Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे तीर्थकरैः प्रज्ञायेते, एतादृशगतिद्वयस्यैवावश्यं भावित्वादिति । अन्तक्रियानिर्वाणम् , कल्पोपपत्तिका-कल्पेषु अनुत्तर विमानान्तदेवलोकेषु उपपत्तिः कल्पोप पत्तिः, सैव कल्पोपपत्तिका, अत्र कल्पशब्दः सामान्ये नैव वैमानिक देवावासस्य सूचकः। देवायु का बंध कर वह देवलोक में उत्पन्न होता है। यहां पर “ केवलमेव दो गईओ पण्णायंति" जो ऐसा कहा है सो उसका तात्पर्य यह है कि जितने भी एकान्तपण्डित मनुष्य हैं उन सब का ही अन्तक्रिया और कल्पोपपत्तिका ये दो ही गति होती हैं अन्य गति नहीं होती हैं ! ऐसा तीर्थकर प्रभु का कहना है । अन्तक्रिया शब्द का अर्थ निर्वाण है और कल्पोपपत्तिका का अर्थ सौधर्म देवलोक से लेकर अनुत्तर विमानतक देवलोक में उत्पन्न होना है तथा एकान्तपण्डित मनुष्य आयु का बंध करता भी है और नहीं भी करता है ऐसा जो कहा गया है उसका तात्पर्य यह है कि अनन्तानुबंधी क्रोध, मान, माया, लोभ ये अनंतानुबंधी चार एवं मिथ्यात्व मोहनीय, मिश्रमोहनीय, सम्यक्त्व मोहनीय, ये तीन इस प्रकार सात प्रकृतियां जिसके क्षय हो गये है तो वह किसी भी आयु का बंध नहीं करता है । और यदि ये सम्यक्त्व सप्तक उसके नष्ट नहीं हुए तो वह आयु का बंध करता है। कल्पोपपत्तिका में जो कल्प शब्द है वह सामान्यरूप से ही वैमानिक देवावास का सूचक है। કહું છું કે યાવત્ તે દેવાયુષ્યને બંધ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. मही "केवलमेव दो गईओ पण्णयंति" मेj ? छे तेनुं तात्पर्य से छ કે એકાન્ત પંડિત મનુષ્ય બે ગતિમાં જ જાય છે (૧) અન્તક્રિયા અને (૨) કલ્પપપત્તિકા અન્ય ગતિમાં જતો નથી, એવું તીર્થંકર પ્રભુએ કહ્યું છે. અન્તક્રિયા એટલે નિર્વાણ “મેક્ષ” અને કપિપત્તિકા એટલે સૌધર્મ કલ્પથી લઈને અનુત્તર વિમાન સુધીના દેવલેકમાં ઉત્પન્ન થવું. “એકાન્ત પંડિત મનુષ્ય આયુષ્યને બધ બાંધે પણ છે અને નથી પણ બાંધતો એ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે-અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર અને મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય, અને સમ્યકત્વ મેહનીય, એ ત્રણ મળીને કુલ સાત પ્રકૃતિને જેણે સંપૂર્ણ ક્ષય કર્યો હોય તે કઈ પણ આયુષ્યને બંધ બાંધતું નથી. પણ જે તે સાતે પ્રકૃતિને ક્ષય થયે ન હોય તે તે એકાન્ત પંડિત આયુષ્યને બંધ બાંધે છે. કપિપત્તિકામાંને કલ્પ શબ્દ સામાન્ય રીતે વૈમાનિક દેવ આવાસને સૂચક છે.
શ્રી ભગવતી સૂત્રઃ ૨