Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका भ०१ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम् ४७ च स्कन्धमात्ररूपत्वात् , तथा कर्म जीवस्यावरणस्वभावमिष्यते तत् कथं पञ्चपरमाणुस्कन्धमात्ररूपं सत् असंख्यातपदेशात्मकं जीवमाणुयादिति । तथा कर्मणो यत् शाश्वतत्वमुक्तं तदपि न संगतम् , तथासति कर्मणः शाश्वतत्वे क्षयोपशमादीना मभावात् ज्ञानादीनामुत्पत्तिरेव न स्यात् ज्ञानादीनां सर्वानुभवसिद्धहानिद्धयोरभावमसंगात् , दृश्यते च ज्ञानादीनां हानिद्धिश्च । तथा यथोक्तम्-कर्म सदा चीयतेऽपचीयते चेति तदप्येकान्तनित्यत्वे न संभवति एकान्तनित्यस्य चयो
और गुण में अभेद विवक्षावश भेद नहीं होता है । यही बात दिखाने के लिये टीकाकार ने (कर्म जीवस्यावरणस्वभावमिष्यते ) यह कहा है है । अतः जब कर्म का स्वभाव जीव को (आवरण करने का ही है-तष यह विचार ने जैसी बात है कि असंख्यात प्रदेशवाले जीव का पांच प्रदेश वाला कर्म कैसे आवरण कर सकता है। तथा कर्म की जो शाश्वत कहा गया है वह भी संगत नहीं है । क्यों कि कर्म यदि शाश्वत मान लिया जावे तो उसकी जो क्षयोपशम आदि अवस्थाएँ होती हैं वे नहीं हो सकेंगी उनका अभाव मानना पड़ेगा। इनके अभाव में ज्ञानादिकों की उत्पत्ति होने का अभाव आवेगा। क्यों कि कर्म के क्षयोपशम आदि से ही तो ज्ञानादिकों की उत्पत्ति होती है। तथा ज्ञानादिकों में जो हानि
और वृद्धि कर्म के क्षयोपशम से जन्य होती है वह भी नहीं हो सकेगी इनके भी अभाव होने का प्रसंग प्राप्त होगा। परन्तु ऐसा तो है नहीं क्यों कि ज्ञानादिकों को हानि और वृद्धि लोक में स्पष्टरूप से देखने में કરવું એટલે જીવનું આવરણ કરવું. કારણ કે ગુણ અને ગુણમાં અભેદની અપેક્ષાએ ભેદ મનાતું નથી. એજ વાત બતાવવાને માટે સૂત્રકારે કહયું છે
“कर्म जीवस्यावरणस्वभावमिष्यते" मारीत न्यारे भनी ९१मावर જીવને આવરણ કરવાનો છે ત્યારે અસંખ્યાત પ્રદેશવાળા જીવનું પાંચ પ્રદેશ વાળું કર્મ કેવી રીતે આવરણ બની શકે ! તથા કર્મને જે શાશ્વત કહે છે, તે પણ સંગત નથી. જે કમને શાંવત માનવામાં આવે તે તેની જે ક્ષેપ શમ વગેરે અવસ્થાએ હોય છે તે હોઈ શકે નહીં તેમને અભાવજ માન પડે. અને તેને જે અભાવ હોય તે જ્ઞાનાદિકની ઉત્પત્તિને પણ અભાવ જ માનવે પડશે, કારણ કે કર્મના ક્ષાપશમ વગેરેથીજ જ્ઞાનાદિ પ્રકટ થાય છે. તથા જ્ઞાનાદિકમાં જે હાનિ અને વૃદ્ધિ કર્મના ક્ષપશમથી થયા કરે છે તે પણ થઈ શકે નહીં તેમને પણ અભાવ માન પડે. પરંતુ એવું તો બનતું નથી. જ્ઞાનાદિકની હાનિ અને વૃદ્ધિ લેકમાં સ્પષ્ટરૂપે જોવામાં આવે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨