Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
३९८
भगवतीसूत्रे शयः यदि एकस्मिन् परमाणौ स्नेहो न भवेत्तदा परमाणुसमुदायेपि स्नेहः कथमपि न संभवेत् , एकस्मिन् सिकताकणे तैलमनुपलभ्यमानां तत्समुदाये कदाचिदपि नोपलभ्यते ? किन्तु यदा एकस्मिन्-तिले स्नेह उपलभ्यते तदैव तिलसमुदायेऽपि तैलं समुपलभ्यते, तथैव यदि एकस्मिन् परमाणौ संघातकारणस्नेहो न भवेत्तदा परमाणुसमुदायादपि संघातात्मकस्कन्धस्योत्पत्तिः कदाचिदपि न भवेदित्याशये. नोत्तरयति भगवान्-'दो परमाणु पोग्गला एगयओ साहणंति' द्वौ परमाणुपुद्गलौ कारण उनमें स्नेह का अभाव रहता है सो इसका उत्तर सूत्रकार ने (दो परमाणुगोग्गला ) इत्यादि सूत्र द्वारा दिया है-इसमें यह कहा गया है कि यदि एक परमाणु में स्नेह गुण न हो तो फिर वह स्नेहगुण परमाणु समूह में कैसे हो सकता है । अर्थात् नहीं हो सकता है । एक सिकता (रेती) के कण में हम देखते है कि तैल का अंश जब उपलब्ध ही नहीं है तो वह उसके समुदाय में भी कभी उपलब्ध नहीं हो सकता है। एक तिल में स्नेहाण की उपलब्धि होती है-इसी कारण तिल समु. दाय में भी स्नेहगुण की उपलब्धि हो जाती है। तो जब इस प्रकार का सिद्धान्त है तो इसी प्रकार से एक परमाणु में यदि संघात का करण स्नेहगुण न हो तो विचारो वह परमाणु समुदाय में भी कैसे उपलब्ध हो सकेगा। नहीं हो सकेगा। अतः जो परमाणु समुदाय से संघातास्मक स्कन्ध की उत्पत्ति होती है वह कदाचित् भी नहीं हो सकेगी। इस आशय को लेकर भगवान गौतम से कहते हैं कि (दो परमाणु એક સ્કન્ધ પર્યાય રૂપે પરિણમતા નથી કારણ કે તેઓ અતિ સૂક્ષ્મ હોય છેતે કારણે તેમનામાં સ્નેહ (ચીકાશ) ને અભાવ હોય છે, તેમની તે માન્ય तन मन ४२वाने माटे सूत्रधारे " दो परमाणुपागाला" त्याहि सूत्रनु કથન કર્યું છે. તેમાં આ પ્રમાણે કહ્યું છે-જે એક પરમાણુમાં સ્નેહગુણ (ચિકાશ ન હોય તે તે નેહગુણ પરમાણુ સમૂહમાં કેવી રીતે સંભવી શકે ? જેવી રીતે એક રેતીના કણમાંથી જે તેલને અંશ નીકળી શકતું નથી તે તેમના સમુદાયમાંથી પણ તેની પ્રાપ્તિ થતી નથી, જ્યારે એક તલના દાણામાં નેહગુણ રહેલ હોય છે તે તેના સમુદાયમાં પણ સનેહગુણ રહેલું હોય છે. આ પ્રકારને સિદ્ધાંત છે હવે તે એક પરમાણુમાં સ્નેહગુણને અભાવ હોય તે સંગ પામેલા પરમાણુ સમુદાયમાં પ સહગુણ કેવી રીતે સંભવી શકે ? કદી પણ સંભવી શકે નહીં. જો એમ થતું હોય તે પરમાણુ સમુદાયના સંગથી સ્કંધની જે ઉત્પત્તિ થાય છે તે કદી પણ થઈ શકે નહીં. આ કારણે समान भडावीर स्वामी गौतम स्वाभीने ४० छ “दा परमाणुपाम्गला
શ્રી ભગવતી સૂત્ર : ૨