Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे 'जीवो गुणपडिवन्नो, नयस्स दबट्टियस्स सामाइयं” इति । छाया -जीवो गुण प्रतिपन्नो नयस्य द्रव्यार्थिकस्य सामायिकम् ॥
एतावता द्रव्यार्थिकनयानुसारेण तथाविधविशुद्धज्ञानदर्शनचारित्रवत्त्वादि रूपनिजगुणप्रतिपन्नः आत्मैव सामायिकमिति फलितम् , तथा नूतनकर्मानुपादानकृतकर्मनिर्जरणरूपं सामायिकस्य प्रयोजनमपि आत्मैव, नवकर्मानुपादानकृतकर्मनिर्जरादीनाम् आत्मगुणतया गुणगुणिनोरभेदात् तद्गुणानामात्माऽनतिरिक्तत्वात् 'नोलो घटः' इत्यादौ नीलगुणस्य घटेन गुणिना सह अभेददर्शनात् , एवं तथा चारित्रसे युक्त हो जाने के कारण अपने स्वरूप की प्राप्ति हो जाती है। इससे वस्तुगत्या आत्मा ही सामायिक है यह बात सिद्ध हो जाती है । सो ही कहा है___जीवो गुणपडिवन्नो, नयस्स दव्वट्ठियस्स समाइयं"
गुणप्रतिपन्न आत्मा ही द्रव्यार्थिक नय के अनुसार सामायिक है अर्थात्-द्रव्यार्थिक नय के मन्तव्यानुसार आत्मा जब तथाविध विशुद्ध जो ज्ञान, दर्शन और चारित्ररूप निज गुणों को प्राप्त कर लेता है तब वह ऐसा आत्मा ही सामायिक है यह फलित हो जाता है । तथा-नवीन कर्मों का ग्रहण नहीं करना और पूर्वकृत संचित कर्मों की निर्जरा होना यह जो सामायिक का प्रयोजन है वह भी आत्मा ही है। क्यों कि नवीन कर्मों का ग्रहण नहीं होना और पूर्वकृत संचित कर्मों की निर्जरा होते रहना आदि जो बाते हैं वे सब आत्माके गुण हैं-अतः गुण और गुणी में अभेद विवक्षावश सामायिक के प्रयोजन को आत्मारूप कह दिया गया है । गुणगुणी में अभेद विवक्षा इसलिये कथंचित् करली જવાને કારણે, પિતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આમાં જ સામાયિક છે. કહ્યું પણ છે કે-- __"जीवो गुणपडियन्नो, नयस्स दबढियस्स सामाइयं"
દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ગુણવિશિષ્ટ આત્મા જ સામાયિક છે. એટલે દ્રવ્યાર્થિક નયની માન્યતાનુસાર જે આત્મા વિશુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ નિજગુણોને પ્રાપ્ત કરે છે. એ આત્મા જ સામાયિક છે એ વાત સિદ્ધ થાય છે. તથા નવા કર્મોને ગ્રહણ ન કરવા અને પૂર્વકૃત સંચિત કર્મોની નિર્ભર કરવી, એવું જે સામાયિકનું પ્રયોજન છે તે પણ આત્મા જ છે. કારણ કે નવાં કર્મો ગ્રહણ ન કરવાં અને સંચિત પૂર્વકૃત કર્મોની નિર્જરા કરવીં એ આત્મા જ ગુણો છે તેથી ગુણ અને ગુણીમાં અભેદની અપેક્ષાએ સામાયિકના પ્રજનને આત્મારૂપ કહેલ છે ગુણ અને ગુણીમાં ક્યારેક અભેદ માની લેવાનું કારણ એ છે કે આત્માના નિજ ગુણો આત્માથી ભિન્ન હતા નથી જેમ
શ્રી ભગવતી સૂત્ર : ૨