Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०२
भगवत्तीसूत्रे कज्झमाणा एगयो परमाणुपोग्गले एगयओ परमाणुपोग्गले भवइ' द्विधा क्रियमाणौ एकतः परमाणुपुद्गलः एकतः परमाणुपुद्गलो भवति । यत्र द्वयोः परमाण्वोः संघातः स्नेहकायवलादभूत्तत्र पुनर्दिधाभाग एकैकः परमाणुर्भवति, न तु सार्थता कदाचिदपि संभवति, तथासति परमाणुस्वमेव न स्यादिति । द्वयोः जब वे दो परमाणु विभक्त हो जाते हैं तो एक १ परमाणु के दो भाग हो जाते हैं-तात्पर्य यह है कि जब दो परमाणु संघातरूप में परिणत हो जाते हैं और जब वह संघात विभक्त होता है। तो उस संघात के ११ परमाणुरूप में दो हिस्से हो जाते हैं यही बात (दुहा कज्जमाणा एगपओ परमाणुपोग्गले भवह) इस सूत्र पाठ द्वारा प्रकट की गई है। इस कथन से सूत्रकार ने यह बात स्पष्ट की है कि जब दो परमाणु स्नेहकाय के कारण आपस में मिलकर एक संघातरूप स्कन्ध को बनाते हैं और उसे विभक्त किया जाता है तो उसके १-१ परमाणु रूप में दो भाग हो जाते हैं तो इस अवस्था में पहिले प्रतिपक्षी ने जो ऐसा कहा है कि तीन पुद्गल परमाणु से जन्य जब स्कन्ध तैयार होता है और जब उसके हिस्से किये जाते हैं तो ॥-॥ परमाणु के दो भी विभाग हो जाते हैं सो उनका इस कथन के अनुसार ऐसा कथन अयुक्त है। क्यों कि परमाणु में आधापन बनती नहीं है । यह साधता तो जय बनती कि एक परमाणु के दो भाग होते । परन्तु एक परमाणु के भाग ही नहीं होते। करण-भाग मानने पर परमाणु में परमाणुत्व का ही विघात. होता है । જ્યારે જૂદા થાય છે ત્યારે એક, એક પરમાણુ વાળા બે વિભાગ થાય છે. से पात सूत्रारे “ दुहा कज्झमाणा एगयओ परमाणुपोग्गले भवइ” ॥ સૂત્રપાઠ વડે પ્રકટ કરી છે. આ કથન વડે સૂત્રકારે એ વાત સ્પષ્ટ કરી છે કે નેહકાયને કારણે એક બીજા સાથે સંગ પામીને એક સ્કંધરૂપે પરિણમેલ બે પરમાણુપુલોનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે તેમાંના એક એક પરમાણુના બે ભાગ પડી જાય છે. આ બાબતમાં વિપક્ષીઓનું જે મંત. ન્ય આગળ બતાવ્યું છે કે ત્રણ પરમાણુ યુદ્ધથી બનેલ સ્કન્ધનું જ્યારે વિભાજન કરવામાં આવે છે ત્યારે -૧ પરમાના બે વિભાગ પડી જાય છે તેમનું આ કથન વિચારવામાં આવે તે અયુક્ત લાગે છે. કારણ કે પરમાણુમાં અર્થાપણું સંભવતું નથી. જે એક પરમાણુના બે ભાગ થઈ શકતા હતા તે જ અર્ધપણું સંભવી શકત. પરંતુ એક પરમાણુના બે ભાગ થતા જ નથી, જે પરમાણુના બે અથવા અનેક ભાગ માનવામાં આવે તે પરમાણુમાં પર
શ્રી ભગવતી સૂત્ર : ૨