण यह कथन भी उनका ठीक नहीं बैठता है।
तथा जो ऐसा कहा है कि भाषा की हेतु होने से भाषण के पहिले की भाषा भाषारूप है सो यह कथन भी संगत नहीं है, कारण कि भाषा की उत्पत्ति तो भाषण करने से ही होती है। भाषण के पहिले तो भाषा है ही नहीं। और न भाषण के पहिले कोई (यह भाषा हैं) ऐसा व्यवहार ही करता है । तथा-ऐसा कथन लोक विरुद्ध भी है । तथा-जो ऐसा कहा गया है कि ( भाष्यमाण भाषा नहीं है अभाषा है कारण कि वर्तमान समय व्यवहार का अंग नहीं होता है-वह व्यवहारिक है) सो यह कथन भी ठीक नहीं है । कारण कि वर्तमान समय ही अस्तित्व विशिष्ट होने से व्यवहारोपयोगी होता है । अतीतसमय और अनाતે તેમનામાં નિચે શાશ્વતતા માનવી જોઈએ નહીં, કારણ કે આ માન્યતા પ્રમાણે તેને પરિણામી નિત્ય માનવું પડશે. પરંતુ વિપક્ષીએ તેને એવું માનેલ નથી. તેથી નક્કીરૂપે શાશ્વત કર્મમાં ઉપચય અને અપચયની સંભવિતતા ન હોવાને લીધે તેમનું તે કથન પણ બરાબર નથી.
તથા–વિપક્ષીઓનું “ભાષાના હેતુરૂપ હેવાથી બોલ્યા પહેલાની ભાષા ભાષારૂપ છે” એ કથન પણ સંગત લાગતું નથી, કારણ ભાષાની ઉત્પત્તિ તો ઉચ્ચારણ કરવાથી જ થાય છે ઉચ્ચારણ કર્યા પહેલાં તો ભાષાનું અસ્તિત્વ १ नथी, मने माप (च्या२३ ) या ५i "240 भाषा छ" सम કહેવાતું પણ નથી. તેમજ આ પ્રકારનું કથન લેકવિરૂદ્ધ પણ છે. તથા• भाष्यमा माषा; (वर्तमान समये अय्या२पामा भारती ) भाषा नथी; અભાષા છે કારણ કે વર્તમાન સમય વ્યવહારનું અંગ હતો નથી ” આ કથન પણ સાચું નથી, કારણ કે વર્તમાન સમય જ અસ્તિત્વ વાળ હોવાથી વ્યહારમાં ઉપયોગી છે ભૂતકાળ અને ભવિષ્યકાળ તે વિનાશી અને અનુત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૨