Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम् ४२१ भिज्जमाणा दुहावि तिहावि कज्जति दुहा कज्जमाणा एगयओ दिवड्डेति" अनेन हि सार्धपुद्गलस्य संहतत्वाभ्युपगमेन तस्य स्नेहः स्वीकृत एव, इति कथं द्वयोः परमाण्वोः स्नेहाभावेन संघाताभाव इति । यदप्युक्तम्-एकतः सार्धः एकतः सार्ध इति तदपि न युक्तम् परमाणोरीकरणे परमाणुत्वाभावप्रसङ्गात् । तथा यदुक्तं और और आधा परमाणु उनकी मान्यतानुसार आपस में मिल जाते हैं तो यह बात उनकी ही मान्यता से सिद्ध हो जाती है कि १ परमाणु में स्नेहगुण है । नहीं तो विना स्नेहगुण के उनका मिलना किसी तरह भी नहीं हो सकता। अतः जब (तिणि परमाणु पोग्गका एगयओ साह. गंति ते भिज्जमाणा दुहा वि तिहावि कजंति, दुहा कज्जमाणा एगयओ दिवड्डत्ति) इस कथन से साधे पुद्गल परमाणु का आपस में चिपकनास्वीकार किया गया है तो फिर दो परमाणु पुद्गलों का आपस में स्नेह के अभाव से संघातरूप से अवस्थान नहीं होता है ऐसा कथन कैसे सभीचिन हो सकता है। यह तो कहना ऐसा हुआ कि जैसे कोई अपनी माता को कहे कि मेरी माता वंध्या है। ____तथा-जो देढदेढ परमाणु पुद्गल की प्रतिपक्षी ने यह बात कही है-सो जैनसिद्धान्त उसकी उस बात को नहीं मानता है। यह तो हमने उसकी बात को लेकर परमाणु स्नेह गुण की सिद्धि के लिये इसकी मान्यता प्रकट की है। जैन सिद्धान्त की मान्यतानुसार तो परमाणु का તેમની માન્યતા પ્રમાણે એક અને અધે પરમાણુ એક બીજા સાથે મળી જાય છે, તે તેમની માન્યતા વડે જ એ વાત્ત સિદ્ધ થાય છે કે એક પરમાણમાં પણ સનેહગુણ હોય છે. જે નેહગુણ ન હતા તે તેમને સંગ
७ ५५] रीते यात नहीं " तिण्णि परमाणुपोग्गला एगयओ साहणति ते भिज्जमाणा दुहा वि कज्जति, दुहा कज्जमाणा एगयओ दिवड्ढत्ति" । थन પ્રમાણે સાર્ધ પરમાણુઓનું એક બીજા સાથે સંજન પામવાનું સ્વીકારવામાં આવ્યું છે. તે પછી બે પરમાણુ પુનું નેહકાયને અભાવે સંજન થતું નથી એ કથન કેવી રીતે સાચું ગણું શકાય? આ તે પોતાની માતાને વંધ્યા કહેવા જેવું લાગે છે!
વિપક્ષીએ ૧-૧ પરમાણુપુલની જે વાત કહી છે તેને જૈનસિદ્ધાંત સ્વીકાર કરતું નથી. અહીં તે તેમની માન્યતાને આધાર લઈને પરમાણુમાં રહેલ સ્નેહ ગુણ (ચીકાશ) સિદ્ધ કરવા માટે તેમની માન્યતા પ્રગટ કરવામાં આવેલ છે. જૈન સિદ્ધાંતની માન્યતા તે એવી છે કે પરમાણુના વિભાગ પડી
શ્રી ભગવતી સૂત્ર : ૨