Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
भगवतीसूचे पचयाभावात् नहि गगनस्यैकान्तनित्यस्य कदाचिदपि चयापचयौ भवत इति न कर्मण एकान्तशाश्वतत्वम् , अपि तु अशाश्वतत्वमेव, तथा सत्येव चयापचयादीनां संभव इति । पूर्व कथितमन्यतीर्थिकः 'पुचि भासा भासा भासिज्जमाणी भासा अभासा' इत्यादि, तत्खण्डयितुमुपक्रमते-'पुचि भासा अभासा' इत्यादि, 'पुचि भासा अभासा' पूर्व भाषा अभाषा, पूर्व-भाषणात् प्राक्काले या भाषा सा न भाषा, अभाषेत्यत्र नञ् शब्दोऽभावार्थकः, तथा भाषणात् प्राक्काले भाषात्वं तत्र नास्ति, भाषणात्पूर्व भाषोत्पत्तरप्यभावात् । एतावता भाषणात् प्राक्काआती है । तथा-ऐसा जो कहा है कि कर्म सदा चय और अपचय को प्राप्त होता रहता हैं-सो यह बात कर्म की एकान्त शाश्वतता में बनती ही नहीं है । क्यों कि जो पदार्थ एकान्ततः नित्य होता है उसमें चय
और अपचय नहीं होते हैं। जैसे आकाश एकान्ततः नित्य है-तो उसमें चय और अपचय कभी भी नहीं होता हैं। इस तरह विचार करने पर कर्म में एकान्ततः शाश्वतता नहीं बनती है। किन्तु उसमें अशाश्वतता ही आती है। क्यों कि कर्म को इस प्रकार से मानने पर ही उसमें चय
और अपचय होना संभवते हैं। तथा जो अन्यतीर्थिकों ने ऐसा कहा है कि (पुवि भासा भासा, भासिज्जमाणी अभासा) इत्यादि-भाषण से पहिले जो भाषा है वह भाषा है बोलते समय की वह भाषा भाषा नहीं है इस बात को अब निराकरण किया जाता है- पुचि भासा अभासा ) इत्यादि, भाषण से पहिले भाषा में भाषापन नहीं होता है તથા એવું જે કહ્યું છે કે કમ સદા ચય અને અપચય પામ્યા કરે છે, એ વાત તે કર્મની એકાન્તતઃ શાશ્વત દશામાં બની શકતી જ નથી, કારણ કે જે પદાર્થ એકાન્તતઃ નિત્ય હોય છે તેમાં ચય અપચય થતાં નથી જેમ કે આકાશ એકાન્તતઃ નિત્ય છે. તો તેમાં ચય અને અપચય કદી પણ થતાં નથી આ રીતે વિચાર કરવામાં આવે તે કર્મમાં એકાન્તઃ શાશ્વતતા સંભવતી નથી, પણ તેમાં અશાશ્વતતા જ સંભવે છે. આ રીતે કર્મમાં આશાશ્વતતા માનવામાં આવે તે જ તેમાં ચય અને અપચય થવાનું સંભવી શકે છે. હવે અન્યતીથિકનું ભાષાના સંબંધમાં જે મંતવ્ય છે તેનું ખંડન કરવામાં आवे छे. "पुव्वि भासा भासा, भासिज्जमाणीअभासा" मा छ । ભાષણના પહેલાંની જે ભાષા છે તેને જ ભાષા કહેવાય છે. બેલવામાં આવતી भाषा, भाषा नथी. तो तमना भतनु “ पुल्विं भामा अभासा" त्या सूत्र વડે ખંડન કરવામાં આવ્યું છે કે ભાષણથી પહેલા ભાષામાં ભાષાપણું હતું
શ્રી ભગવતી સૂત્ર : ૨