Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
भगवतीसूत्रे स्नेहकायो विद्यते एव, यतः सार्धपुद्गलस्य संहतत्वेन पूर्वपक्षिभिरेव स्वीकारात् , यतस्तैरेवोक्तं 'तिण्णि परमाणुपोग्गला एगयओ साहणंति ते भिज्जमाणा दुहावि तिहावि कन्जंति, दुहा कज्जमाणा एगयो दिवड़े एगयओ दिवड” इति एतावता सार्धपुद्गलस्य संहतत्वाभ्युपगमेन एकैकस्यापि स्नेहोभ्युपगत एवेति कथं स्नेहाभावेन परमाणुद्विकयोः संघाताभावः स्यात् अपि तु द्वयोरपि परमाण्योः संघातः स्यादेवेति भावः। यच्चोक्तम् एकतः सार्धस्तदप्ययुक्तं एकस्य परमाणोरर्थीकारण आपस में चिपक जाते हैं। तीन परमाणुओं का ही, चार परमाणुओं का ही संघात होता है सो यह बात नहीं है । दो परमाणुओं में स्नेहकाय मौजूद है यह बात पूर्वपक्षी के इस कथन से भी ज्ञात होती है जो उसने ऐसा कहा है कि (तोन पुद्गल परमाणु आपस में चिपक जाते हैं और जब उनका विभाग किया जाता है तो उनके १॥ देढ १॥ देद परमाणुओं के दो विभाग और १-१ परमाणु के ३ विभाग बन जाते हैं। तात्पर्य कहने का यह है कि यदि दो परमाणुओं में स्नेहगुण-चिकाश न होता तो तीन पुद्गल परमाणुओं के जब ॥-के दो टुकड़े जा उन्हों ने बनाने की बात कही है वह कैसे बन सकती है । अतः उनकी इस मान्यता से यह पता अच्छी तरह पड़ जाता है-प्रमाणित-हो जाता है कि उन्होंने स्वयं दो पुद्गल परमाणुओं में स्नेहगुण माना है। नहीं तो १-१॥ के तीन पुद्गल परमाणुजन्य संघात के दो हिस्से नहीं बन सकते हैं। इसी कथन से यह कथन भी साबित हो जाता है कि जब १॥ पुद्गल परमाणुओं का आपस में चिपक जाना तुमने स्वीकार किया है तो બીજા સાથે ચાટી જાય છે ત્રણ પરમાણુને કે ચાર પરમાણુને જ સોગ થાય છે એવું નથી. બે પરમાણુ હકાય મેજૂદ હોય છે એ વાતનું તે અન્ય તીથિકના આ કથન વડે પણ સમર્થન થાય છે-કે ત્રણ પુકલ પર. માણ એક બીજા સાથે ચોંટી જાય છે અને જ્યારે તેમના વિભાગ કરવામાં આવે છે ત્યારે ૧-૧ પરમાણુના બે વિભાગ અથવા ૧-૧ પરમાણુના ત્રણ વિભાગ થાય છે” કહેવાનું તાત્પર્ય એ છે કે જે બે પરમાણુઓમાં નેહગુણ (ચીકાશ) ન હોય તે ત્રણ પુલ પરમાણુઓ વાળા સ્કન્ધના ૧-૧ પર. માણના બે વિભાગ અને ૧-૧ પરમાણુના ત્રણ વિભાગ કેવી રીતે બની શકે ? તેથી તેમની એ માન્યતા વડે પણ આ વાત સિદ્ધ થાય છે કે બે પરમાણમાં નેહગુણ હોય છે, નહીં તે ત્રણ પરમાણુના સંયોગથી ઉત્પન્ન થયેલ સ્કધ– માંથી ૧-૧ ના બે વિભાગ બની શક્તા નહીં. એજ કથન વડે એ વાત પણ સાબિત થઈ જાય છે કે જે ૧ દોઢ પુલ પરમાણુઓનું એક બીજા સાથે
શ્રી ભગવતી સૂત્ર : ૨